________________
૧૦૦]
સલ્તનત ફાલ
[ત્ર.
૭. ‘મિર્ તે સિવંતરી’અને ‘મિર્ખાતે અમરી’ના અનુવાદોમાં અહીં” ‘માંડલિક’ નામ આપ્યુ` છે, પરંતુ આ સમયે સેરઠમાં માંડલિકના અનુજ અને ઉત્તરાધિકારી મેલિગ (કે મેલગ) રાજ્ય કરતા હતા એવુ એના રાજ્યકાલના વિ. સ. ૧૪૬૦ થી ૧૪૭૨ ના અભિલેખા (Diskalkar, Inscriptions of Kathiavad, Nos. 64–67) પરથી માલૂમ પડે છે. B. G., Vol. VIII ( p. 497 f.) અને ડૅ. સ. ચ'. મિશ્ર (The Rise of Muslim Power in Gujarat, p. 174) પણ અહી મેલગને જ ઉલ્લેખ કરે છે.સ', ૮. Bombay Gazetteer, Vol. VIII (Kathiawar), p. 498 ૯. ‘મિëાતે શ્રમી’, મા. ૧, રૃ. ૪૬; મિાતે સિવંતરી', રૃ. ૪૪
.
૧૦. આ. મેા. દીવાનજી (અનુ.), ફ઼િરિશ્તા-કૃત ગુજરાતના મુસલમાની સમયના ઇતિહાસ' (ગુજ. અનુ.) પૃ. ૨૫; M. S. Commissariat, History of Gujarat, Vol. I, p. 80; S. C. Misra, op. cit., p. 175
૧૧. એ વખતે ચાંપાનેરમાં રાજા ત્ર્ય'ખકદાસ અને ઝાલાવાડમાં ગરાસિયા રાજા છત્રસાલ રાજ્ય કરતા હતા (મિëાતે સિરી', પૃ. ૪૬, વૌવા).
૧૨. ‘મિતે સિરી', રૃ. ૪૬-૪૭
૧૩. તાતે અવરી', મા. ૩, વૃ. ૧૦o
૧૪. ‘મિતે સિવંતી”, રૃ. ૪૧-૧૧; તાતે અવરી', મા. રૂ, પૃ. ૧૦૯ ૧૫. ‘મિતે શિવરી', પુ. ૧૨ ( ચઢ઼ૌવા ); ' સાતે અવરી', મા. ૩,
'
પુ. ૧૦૮-૧૦૨
૧૬. ‘ મિત્તે સિવંતરી ’(રૃ. ૬૨)માં એ હાથીના શિકાર માટે ાજનગર ગયા હતા એવું જણાવવામાં આવેલું છે.
૧૭. 'મિત્તે સિનરી’( રૃ. પુર, યહોવા)માં ચાલી મહેશ્વર' નામ આપેલું છે, અને સર વુલ્સેલી હેગે મહેશ્વર' નામ આપેલુ' છે ( The Cambridge History of India, Vol. III, p. 298).
૧૮. (તાતે અવરી', મા. ૩, પૃ. ૧૦૬-૧૧૦; મિતે ચિતરી', છુ. ૧૨; તારીએ રિશ્તા' (હૂઁ), મા. ૪, પૃ. ૧૮૩ (વૈતાવાવ)
૧૯. The Cambridge History of India (Vol. III, p. 298)માં તા. ૧૭ મી આપી છે, પણ એ 9મી જોઈએ (S. C. Misra, op. cit, p. 183).
૨૦. એ મધ્યપ્રદેશમાં ઇંદારથી ૭૪ માઇલ ઉપર આવેલુ છે. માળવાના માજ બહાદુરની વિખ્યાત હિંદુ પત્ની સ્વરૂપવાન રૂપમતીના મૃત્યુના સ્થળ તરીકે એ જાણીતું છે (The Cambridge History of India, Vol. III, p. 371).