________________
પણ 1
અહમદશાહ ૧લાથી મહમૂદશાહ ૧ લે
૨૧. “
મિતે સિરી', પૃ. પરૂ (વા) 22. The Cambridge History of India, Vol. III, p. 298
૨૩. અહમદનગર ટૂંકમાં “અમનગર નામે ઓળખાતું. આગળ જતાં ત્યાંના પાટવી-કંવર હિંમતસિંહજીના નામ ઉપરથી એનું નામ હિંમતનગર' રાખવામાં આવ્યું છે.
૨૪. “મિરાતે અમરી’, મા. ૨, ૩. ૪૭ ૨૫. આ પુત્રનું નામ બીરરાય કે હરિરાય હતું (The Delhi Sultanate, p. 160)
૨૬. કેટલાકે આ રાજાને ઝાલાવાડને માન્ય છે, પરંતુ ઝાલાવાડના રાજવંશમાં તો ત્યારે જેતસિંઘજી રાજ્ય કરતો હતે ડૉ. મિશ્ર સૂચવે છે તેમ આ કાન્હા જાલોરને હશે (S. C. Misra, op cit, p. 191). સં.
૨૭. “તારી રિશ્તા” (૩), મ, ૧, પૃ. ૧૮૮ (દરાવાર); The Cambridge History of India, Vol. III, p. 299
હારૂનખાન શેરવાનીએ માત્ર “માણેકઘાટનામ લખ્યું છે. (જુઓ Sherwani, Bahmanis of the Deccan, p. 206.)
૨૮. “તન્નાતે માન”, માં 3, પૃ ૧૧૧; Commissariat, A History of Gujarat, Vol. I, p. 89
pe. Briggs, History of the Rise of the Mahomedan Power, Vol. IV, pp. 28–30
પૂર્વ ખાનદેશમાં કે એની હદ પાસે આ નામને કઈ કિલ્લો નથી, આથી દખણ-ખાનદેશની હદ પર આવેલું બતાલ સૂચવાયું છે તે ખરું લાગે છે. (Misra, op. cil, p. 196, n. 1).–સ.
૩૦. The Delhi Sultanate, p. 159; તજ્જાતે મરી ', મા. રૂ, g ૧૨રૂ. પરંતુ શાંતિનાથ મંદિરના વિ. સં. ૧૫૨૫(ઈ.સ. ૧૪૬૮)ના શિલાલેખમાં જણાવવામાં આવેલું છે કે ગોપીનાથે ગુજરાતના મદમા સુલતાનને હરાવ્યો હતો અને એને ખજાને લૂંટી લીધો હતો (શીરીરાંઝર મોક્ષા, “રાજપૂતાના રાસ', માં. ૧, p. ૫).
૩૧. ‘તારી ઉરિતામાં બંદી અને કેટાનાં રાજ્ય ઉપર ચડાઈ કરી હોવાનું જણાવેલું, પરંતુ એ સંભવિત લાગતું નથી. મેવાડને વટાવી જવા વિના ત્યાં પહોંચવું શક્ય નથી. એમ જણાય છે કે નાગોર સાથે સુલતાનને ઝઘડો હતો, કારણ કે સુલતાનના ખાનદાનને વડીલ શાખા તરીકે એ માન આપતો ન હતો.
૩૨. “તણૂારે વરી', મા. ૩, ૫. ૧૨૪
કેટલાક ઈતિહાસમાં પ્લેગ અને કેટલાકમાં કેલેરાનો રંગ ફાટી નીકળ્યાનું જણાવેલું છે, જેમકે “તારે મવર'માં પ્લેગ છે,