SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ] ઇs lહતણાલ : 31s « ttણ* - : , . ! ! ! *. JE 5: ભરેલે શમિયાન શાહજહને મજરે કરવામાં આવેલ અને હિંસા જન્મજ(ઈ.સ. )માં બાદશાહના નવજેને દિવસે દરબારમાં બાંધવામાં આવ્યા હતા.૪૪ - અમેદાવાદમાં ધોલાઈ બહુ ભભકાદાર થતી એમ રિત અહમદ ગઈ છે. ગાટી કામ પણ અહીં સારું થતું, ખાસ કરીને આછા રંગનું અને રેશમ પરનું સુતરાઉ કાપડ તથા રેશમી કાપડ પર બાંધણી બાંધવાનો હુન્નર અમો વાદમાં સારો ચાલતો રેશમી તથા નંના ગાલીચા પણ અહીં સારા બનતા. છે, બીજા ઉદ્યોગોમાં બ્રાહુ-કામને લગતા હુન્નર અગ્રિમ સ્થાન ધરાવે છે. એમાં સેનચાંદીનાં ધરેણાં તથા પિત્તળની કલાકૃતિઓ ખાસ બેંધપાત્ર છે. ખરાદીને ઉઘોગ, અમદાવાદમાં સારો હતો, એમાં રંગબેરંગી લાખના રંગ પણ નોંધપાતું છે. સલ્તનત, સમયમાં અહીં છીપનું જડિત-કામ સારું થતું અમદાવાદમાં ચામડાની ઢાલ સારી બનતી; એની ઉપર ચિતરામણ પણ થતું. પહેલાં અહીં લખંડને ઉદ્યોગ સારો હતો. અમદાવાદના સુથાર સીસમાં કોતરણ કરવા માટે જાણીતા હતા. અમદાવાદના લાકડ-કામની કારીગરીના જૂના નમૂનો આજે પણ વિદેશમાં પ્રશંસા પામે છે. લાકડાની પરબડીના જ નેનો કલાત્મક છે. અમદાવાદ કાગળ બનાવવાના ઉદ્યોગ માટે પણ જાણીતું હતું. : " સારતિફ કાન : j | .. . . . #_jio-4 , it is | સુધલ-કાલની શરૂઆતમાં અમદાવાદમાં, દાદૂ ભગતે પોતાને મંચ શરૂ કર્યો, જે હાલ ઉત્તર ભારતમાં પ્રચલિત છે. આ સંપ્રદાય મુરબહા, સંપ્રદાય અથવા સહજ સંપ્રદાય તરીકે ઓળખાય છે. દાદની વિચારસરણી કબર-થની વિચારસરણી પર ઘડાઈ હતી. અમદાવાદમાં આ પંથનું એક મંદિર છે. .. . - અમદાવાદમાં લેકશાહ નામે લહિયાએ લાખમસી નામના શિષ્યના સહ. કાથી, જિનમતિમાં અને જિનપૂજા નિષેધ કરી જૈન ધર્મમાં નો સંપ્રદાય સ્થાપો, જેના અનુયાયીઓ ઢુંઢિયા કે સ્થાનકવાસી તરીકે ઓળખાય છે . . અમદાવાદમાં ધર્મ, દર્શન અને ન્યાય પર મૌલિકે સંધ વિરામ ગ્રંથોનું સાંપ્રદામિક સાહિત્ય ઘણું લખાયું હતું. અહીં આ ઉપરાંત લલિત સાંહિતાનુંમ્પણ થોડું સર્જન થયું હતું. * * W: ૧૭ મી સદીમાં થેલેક્ષાની ! અને મરમી કવિ અખો, ૧૪ મી સદીમાં થયેલ ગરબા-ગરબીકાર વલ્લભ ભટ્ટ, “અને વાર્તાકાર શામળ એ ગુજરાતી સાહિત્યને અમદાવાદે આપેલાં બહુ મૂલ્ય રત્નો છે !' , ' + + + : " " * *
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy