SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ જતા કાર મંડપની દક્ષિણ છે એ ૯ બી ત્રણ હારવાળા અને ૬૩ ખંયુક્ત જળાં ઉચ્ચ કક્ષાનું રૂપાંકન ધરાવે છે.૫૨ લાખેણા જૈન મંદિરના મડપના ગવાક્ષ અને નવચેકીની દીવાલ પરના સરસ જાળીકામ (પટ્ટ ૩૭, આ. ૬૪)માં ગ્રાસ પટ્ટી અને હસતા ડરના ભાગમાં ખડ પાડી એમાં ભૌતિક આકૃતિ ઉપરાંત નરશ્યો, ઘોડેસ, કિંન, સિંહવ્યાલ, હાથી, મયૂરનાં જોડલાં વગેરેનું રૂપાંદન વૈવિધ્યપૂર્ણ કલાત્મક અને મને હર બન્યું છે.૫૩ ઈસ્લામી રૂપાંકન ઇસ્લામમાં કોઈ પણ જીવંત વાતુની રજૂઆત કરવાની મનાદના કારણે આ કારની ઇસ્લામી ઇમારતમાં પ્રાણ–શિપ માનવશિલ્પ કે સ્વતંત્ર શિલ્પ મળતાં નથી, પરંતુ એના બદલે સુશોભનોથી પ્રચુર ઈમારતો બનાવવામાં ખૂબ શ્રમ લેવાયો છે અને એ વડે શિલ્પની ખોટ મહદ છે ક ક અને તર્કસ મત રીતે પૂરી કરી છે એ સ્વીકારવું પડે. સમગ્ર સતત કાલ દરમ્યાન ઇસ્લામી અને નાગરિક સ્થાપત્યમાં ઇમારતની બાંધણીમાં સ્થાપત્યકીય પ્રાચુ હોય તે જ પ્રકારનું એને અનુરૂપ સુશોભન થયેલું જોવા મળે છે. આને લઈને આ કાલની ઈમારતો અનુપમ મનહર લાગે છે. મસ્જિદની રચનામાં શરૂઆતમાં હિંદુ મંદિરના કે જૈન મંદિરના તૈયાર ભાગોનો ઉપયોગ થયો હોવાથી સગવડ પૂરતું જ પથ્થર કેતરવાનું કામ કરવાનું રહેતું અને એ માટે મુખ્યત્વે મિહરાબમાં કોતરણી કરવાની જરૂર પડતી. વળી મહરા માંના કેંદ્રીય પ્રતીક તરીકે પણ પ્રફુલ્લ કમળને ઉપયોગ ઈષ્ટ લાગતાં કમળની અને અમૃતકળશની સુંદર શૃંખલા અને પત્તી સાથેનું રૂપાંકન કરવાનું શરૂ થયું, તે બીજી બે જ મસ્જિદના સિવાન વાળા બહારના પ્રવેશદ્વારને સુંદર દેખાડવા તથા મિનારાનો સમાવેશ થનાં છે. માં નવેસરથી ઘડતર કરવાની આયકતા અને અનુકળ પડી. પરિણામે મિનારાના વચલા ભાગમાં સુંદર ગેખ કોતરી કાઢવાનું શરૂ થયું. આ ગેખમાં મુખ્યત્વે તે પાન ને વેલનાં રૂપાંકન જોવા મળે જ છે. બીજી બાજુ ભૌમિતિક સુશોભનની આવશ્યકતા પણ પડી. એના વિના આખાં આવાં મેટાં મહાલય વરવાં લાગે, તેથી આ મહાલયોને ભૌમિતિક સુશોભનેથી ભરી દેવાનું કામ શરૂ થયું. વળી હવ મનની દૃષ્ટિએ અહીંના વાતાવરમાં પવનની અવરજવર ખૂબ જરૂરી અને પ્રકાશની સાથે હોવી આવશ્યક સમજાતાં ભૌમિતિક આકૃતિઓને પૂરી કોતરી એને જાળીનું રૂપ આપવાની અહીંની થોડી વ્યાપક પ્રથાને આ કાલમાં સૌથી વધુ ઉત્તેજન મળ્યું. એને એટલું બધું મહત્વ
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy