________________
૧૧ સુ'
ભાષા અને સાહિત્ય
[ ૩૨૫
પરમત મહેતા (ઈ.સ. ૧૫મી સદીના પૂર્વાર્ધ)—નરસિંહ મહેતાના કાકા અને માંગરાળ(સાર્મ્ડ)માં જઈ વસેલા ‘પરબત મહેતા'ની પણ કેટલીક રચનાઓ જાણવામાં આવી છે. આ ભક્તને માથે સ', ૧૫૦૧ના માગસર સુદિ ૬ તે સામવારે (તા. ૧૬-૧૧-૧૪૪૪) માંગરાળમાં શ્રી રણછેાડરાયનું કાળા પથ્થરનું શ્યામ સ્વરૂપ પધાર્યું હતું, એ રીતે ઇતિહાસમાં એ ભક્ત જાણીતા છે. નરસિહ મહેતાનાં મળેલાં ઝારી ને લગતાં ચ૨ ૫૬ – સ્વાશક્તિના ઉત્તમ નમૂના – એ રાતે માંગરોળમાંના ઉત્સવમાં ગાયાં કહેય છે. પરતંતને મળેલું ‘વૈશવ' બિરુદ એના વંશજોમાં અદ્યાપિ ત સચવાયેલુ છૅ (વડનગરા ગૃહસ્થનું).
મયણ ( ઈ.સ. ૧૫ મી સદી —‘વસંતવિલાસ'ની જેમ શબ્દાલ કરતી ચાતુરીવાળી ‘મયણ છંદ' નામની નાની કાવ્યકૃત જાણવામાં આવા છે, જેમાં શ્રીકૃષ્ણના સચે ગશૃ ંગારનું ચિત્રણ છે. ભ ષામાં ચારણી ડિ ંગળી-પ્રકાર જોવા મળે છે,
પદ્મનાભ ( ઈ.સ. ૧૯૫૬ માં હય ત)-મારવાડમાં આવેલા જાલેાર(ભરવાડ)મા રહી વિશિષ્ટ પ્રકારના પ્રબંધ એક વીસનગરા નાગર પદ્માબે મ ૧૪૫૬માં રચી આપી ‘રણમલ છંદ' પછી અરબી-ફારસી ..બ્દોથી સમૃદ્ધ ‘ગુજરભાખા’। પરિચય સુલભ કરી આપ્યા છે. ગુજરાતના છેલ્લા સાલ ક રાજા કણ વાઘેલાના પુતના અને અલાઉદ્દીનનાં સૈન્યને ગુજરાતમાં જવા માન અ પનારા સેાનમા ચૌહાણ કા દેના પ્રદેશ કંપરના આક્રભ તે કાવ્યગુણોથી સભર ચિતાર યુદ્ધનાં વર્ષાથી ખૂબ દીપી ઊઠયો ગુઝરાતી સાહિત્યમાં લગભગ અનન્ય કે શકાય તેવી આ રચના છે. ગદ્ય ‘ભટાવલી’ તેમજ ઘેાડ જ પદ પણ એણે આ રચનામાં આપ્યાં છે.
વરસંગ (ઈ.સ. ૧૪૬૪ લગભગ)—વરસ ંગ (ધોરસ) નામના ઈ આખ્યાનકારના ‘ઉધાહરણ —હકીકતે ‘નરુદ્ધહરણ’—ત અદ્ભુત અને વીરરસ સાથે દીપતા શૃંગારરસને નિરૂપતી આ રચના અત્યાર સુધી જાણવા માં આવેલાં સળંગ આખ્યાતાના પ્રકારની જૂન માં જૂની કહી શકાય. ર ંગે એકલી’ મથાળે ગદ્ય પણ કરાંક કયાંક આયુ` છે, જે અનુપ્રાસાત્મક પ્રકારનું છે, તેા વચ્ચે વચ્ચે ગદ્ય પદ પણ આપ્યાં છે.
કુણ મંત્રી (ઈ.સ. ૧૪૭માં હયાત) –કણ મંત્રી નામના એક આખ્યાનકારે ‘સીતાહરણુ' કે ‘રામાયણ' યા 'રામકથા' માળે સ. ૧૫૨૬માં નાની કાવ્યરચના આપી છે. એનું એક ‘સપનગીત’ પણ કળે છે,