SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ દિલ્હી સલ્તનતના અમલ નીચે પાદટીપ ૧. જુએ, આ ગ્રંથમાળાના ગ્રંથ ૪, પૃ. ૧૦૬. ૨. એજન, પૃ. ૭, ૧૦૫ મો. 3. અબુઝફર નદવી, ‘ગુજરાતનેા ઇતિહાસ”, ભા. ર, પૃ. ૬૨-૬૩ (‘મિતે મુખ્તાવાર, મા. ૨. પૃ. ૬૬ના આધારે ). અલ્પખાને ચૌહાણ રાજપૂતા પાસેથી ઝાલેાર છીનવી લીધું ને ત્યાર પછી નવસારી, ભરૂચ અને ગધાર ઉપર જીત મેળવી એને કબજે કર્યાં એવું મોલાના અબુઝફર નદવી નાંધે છે (‘ગુજરાતના ઇતિહાસ’ ભા. ૨, પૃ. ૬૨) પરંતુ પ્રે। કામિસર્રિયેટ અ૫ખાનની સુખાગીરી દરમ્યાન સુલતાન અલાઉદ્દીને લેાર જીત્યુ' એવુ' નેાંધે છે (History of Gujarat, Vol. 1, p. 11 ) એ ચથાય છે. પદ્મનાભે • કાન્હડદેપ્રખ ધ’મા અઘખાને(=ઉઘખાને) ગુજરાત જીતી દૃિલ્હી જતાં જાલેર પર હુમલા કર્યાં પરંતુ એમાં એ હારીને નામેાશી પામ્યા એવુ' જણાવ્યું છે (ાન્હવે પ્રબંધ, પૃ. ૧૨-૨૬). આ હુમલેા ગુજરાત પરની ચડાઈ વખતે ઉખાનની મારફતે થયા ગણાય.જલાર પરની જીત તેા અલાઉદ્દીનના રાજ્યકાલનાં અતિમ વર્ષોમાં થઈ હતી, જે સમયે ગુજરાતમાં અલ્પખાનના વહીવટ ચાલતા હતા, પરંતુ જાલાર પરની છતમાં અલ્પખાને કંઈ સક્રિય ભાગ લીધે। હાવાનું તેાંધાયું નથી. નવસારી ભરૂચ અને ગધાર ઉપર અલ્પખાને જીત મેળબ્યાનું મો. નદી સાહેબે શાના આધારે લખ્યુ હશે એ નોંધાયું નથી.—સ.. ૪. આ બનાવ જિનપ્રભમરિના વિવિધતીર્થq' ૧૫ ત્રણ વવામાં આવેલા છે સનરારાપુના વિષય પણ એ જ છે. વળી કસૂરિ કૃત ‘ નામિનન્દનગિનાદ્વાર-ઋષ' માં પણ સમરા શાહે કરાવેલા તીર્થંધારનુ નિરૂપણ છે, મુનિ જિનવિજયજીએ શત્રુંજયના શ્રાદ્ધારનુ વણ ન શકુંગયતીઢાર-મંધ ' માં કરેલુ’ છે. : ૨ જુ] ૧, [v જો ૧૧૬-૧૨માં ૫. ‘મિતે મુસ્તાાવા' (ઉ) મુજબ ઉલૂખાન રાજા કર્ણદેવને હરાવી સારઠ તરફ નીકળી ગયા હતા ત્યારે પાછા ફરતી વખતે એણે પાલીતાણા-શત્રુંજય જીત્યાં હતાં. શત્રુજય પરના મદિરના નાશ એ સમયે થયા હશે. ૬. મો. અબુડ્ઝર નદવી, ‘ગુજરાતના ઇતિહાસ', ભા. ૨. પૃ. ૬૨ ૭. સામી, તેં દુર્ સાતીન', રૃ૩૨૧, ૨૩૧ ૮. ઘરનો, તારીણે ઝીરોઝશાહી,” રૃ. ૩૬૧ ૯. અમીર જીતૂરો, નોહ સિવેન્દ્ર ' (હસ્તપ્રત), સામી, ગન ‰ ૨૪૮ માં એનુલ-મુલ્કને મેાકલવાનુ' લખેલ છે. ૧૦. પછી મુદ્ન્મવાન, ‘· મિમાતે શ્રમપી'', મા. ૧ પૂ. ૩૭
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy