________________
સલતનત કાલ
[.
૧. એક ખાસ હેતુથી આ કામ એણે કરાવ્યું હતું. ગુજરાત એનું વતન હતું. એ ઉપર કબજો જમાવી લેવાની ખુસરેખાનની ઈચ્છા હતી. એમાં એને એના જ્ઞાતિભાઈઓની મદદ મળશે એવો પૂર્ણ વિશ્વાસ હતો. એમ કરી, ધન એકત્ર કરી એણે ફળ ભરતી કરી. એ ખુદ મુખ્તાર સત્તાનો પાયો નાખવાની મહત્ત્વાકાંક્ષા સેવતો હતો, પરંતુ હસાબુદ્દીન અપાત્ર હોવાને કારણે ખુસરે ખાન ધારેલું કામ પાર પાડી શક્યો નહિ, બલકે એના મેચને હસામુદ્દીને નુકસાન પહોંચાડયું.
१२ बरनी, 'तारीखे फ़ीरोजशाही', पृ. ३९७ ૧૩. થરની, “તારણે ફીરોઝશાહી', પૃ. ૨૨૮ १४. अली मुहम्मदखान, 'मिरआते अहमदी,' भा. १, पृ. ३८ । ૧૫. રોલ ગુણમ મુ , “માતે મુતાવાર, મી, ૨, પૃ. ૬ ૧૬. વરની, “તારી ફીરોઝશાહી', પૃ. ૮૫૧
खाजा निजामुद्दीन, 'तबकाते अकबरी', भा. १, पृ १९९
मुहम्मद कासिम, 'तारीखे फ़िरिश्ता, जिल्द १, पृ. १३३ ૧૭. “તારણે રિશ્તા', નિદ્ ૧, પૃ. ૧રૂ રૂ-રૂક ૧૮, વરની, “તારણે રોડરાણી', 9 કષ૪-૫
ચથી સદવી, “તારી મુજારાહી', પૃ. –૧૦૦
“તારી રિશ્તા', પૃ. ૧-(લખનો) વગેરે
ખરી રીતે આ સુલતાનના નાઝિમો વિશે સમગ્ર માનુક્રમ અને સંપૂર્ણ વિગતો મળતી નથી, આથી એના સંકલનમાં મુશ્કેલી રહે છે. – સં.
૧૯. એમ જણાય છે કે ગુલામ તરીકે એને તેલિંગાણાથી લાવવામાં આવ્યો હતો. એ કઈ એક ગાયકને પુત્ર હતો. ધીમે ધીમે પ્રગતિ કરીને મજકુર પદ ઉપર પહોંચ્યા હતા.
૨૦. મુસલમાન ઇતિહાસકારોએ પરદેશી અમીર માટે “અમીરાને સદા' શબ્દને ઉપયોગ કરે છે. બરનીએ દરેક ઠેકાણે એ જ નામ મૂકેલું છે. તારી રિશ્તાના અંગ્રેજી તરજૂમામાં બ્રિસે અમીરે વહીદ' (વર્તમાન અમીર) નામ લખેલું છે, પરંતુ મૂળ ફારસી તારીd જિરિતા, નિઃ ૧, પૃ ૨૫૦માં “અમીરાને સદા” છે. આ અ..રો મૂળ પરદેશથી આવેલા લોક હતા અને એ અનેક જાતિઓના હતા. તેઓ કરતમાં વસવાટ $217 21 Sal (Danison Ross, Arabic History of Gujartat, Introduction, Vol. Ill, pp. 31-32). એ સર્વે મુજબ અમીરાને સદા સૈનિકોના સરદારોની ઉપાધિ હતી. પુસ્લી ઈગ (The Cambridge History of India, Vol, p. 106. f. ૧) મુજબ તેઓએ લગભગ એક ગામના જૂથમાં કર ઉઘરાવાન મહેસૂલી