Book Title: Bhadrabahu Swami
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah
Catalog link: https://jainqq.org/explore/034478/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બાળમંથાવળી :: ત્રીજી ટેણ : ૧ શ્રી ભદ્રબાહુ સ્વામી * લેખક: ધીરજલાલ ટોકરશી શાહ. : બાળગ્રંથાવળી કાર્યાલય અમદાવાદ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ કરાવાયાણaષશા શિemaiટીumatureauneી રીumળીમાંainemiuminal name બાળગ્રંથાવળી :: ત્રીજી એeણ : ૧ શ્રી ભદ્રબાહુ સ્વામી લેખક : ધીરજલાલ ટોકરશી શાહ Gammelanning Interestimati computinglinnealinicanimenuineliminuineatiuntinentaremaintaminomot ពេរស្នើរអាតទេពរបវរខ្លីដោនលម្នាលទថ្មីអារខ្ញុំគេងខៀវទេពថ្លៃរាងអរផ្ញើរលេងអង្រៀវពន្លឺពេជ្រូកអរពេជ្រូងរមណឱ្យបាងពពក સર્વ હક સ્વાધીન આવૃત્તિ પહેલી . સંવત ૧૯૮૭ મૂલ્ય સેવા આને માણસાલmailોલgamamana mohammણmmષ્ટanumણms છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકઃ ગ્રાહ ધીરજલાલ ટારશી ચિત્રકાર,બુકસેલર એન્ડ પબ્લીશર, રાયપુર, હવેલીની પાળ, અ મ ા વા ૪ મુદ્રકઃ ચીમનલાલ ઇશ્વરલાય મહેતા મુદ્રણસ્થાન : વસ્તમુદ્રણાલય ધીકાંટા રોડ :: અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ આમુખ. લગભગ છેલ્લા એક વરસથી ત્રીજી શ્રેણીની માગણી ઉપરાઉપરી થયા કરતી હતી. તે માગણીને પહેાંચી વળવાને આજે શક્તિમાન થયા છું તેથી આનંદ થાય છે. પહેલી તથા શ્રીજી શ્રેણી કરતાં આ શ્રેણીની ભૂમિકા ભાષા, વિચારમાં અને વિવિધતામાં 'ચી રાખી છે. તેનું કારણ સ્પષ્ટ છે કે આળ થાવનીના હેતુ વાચકમાં રસ ઉત્પન્ન કરી ધીમે ધીમે જૈન ધર્મના સિદ્ધાંત સમજાવવાના છે. ખાળગ્રંથાવળીના પ્રકાશનને બધા જૈન ભાઈઓ તરફથી જે આવકાર મળ્યા છે તે બદલ તેમના અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને ભવિષ્યમાં તેવીજ રીતે સહકાર આપતા રહેશે એમ ઈચ્છું છું. માળગ્રંથાવળી પ્રથમ શ્રેણીની ઇનામી પરીક્ષા સંવત ૧૯૮૬ના કારતક સુદ ૧૩ ને દિવસે ગુજરાતનાં જુદાં ખુદાં મકામાં લેવામાં આવી હતી તેમાં ચૌદ વરસની ઉમર સુધીના ખાલકખાલિકાએ સારા ભાગ લીધેા હતેા. તેમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને કુલ રૂા. ૧૨૬)નાં ૧૧૦ ઈનામા વહે ચવામાં આવ્યાં હતાં. ખીજી શ્રેણીની પરીક્ષા ચેાજવાનું ગઈ સાલમાં ચેાગ્ય ન હતું અને આજે તે એ પુસ્તકા ખલાસ થઈ જવાથી ત્રીજી શ્રેણીનીજ ઇનામી પરીક્ષા ગાઢવી છે. હિં'દુસ્તાનના જુદા જુદા ભાગમાં ખની શકે તેટલી જગાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ એનાં મથકા ગાઠવવામાં આવ્યાં છે. એની યાદિ તથા નિયમાવલી આ શ્રેણીની સાથે મહાર પાડવામાં આવી છે, તે દરેકને વાંચી જવાની ખાસ સલામણ છે. આળગ્રંથાવળીના પ્રચાર કરવામાં પાલણપુર નિવાસી ધમ મ શ્રી મણિલાલ ખુશાલચ'દ શારું જે માળા આપ્યા છે તે બલ તેમના માલાર માનું છું. જૈન શ્વેતાંબર એજ્યુકેશન અે પેાતાના અભ્યાસક્રમમાં આળધારણ પ્રથમ માટે મહાવીર સ્વામી, જજીસ્વામી ધર્મે માટે પ્રાણ આપનાર મહાત્માઓ અને સ્વાધ્યાય તથા કન્યાધારણ પ્રથમ માટે ઋષમદેવ, રાણી ચેલણા, ચંદનબાળા અને સ્વાધ્યાય પાચ પુતક તરીકે માર કર્યા છે તેમના પણ આ સ્થળે આભાર માનું છું. જૈન સાહિત્ય પ્રકાશમાં લાવવાના દરેક સચાગ પ્રાપ્ત થાય એજ મહેચ્છા. રાયપુર, હવેલીની પેાળ અમદાવાદ સ. ૧૯૮૭ ૨ષ્ઠ સુદ લિ. સધસેવક ધીરજલાલ ટા. શાહ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રબાહુ સ્વામી, : ૧ : પ્રતિકાનપુરમાં બે બ્રાહ્મણભાઈઓ હતા, એનું નામ ભદ્રબાહુ ને બીજાનું નામ વરાહમિહીર, કુટુંબને ધંધે વિદ્યા ભવાને ભણાવવાને હતું એટલે બને ભાઈઓને વિદ્યા વારસામાં ઉતરી. એ બે ભાઈઓને ન હતા ખાવાપીવાને શેખ કે ન હતો કપડાંલત્તાને શેખ. એ તો એ ભલા ને શાસે ભલાં. એ ઈ નવું જાણવાનું મળે તો ખાવાનું ખાવાના ઠેક્રાણે રહે ને વહેલા ત્યાં પહોંચી જાય, વિદ્યા મેળવવામાં અત્યંત ઉત્સાહ ને ખત હોવાથી તે બંને થોડા વખતમાં ધર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, વ્યાકરણ તથા જતિષ વગેરે શાસ્ત્રોમાં પ્રવીણ થયા. એક વખત યશોભદ્રસુરિ નામના અગાધ જ્ઞાની આચાર્ય તેમને સમાગય થયું. એ આચાર્ય દશ વૈકાલિક સુણના રચનાર શય્યાવસરિતા ચદપૂર્વ ધારી શિષ્ય હતા. હમ સૂર્ય આથળ આપીએ છીખ પડી જાય, જેમ સેના આગથી કથીર બહુ દેખાય તેમ આ બેઉ ભાઈઓને લાખ્યું. ખરી વિદ્યાને ખરૂં જ્ઞાન મેળવવું હોય તે આ મહાલ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ પાસે છે એમ તેમને જણાયું. એથી બંનેએ તેમની આગળ દીક્ષા લીધી તે જૈનશાસ્ત્રાના અભ્યાસ કરવા માંડયા. જૈન શાસ્ત્રામાં જે પુરતકા અત્યંત પવિત્ર ને પ્રમાણભૂત ગણાય છે તે આગમ કહેવાય છે. પ્રભુ મહાવીરે જે ઉપદેશ આપ્યા તેને ગણધર શ્રી ગૌતમસ્વામી તથા ખીનએએ સૂત્ર રૂપે ગુંથ્યા. એ સૂત્રાની સંખ્યા ૧૨ ની છે. એટલે તેને દ્વાદશાંગી કહેવાય છે. દ્વાદશ એટલે બાર અને અગ એટલે સૂત્રેા. ભદ્રબાહુ વામી તે। આ ખાર અંગમાંથી પહેલુ આચારાંગ શીખી ગયા; બીજી સુયગડાંગ શીખી ગયા; ત્રીજી ઠાણાંગ શીખી ગયા; ચાથું સમવાયાંગ શીખી ગયા. પછી તેા ભગવતીજી, જ્ઞાતાધર્મ કથા, ઉપાશકદશાંગ, તગડદશાંગ, અનુત્તરાવવાઇ, પ્રશ્ન વ્યાકરણ, અને વિપાકશ્રુત પણ શીખી ગયા. હવે આવ્યું બારમું અંગ–ધણુંજ માઢું ને શુંજ જ્ઞાનવાળું એનું નામ દષ્ટિવાદ. વરાહમિહીર તા એટલેથી અટકયા મૈં બીજું ખીજું શીખવા મંડયા. ભદ્રબાહુવામી એમ અટકે તેવા ન હતા. એ તા કેડ બાંધીને, એકાગ્ર મન કરીને દૃષ્ટિવાદ શીખવા લાગ્યા. તેને પહેલા ભાગ પરિક શીખી ગયા. એમાં ધણી ઉંડી ને ધણી ઝીણી વાતા. પછી બીજો ભાગ સૂત્ર આવ્યો. તેના ૮૮ ભેદ. તે પણ શીખી ગયા. હવે આવ્યા. ત્રીજો ભાગ પૂગત..ધણું! અધરો ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ધણા વિશાળઃ એના ચાદ તે મહાન ભાગ. અકેક પૂર્વ એટલું જ્ઞાનવાળું કે તેની સરખામણી ન થાય. એ પૂર્વ લખ્યાં લખાય નહિ. ફક્ત આત્માની શક્તિ ( લબ્ધિ ) થીજ શીખાય. કોઇ પૂછશે કે એમ છતાં લખવું હોય તા કાંઈક તે પ્રમાણુ બતાવે એટલે ખ્યાલ આવે. અનંતજ્ઞાનને અક્ષરમાં ઉતારવાનું પ્રમાણ તે શું બતાવાય ? એની મુશ્કે લીને ખ્યાલ આપી શકાય. એક ડાથી ડુબે એટલી શાહી ઢાય તે। પહેલું પૂર્વ લખાય. બે હાથી ડુબે એટલી શાહી હાય તા બીજી લખાય. એમ બમણાં બમણાં હાથી કરતાં ચાદમું પૂર્વ લખવા માટે હજારા હાથી જેટલી શાહી જોઈએ, અહા ! એ તેા ધણું જ માઢુ ને ધણું જ મુશ્કેલ ! એવા મોટા ને મુશ્કેલીવાળા ભાગ પણ ભદ્રબાહુ શીખી ગયા. પછી અનુયાગ ને ચલિકા પણ શીખી ગયા. હવે ભદ્રબાહુ રવામી ચૌદ પૂર્વ ધારી કહેવાયા. તેમણે આ મહાન શાસ્ત્રા ખીજા સારી રીતે સમજી શકે એટલા માટે કેટલાકના સરળ અર્થ લખ્યા. એને નિયુક્તિ કહેવાય છે. એવી નિયુક્તિ દશ સૂત્રા પર રચી. . ગુરુએ ભદ્રખાહુ સ્વામીને હવે ખરાખર લાયક જોઈ આચાર્ય પદ આપ્યું. વરાહમિહીર કહે, હું' પણ ધણું ભણ્યા છું. માટે મને આચાર્ય પદ અપાવેા. ભદ્રખાતુ રવામી કહે, એ વાત સાચી પણ તારામાં ગુરુને વિનય ને નમ્રતા કર્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ 6 ? વરાહમિહીર કહે, તે શું અમે નકામા સાધુ થયા જો . આચાર્ય પદ ન અપાવેાતે આ દીક્ષા પણ રાખવી નથી. ભદ્રબાહુ સ્વામી કહે, તને સુખ ઉપજે એમ કર. વરાહમિહીરે તે દાઝના બન્યા પવિત્ર ફ્રીક્ષા છેાડી દીધી. અભાગીના હાથમાં રત્ન આવ્યું તે શી રીતે રહે ? :R: ભદ્રંબાહુ ! તું આગળ ચડી ગયો ને મને નીચે રાખ્યા તેા હું પણ હવે તને બતાવી દઉં. શું મારામાં વિદ્યા નથી ! મારા જેટલું જચેાતિનું જ્ઞાન કાનામાં છે એ તે બતાવે. બસ હવે આ જ્યોતિવ વિદ્યાના બળે કરી આ± ગળ વધ્યું તે તને પણ બતાવી દઉં ! આવે વિચાર કરી તે પાટલીપુત્રમાં જ રહેવા લાગ્યા ને પાતાની કીર્તિ ફેલાવવા અનેક જાતના પ્રયત્ન કરવા લાગ્યા. તેણે એક વાત તા એવી ફેલાવી કે નાનપણથી મને સુહૂર્ત જોવાના બહુ શાખ હતા. એક વખત મેં ગામ બહાર જ મુદ્ભુત જોવા માટે કુંડળી બનાવી તેમાં સિહતું ચિત્ર આલેખ્યું. એનુ ગણિત ગણવાની ધુનમાં એ કુંડળી ભૂંસવી ભૂલી ગયા ને ઘેર આવ્યો. રાતના યાદ આવ્યું કે કુંડળી ભૂંસવી ભૂલી ગયા છું એટલે ત્યાં ગયા તાસિંહરાશિને સાથે સ્વામી સિ હુ ત્યાં બેઠા હતા. છતાં સે' હિમ્મત લાવી તેની નીચે હાથ નાંખી કુંડળી બંસી નાંખી. આથી તે ખુબ પ્રસન્ન થયું ને મતે '' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ વરદાન માગવા કહ્યું. મેં કહ્યું કે તમે જે પ્રસન્ન થયા છે તે મને બધું જતિક બતાવે. તે મને પોતાની દિવ્યશક્તિથી જ તિચક્રમાં લઈ ગયા ને બધું બતાવ્યું. હવે એ જ્ઞાનથી કોના પર ઉપકાર કરવાજ હું ફરું છું. “દુનિયા તો મુકતી હે ગુકાનેવાલા ચાહિયે” એ વાત બરાબર છે. વરાહમિહીરની વાત ઘણુયે સાચી માની ને તેને ખુબ માન આપવા લાગ્યા. એમ કરતાં તે નંદરાજાને પુરોહિત થે. પાટલીપુત્રના નંદરાજાઓ ખબ વૈભવશાળી ને પ્રતાપી હતા. એમના પુરોહિતને શેની મણ રહે ! આ રાજાને લાંબે વખતે એક પુત્ર થ એટલે આખા નગરમાં આનંદ ઉત્સવ થા. લેકે અનેક જાતની ભેટ લઈ રાજાને મળવા આવવા લાગ્યા ને પિતાને આનંદ પ્રદર્શિત કરવા લાગ્યા. વરાહમિહીરે આ પુત્રની જન્મપત્રિકા બનાવી ને તેમાં લખ્યું કે પુત્ર સે વર્ષને થશે. રાજાને એથી અત્યંત હર્ષ થો ને વરાહમિહીરને ખુબ ઈનામ આપ્યું. વસહમિહીરને આ વખતે પોતાની દાઝ કાઢવાને લાગ મળે. તેણે રાજાના કાન ભંભેર્યા કે મહારાજ ! આપના કુંવરના જન્મથી રાજી થઈ બંધા મળવા આવી ગયા પણ પેલા જૈનના આચાર્ય ભદ્રબાહુ નથી આવ્યા. તેનું કારણ તે જાણે? રાજા કહે એમ ? આ શકવાબ મંત્રી તેમના ભક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ છે તેમને પૂછીશ. રાજાએ તેા શકડાળ મંત્રીને બાલાવ્યા ને પૂછ્યું કે આ આનંદપ્રસંગે બધા મને મળવા આવ્યા પણ તમારા ગુરુ કેમ નથી આવ્યા ? શકડાળ મંત્રી કહે, એમને પૂછીને કાલે હુ જણાવીશ. તે ભદ્રબાહુ સ્વામીને મળ્યા. ભદ્રબાહુ રવામી તેા મુનિ હતા. તેમને જન્મમરણના શાક કે ઉત્સવ શું ? તે જાણી ગયા કે રાજાના કાન ભંભે રાયા છે. માટે શાસન ઉપર રાજાની અપ્રીતિ ન થાય તેવું કરવું. તેમણે મંત્રીને કહ્યું કે રાજાને એમ કહેજો કે નકામું બે વખત આવવુંજવું શા માટે પડે ! એ પુત્રતા સાતમે દિવસે ખિલાડીના માઢાથી મરણ પામવાને છે. મંત્રીએ જઇને રાજાને વાત કરી. એટલે રાજાએ પુત્રની રક્ષા કરવા ખુબ ચાકી પહેરા મૂકી દીધા ને ગામ આખાની બિલાડીએ પકડીને દૂર મેાકલાવી દીધી. પણ બન્યું એવું કે સાતમા દિવસે ધાવમાતા બારણામાં બેઠી બેઠી પુત્રને ધવરાવતી હતી તેવામાં અકરમાત ખાળકપર લાકડાના આગળીયા ( અર્ગલા ) પડયે તે તે મરણ પામ્યા. બધે શાક શેક થઈ રહ્યા. વરાહમિહીર તે બિચારા મ્હોં સંતાડવા લાગ્યા. તેની જ્યાતિષની બધી શેખી જણાઈ ગઇ. ભદ્રમાહુરવામી રાજાના એ શાક નિવારવા અર્થે રાજમહેલમાં ગયા. ત્યાં રાજાને ધીરજ આપી. પછી રાજાએ પૂછ્યું કે તમે શી રીતે આ ખળકનું આયુષ્ય સાત દિવસનું જાણ્યું ! વળી તમે ખિલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ડીના મોઢાથી મરણ થશે એમ કહ્યું હતું તે તે બરાબર નથી. સૂરિજી કહે તે આગળીયા લાવેા. તે આગળીયા લાવ્યા તે તેનાપર બિલાડીનું માઢું કારેલુ. પછી તે બાલ્યાઃ અમે જે જાણ્યું તે અમારા શાસ્ત્રના આધારે જાણ્યું છે. વરાહમિહીરે જે મુહૂત જોયું તેમાં સમય ખોટા લીધા હતા. આ સાંભળીને વરાહમિહીરને ખુબ ખેદ થયા. તે બધાં જ્યોતિષના પુરતા પાણીમાં બાળી દેવા તૈયાર થયા. ત્યારે સૂરિજીએ કહ્યું કે એ શાસ્ત્ર તેા બધા સાચા છે પણ ગુરુગમ જોઇએ. માટે એમ કરવાથી શું લાભ ! વરામિહીર એ સાંભળી શાંત થયે પણ સૂરિજી પ્રત્યેના દ્વેષ તા નજ ગયા. તે ખરાબ ખરાબ વિચારો કરતા મરણ પામ્યા એટલે મરીને વ્યંતર થયા ને જૈન સંધમાં રાગચાળા ફેલાવવા લાગ્યા. ભદ્રબાહુ સ્વામીએ એ ઉપદ્રવ દૂર કરવા ' ઉવસગ્ગહરં } સૂત્ર બનાવ્યું જેના ખેલવાથી એ ઉપસની કાંઈ અસર થઈ શકી નહિ. આજે પણ એ મહાપ્રભાવવાળું તેાત્ર ગણાય છે. શ્રી ભદ્રબાહુ સ્વામીએ આવી રીતે અનેક ઠેકાણે પાતાની વિદ્વતાથી જૈનધર્મ નુ ગારવ વધાર્યું . : ૩ : શ્રી યશાભદ્રસૂરિજીની પાટે શ્રી સ ંભૂતવિજયજી નામના આચાર્ય હતા. ભદ્રખાતુ સ્વામી તેમના ગુરૂભાઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ થાય. આ બન્ને મહાન આચાર્યો જયારે હિંદભરમાં જૈન શાસનને ડંકા વગાડી રહ્યા હતા ત્યારે પાટલીપુત્રમાં રાજયની મહાન ઉથલપાથલ થઈ રહી હતી. નવમા ન દે ચાણક્ય નામના એક અત્યંત બુદ્ધિશાળી બ્રાહ્મણનું અપમાન કર્યું. તેણે અનેક પ્રપંચ કરી નંદરાજાનો નાશ કર્યો અને ચંદ્રગુપ્તને ગાદીએ બેસાડો. મુરા નામની દાસીને તે પુત્ર હોવાથી તેને વંશ મિાર્ય કહેવાય. ચાણક્ય તેને પ્રધાન થયું. એના બુદ્ધિબળથી અને ચંદ્રગુપ્તના પરાક્રમથી તેમણે આખા હિંદ ઉપર પિતાની આણ ફેરવી. હિંદમાં પરદેશીઓની ચડાઈ પહેલવહેલાં એનાજ વખતમાં થઈ પણ એણે તેમને હાર આપી ઉલટ તેમનોજ કેટલેક મુલક કબજે કર્યો. સમ્રાટ ચંદ્રગુપ્ત ખુબ વૈભવ ને ઠાઠમાઠથી રહેતો હતો. ભદ્રબાહુ વામીએ પિતાની વિદ્વતાથી તેના પર ઘણી સુંદર છાપ પાડી હતી. એક વખત ચંદ્રગુપ્ત જ્યારે ભરનિંદમાં સૂતો હતો ત્યારે તેને સેળ ન આવ્યાં. એ નો અર્થ તેણે ભદ્રબાહુ સ્વામીને પૂ. ભદ્રબાહુ સ્વામીએ પોતાના અગાધ જ્ઞાનથી તે સ્વને અર્થ સમજાઃ રાજન! પહેલા વનમાં તે કલ્પવૃક્ષની ડાળ ભાંગેલી દીઠી એનું ફળ એ છે કે આ પાંચમા આરામાં ઘણા ઓછા માણસે દીક્ષા લેશે, બીજા વનમાં તે સૂર્યાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જોયા તેના અર્થ કેવળજ્ઞાનરૂપી સૂર્યના અસ્ત થયા. ત્રીજી સ્વપ્નમાં ચાળણી જેવા ચંદ્રમા જોયા એનું મૂળ જૈનમતમાં અનેક ભેદ પડશે ને ધમ ચાળણીએ ચળાશે. ચોથા સ્વપ્તમાં ખાર કૂણાવાળા સર્પ યે એનુ ફળ આર ખાર વર્ષના ભયંકર દુકાળા પડશે. પાંચમા સ્વનમાં તે દેવ વિમાન પાછું જતાં જેવું એનુ ફળ એ આવશે કે ચારણ મુનિ તેમજ વિદ્યાધરા આ ભૂમિમાં આવશે નહિ. છઠ્ઠા સ્વપ્નમાં તે ઉકરડામાં કમળ ઉગેલું જોયું તેનુ ફળ એ છે કે નીચ પણ ઉંચ ગણાશે. સાત મા સ્વપ્નમાં ભૂતાનુ ટાળું નાચતુ. જોયું. એનું ફળ એ છે કે મલીન દેવ દેવીઓની માન્યતા વધશે. આઠમા સ્વપ્ને તે આગી જોચા એવુ ફળ જૈન ધર્મોમાં દૃઢ ઘેાડા રહેશે, કુમતા વધારે પ્રકાશમાં આવશે. નવમા સ્વપ્ને સુકુ સાવર જોયું ને તેમાં દક્ષિણ દિશાએ ચાડું પાણી જોયું એનુ ફળ એ છે કે મુનિએ પેાતાને જીવ ભત્રાવવા દક્ષિણુ દિશામાં જશે તે જ્યાં જ્યાં તીર્થંકરાનાં કલ્યાણક હશે ત્યાંથી જૈન ધર્મના વિચ્છેદ્ર થશે. દશમા સ્વપ્નમાં કુતરામાતે સાનાના થાળસાં ખીર ખાતા જોયા એનું ફળ એ આવો કે લક્ષ્મી ઉત્તમ કુળમાંથી નીચુ કુળમાં જશે. અગીઆરમાં સ્વપ્નમાં વાંઢરાને હાથીપર બેઠેલા જોય તેવુ ફળ હવે પછી મિથ્યાત્ત્વી રાજા ધણા થશે. બારમે સ્વને સ્મ્રુદ્ધને માઝા મૂક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જે તે સૂચવે છે કે રાજાએ ન્યાયનીતિ મૂકીને પ્રજાને હેરાન કરશે. ગમે તેવા કરવેરા નાંખી પૈસા પડાવશે તેરમે સર્વને મહારથને વાછરડાં જોડેલાં જોયાં તેનું ફળ એ થશે કે પવિત્ર ભાગવતી દીક્ષાને મેટી ઉમ્મરના માણસે ગ્રહણ કરશે. બાળપણામાં વધારે દીક્ષા લેશે ને તે પણ ભુખે પીડાતા કે દુઃખે સીદાતા. વળી તે ગુરુને વિનય કરે મૂકી પિતપોતાની મતિએ ચાલશે. ચૌદમે સ્વપિને રાજપુત્રને ઉંટ પર ચડેલો છે તેનો અર્થ રાજાઓમાં સંપ નહિ રહે. પિતાના નેહીઓ સાથે વેરઝેર કરશે ને બીજા જોડે પ્રીતિવાળા થશે. પંદરમે રંવને રનના ઢગલામાં માટી મળેલી જોઈ એ સૂચવે છે કે મુનિએ આગમગત વ્યવહારને છેડી દઈ બાહ્ય આચાર પર વધારે ભાર મૂકશે. એમની રહેણી ને કરણી એક નહિ હોય. સોળમે સ્વને બે કાળા હાથીને લડતા જોયા તે જોઈએ ત્યાં વરસાદ નહિ પડે એમ સૂચવે છે. આ સેળ સ્વનને અર્થ સાંભળી રાજા ચંદ્રગુપ્તને ખુબ દુઃખ થયું. તે ઉદાસ છે. કેટલાકના માનવા પ્રમાણે તેણે આ વખતે પિતાના પુત્રને રાજ સેંપી નિવૃત્તિમાર્ગ સ્વિકાર્યો. - ભદ્રબાહુ સ્વામી પણ બાર વર્ષને ભયંકર દુકાળ પડશે એમ જાણી નેપાળ દેશમાં ગયા ને ત્યાં મહાપ્રાણદયાનનો આરંભ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૫ - બાર વર્ષનો ભયંકર દુકાળ પડે છે. અન્ન પાણીના સાંસા પડવા લાગ્યા છે. એટલે સાધુએ દક્ષિણ દિશામાં ચાલ્યા ને સમુદ્રના કિનારે આવેલા ગામડામાંથી આહાર પાણી મેળવવા લાગ્યા. વિદ્યા એવી વસ્તુ છે કે જે તેને ફરી ફરીને ફેરવીએ નહિ તે વિસરી જવાય. આ સાધુઓને પણ તેમજ થયું. તેઓ ઘણા શાસ્ત્ર ભૂલવા લાગ્યા. જ્યારે બાર વર્ષનો દુકાળ પૂરે થશે ત્યારે સાધુઓ પાછા ફર્યા ને પાટલીપુત્રમાં બધે સંધ એકઠે થયો. તે વખતે જેને જ સૂત્રો યાદ હતા તે બધાં એકઠાં કરી લીધાં. એમાં અગિયાર અંગે મળી શક્યાં પણ બારમું દષ્ટિવાદ અંગ બાકી રહ્યું. બધા મુંઝાવા લાગ્યા. તે વખતે નેપાળમાં ગયેલા ભદ્રબાહુ સ્વામી યાદ આવ્યા. તે દષ્ટિવાદ અંગ જાણતા હતા. સંઘે બે મુનિને તેમને બોલાવી લાવવા મોકલ્યા. બને મુનિ લાંબા વિહાર કરી નેપાળ પહોંચ્યા. ત્યાં ભદ્રબાહુ સ્વામી દયાનમાં મસ્ત હતા. જ્યારે તે ધ્યાનમાંથી જાગ્યા ત્યારે સાધુઓએ હાથ જોડી કહ્યું કે હે ભગવન! સંધ આપને પાટલીપુત્ર આવવાને આદેશ (હુકમ ) કરે છે. ભદ્રબાહુ સ્વામી એ સાંભળી બોલ્યા હમણાં મેં મહાપ્રાણધ્યાન શરૂ કરેલ છે તે બાર વર્ષે પૂરું થાય છે માટે હું આવી શકીશ નહિ. આ મહાપ્રાણધ્યાનની સિદ્ધિ થવાથી જરૂરને વખતે એક મુહૂર્ત મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ત્રમાં બધા પૂર્વની સૂવ ને અર્થ સાથે ગણના થઈ શકે છે. સુવિઓ પાશ્ચ આવ્યા. સંધને વાત કરી. સંધે એ સાંભળી બીજા બે સાધુઓને તૈયાર કર્યા તે તેમને જણાવ્યું કે તમારે જઈને ભદ્રબાહુ સ્વામીને પૂછવું કે જે સંધની આજ્ઞા ન માને તેને શી શિક્ષા કરવી ? પછી તે કહે કે “સંધ બહાર ” એટલે તમે કહેજો કે સંઘે તમને એ શિક્ષા ફરમાવી છે. પેલા મુનિઓએ જઈને ભદ્રબાહુ સ્વામીને પૂછ્યું એટલે તેમણે જવાબ આ કે સંધ બહાર. પણ સાથે સાથે જણાવ્યું કે શ્રીમાન સંઘે એમ ન કરતાં મારા પર કૃપા કરવી, અને બુદ્ધિમાન સાધુઓને મારી પાસે ભણવા મોકલવા. હું તેમને હંમેશાં સાત વખત પાઠ આપીશ, સવાર, બપોર ને સાંજ તથા ભિક્ષાવેળાએ તે સાંજના પ્રતિક્રમણ પછી ત્રણ વખત. સાધુઓએ શ્રી ભદ્રબાહુ સ્વામીને સંદેશો સંધને પહોંચાડશે. એટલે સંધે પાંચસો સાધુઓને તૈયાર ક્ય. આ સંધમાં કેશા સ્થાને ત્યાં બાર વર્ષ સુધી પડી રહેનાર ને પાછળથી દીક્ષા લેનાર શહડાળ મંત્રીના પુત્ર શ્રી યૂલિભદ્રજી પણ હતા. - સાધુઓને શ્રી ભદ્રબાહુ મીએ પાઠ આપવા માડયા, પણ બધા સાધુઓને તે બહુ ઓછા લાગ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ فع ધીમે ધીમે તે કંટાળીને પાછા ફર્યા. એકલા સ્ફુલિ ભદ્રંજી રહ્યા. તેઓ આઠ વર્ષમાં આઠ પૂર્વ સારી રીતે ભણ્યા. પછી એક વખત ભદ્રબાહુ સ્વામીએ પૂછ્યું કે સ્થૂલિભદ્ર ! તું નિરાશ થયેલા કેમ જણાય છે ? સ્થૂલિભદ્ર કહે, પ્રભા ! હું નિરાશ તેા નથી થયા પણ મને પાઠ બહુ ઓછા લાગે છે. ભદ્રબાહુ સ્વામી કહે, હવે ધ્યાન પૂરૂ થવાને બહુ વખત નથી. ધ્યાન પૂરૂ થયા પછી તું માગીશ તેટલા પાઠ આપીશ. સ્થૂલિભદ્રજી કહે, ભગવન્ ! હવે મારે કેટલું ભણવાનું બાકી છે ? ભદ્રબાહુ સ્વામી કહે, તું એક બિદું જેટલું ભણ્યા છે ને સાગર જેટલું ખાકી છે. સ્થૂલિભદ્રજીએ પછી કાંઇ પૂછ્યું નહિ. ખુબ ઉત્સાહથી આગળ ભણવા મડયા મહાપ્રાણું ધ્યાન પૂરું થયું, સ્થૂલિભદ્રજીને વધારે પાઠ મળવા લાગ્યા એટલે તે દેશપૂ માં બે વસ્તુ ઓછી રહી ત્યાં સુધી શીખી ગયા. : ૫ : ભબાહુ સ્વામી નેપાળમાંથી પાછા ફર્યા. સાથે થૂલિભદ્રજી પણ પાછા ફર્યાં. આચાર્ય શ્રી સંભૂતવિષયનુ કાળધર્મ પામ્યા હતા. તેથી તે તેમની પાર્ટ આવ્યા હવે તે યુગ પ્રધાન કહેવાયા. તેઓ વિહાર કરતાં કરતાં પાટલીપુત્ર આવ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ - અહીં લિભદ્રની સાતે બહેન સાથ્વી થઈ હતી. તેમણે સમાચાર સાંભળ્યા કે યૂલિભદ્રજી શાસ્ત્રનો અભ્યાસ કરી પાછા ફરે છે. તેથી વંદન કરવાને તેઓ શ્રી ભદ્ર બાહ સ્વામી પાસે આવી. વંદન કરીને તેમણે પૂછયું: ગુરુ મહારાજ ! સ્થૂલિભદ્રજી ક્યાં છે! શ્રી ભદ્રબાહ કહે, પાસેની ગુફામાં જાવ, ત્યાં ધ્યાન ધરતા બેઠા હશે. તેઓ સ્થલિભદ્રને મળવા ગુફા તરફ ચાલી. યૂલિભદ્ર જોયું કે પિતાની બહેને મળવા આવે છે એટલે શીખેલી વિદ્યાને પ્રભાવ બતાવવા સિંહનું રૂપ ધારણ કર્યું. યક્ષા વગેરે આવીને ગુફામાં જુએ તો સિંહ તે આશ્ચર્ય પામી: આ શું? શું કઈ સિંહ સ્થલિભદ્રને ખાઈ ગયે? તેઓએ પાછા આવીને ભદ્રબાહુ સ્વામીને સઘળી હકીકત જણાવી. ભદ્રબાહુ સ્વામીએ પિતાના જ્ઞાનથી જાણ્યું કે સ્થૂલિભદ્ર પિતાની વિદ્યા બતાવી. તેમણે સાધ્વીઓને કહ્યુંઃ ફરીથી તમે જાવ. સ્થલિભદ્ર તમને મળશે. યક્ષા વગેરે પૂરીને ગયા. ત્યારે સ્કૂલિભદ્ર પિતાના મૂળ રૂપમાં બેઠા હતા. અરસપરસ સહુએ શાતા પૂછી. હવે બાકી રહેલે શાસ્ત્રને થેડે ભાગ શીખવા સ્યુલિભદ્રજી ભદ્રબાહુ સ્વામી પાસે ગયા ત્યારે તેમણે કહ્યું તમને હવે શાસ્ત્ર શીખવાડાય નહિ. તેને માટે તમે લાયક નથી. સ્થલિભદ્ર વિચારવા લાગ્યા એ મારો શો અપરાધ થયે હશે ? વિદ્યાના બળથી પિતે સિંહનું રૂપ લીધેલું તે યાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આવ્યું. તેઓ નમી પડયા ને મેલ્યાઃ મારી ભૂલ થઈ. હવે એવી ભૂલ નહિ કરૂં. ભદ્રબાહુ સ્વામી કહે, “ પણ હવે મારાથી તમને અભ્યાસ કરાવાય નહિ.” છેવટે સધે મળીને વિનતિ કરી ત્યારે ભદ્રબાહુ સ્વામીએ બાકીના ભાગ ભણાન્યા. પણ તેના અર્થ શીખવ્યા નહિ. સ્થૂલિભદ્રજી સર્વ શાસ્ત્રના જાણકાર થયા. એમના પછી કહેવાય છે કે ફાઇ બધા શાસ્ત્રના જાણકાર થયા નથી. હવે ભદ્રબાહુ સ્વામીનું મરણ પાસે આવ્યું. તેમની જગા સાચવનાર અત્યંત ખાહાશ ને જ્ઞાની સાધુ જોઇએ. તે થૂલિભદ્ર હતા. તેથી તેમને પાટે બેસાડયા ને પોતે શાંતિથી ધ્યાન ધરતા ધરતા મરણ પામ્યા. ભદ્રબાહુ સ્વામીનું નામ આજે પણ પ્રાતઃસ્મરણીય ગણાય છે. પ્રાતઃકાળમાં ઉડીને ભરહેસર બાહુબળીની સજ્ઝાય ખેલતાં તેમનુ નામ લેવાય છે. પણ્ પમાં વંચાતું અત્યંત પવિત્ર કલ્પસૂત્ર તેએએજ એક સૂત્રમાંથી જુદું પાડીને બનાવ્યું છે. ખીજા પણ તિબ્રૂ વગેરેના ગ્રંથા રચેલા છે. નમસ્કાર હૈા મહાશ્રુત કેવલી ભદ્રંખાડું સ્વામીને. >>>< Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાં લેવા લાયક થુરાનાં ગુફા કરોઃ જગતભરનાં આ અદ્વિતીય ક્રાદિરાના, તથા બૌદ શૈવ અને જેરાના ઇતિહાસ તથા મૂર્તિવિધાનના પૂરપૂરા ખ્યાલ આપતુ સચિત્ર પુસ્તક આજ લેખકનાં હાથે લખાણ બહાર પડયું છે, છ ચિત્રા તથા કલામય પું. પ્રસ્તાવના લેખક શ્રયુત્ નાનાલાલ ચમનલાલૅ મહેતા આઇ. સી. એસ. કિમ્મત આ મા. જરૂર મગાવીને પાંચા સુંદર ચિત્રકામ : કાઇ પણ જાતના ચિત્રકામ માટે અમારી સાથે પત્રવ્યવહાર કા. વ્યાજબી ભાવથી સતીષકારક કામ મળશે. મંદિર પાધાપુરી કાંધ્ધ તથા ચિત્ર 6-2-6 "" ત્રિરંગી ચિત્ર આપ્યું મઢાવી શકાય તેવી. .. જીવર્વિચાર પ્રવેશિકા કુદરત અને ફળાધામમાં વીસ દિવસ સચિત્ર પ્રવાસ સ્ટેજ બધાનું અલગ ૦૬૨-૦ 0-9-8 ૧-૮-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ - બાળ ગ્રં થા વ ળી : પ્રથમ શ્રેણી | બીજી શ્રેણી | ત્રીજી શ્રેણી ૧ બારીખદેવ ૧ અનમાળી ૧ શ્રી ભદ્રબાહુ સ્વામી ૨ નેમ–રાજુલા ૨ ચક્રવતી સનત્કુમાર ૨ શ્રી હેમચંદ્રાચાર્ય ૩ પાર્શ્વનાથ ક ગણધર શ્રી ગૌતમ ૩ શ્રી હરિભદ્રસૂરિ સ્વામી ૪ પ્રભુ મહાવીર ૪ શ્રી સિદ્ધસેન દિવાકર ૪ ભરતબાહુબલિ ૫ વીર ધને ૫ શ્રી બપ્પભટ્ટ સૂરિ ૬ મહાત્મા પ્રહારી ૫ આર્દ્રકુમાર ૬ શ્રી હીરવિજયસૂરિ ૬ મહારાજ શ્રેણિક છ અભયકુમાર ૭ ઉપાધ્યાય શ્રી યશે૮ રાણું ચેહલણા ૭ વીર ભામાશાહ - વિજયજી ૮ મહાસતી સીતા ૮ મહામંત્રી ઉદાયન ૯ ચંદનબાળા ૯ મહાસતી અંજના ૧૦ ઈલાચીકુમાર ૯ દ્રૌપદી ( ૧૦ નળ દમયંતી ૧૧ જસવામી ૧ રાજર્ષિ પ્રસન્નચંદ્ર ૧૧ મૃગાવતી ૧૨ અમરકુમાર ૧૧ મયણરેહા ૧૨ સતી નદયતા ૧૩ શ્રીપાળ ૧૨ ચંદન મલયાગિરિ ૧૩ ધન્ય અહિંસા ૧૪ મહારાજા કમારપાળ ! ૧૩ કાન કઠિયારે | ૧૪ સત્યનો જય ૧૫ પેથડકુમાર - ૧૪ મુનિશ્રી હરિકેશ | ૧૫ અસ્તેયને મહિમા ૧૬ વિમળશાહ ૧૫ કપિલ મુનિ ૧૬ સાચો રાગાર-શીલ ૧૬ સેવામૂર્તિ નંદિણ | ૧૭ સુખની ચાવી યાને ૧૦ વસ્તુપાળ-તેજપાળ સંતોષ ૧૭ શ્રીસ્થૂલિભદ્ર ૧૮ એમ દેદરાણું | ૧૮ જૈન તીર્થોનો પરિચય ૧૮ મહારાજા સપ્રતિ ભા. ૧ લે. ૧૯ જગડુશાહ ૧૯ પ્રભુ મહાવીરના ૧૯ જેનતીર્થોના પરીચય ૨૦ ધર્મ માટે પ્રાણ આ દર શ્રાવક - ભા. ૨ જે. પનાર મહાત્માઓ | ૨૦ રવાધ્યાય વજન સાહિત્યની ડાયરી કરે સેટની કિંમત રૂ. દેઢ તથા વિ. પી. પોસ્ટેજ છ આના. બીજા પુસ્તકો માટે સૂચિપત્ર મંગાવે– ચિત્રકાર ધીરજલાલ ટોકરશી શાહ રાયપુર, હવેલીની પોળ : અમદાવાદ. - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ બાળ ચાવી : : શ્રીજી શ્રેણી www :: ટ્ જગદ્ગુરુ હેમચંદ્રાચાર્ય લેખક : નાગકુમાર મકાતી બી. એ. : સંપાદક : ધીરજલાલ ટોકરશી શાહ :: ખાળગ્રંથાવળી કાર્યાલય, અમદાવાદ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Himanities with les himmatn બાળગ્રંથાવળો ત્રીજી શ્રેણિ ર. જગદ્ગુરુ હેમચંદ્રાચાર્ય લેખક : નાગકુમાર મકાતી પી. એ. : સંપાદક : ધીરજલાલ ટોકરશી શાહ. સર્વ હક્ક સ્વાધીન આવૃત્તિ પહેલી મૂલ્ય સવા આના. spinnindrome, milit સંવત ૧૯૮૭ dissipat medito Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat B www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ક સ કરધીરજલાલ ટોકરશી શાહ ચિત્રકાર, બુકસેલર એન્ડ પીસર, રાયપુર : હવેલીની પોળ, : અ મ વા ? મુદ્રકમૂળચંદભાઇ ત્રીકમલાલ પટેલ સૂર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસ પાનકોર નાકા અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ જગદ્ગુરુ હેમચંદ્રાચાય : ૧ ઃ અહા ! કોણ એવા હશે જેણે કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય નું પવિત્ર નામ નહિ સાંભળ્યું હોય ! એ મહાન ચેાગીરાજ, મહાન્ તત્ત્વજ્ઞ, મહાન્ તેજસ્વી ત્યાગમૂર્તિને વંદન હૈ ! શ્રી હેમચંદ્રાચાર્ય ના જન્મ આજથી લગભગ નવસા વર્ષો પૂર્વે ધંધુકામાં થયા હતા. તેમના પિતાનું નામ ચાચીંગ શેઠ હતુ અને માતાનું નામ પાહિણીદેવી હતું. અને ધર્માંકામાં પ્રીતિવાળાં અને ન્યાયનીતિથી ચાલનારાં હતાં. લક્ષ્મીદેવીની પણ તેમના ઉપર સારી મહેર હતી. હેમચંદ્રાચાર્યનું મૂળ નામ હતું ચાંગદેવ. ચાંગદેવ નાનપણથીજ ખૂબ ચાલાક હતા. તેની ચપળ આંખા, નમણું નાક અને ભવ્ય લલાટ જોઇ સૌ કોઇને લાગતું કે ભવિષ્યમાં એ નામ કાઢશે. એક દિવસ શ્રી દેવચંદ્ર નામના મહાન આચાર્ય ધંધુકે પધાર્યા. તેમનાં દન કરવા શ્રદ્ધાળુ ભકતા આવવા લાગ્યા. ચાંગદેવની માતા પાહિણી પણ પાતાના પુત્રને લઇ ગુરુવંદન માટે ઉપાશ્રયે આવી. આચાર્ય મહારાજ એ વખતે મદિરે ગયા હતા. તેમના આવવાની સા રાહુ જોવા લાગ્યા. તેવામાં આઠ વર્ષના આળક ચાંગદેવ રમતા રમતા ગુરુના આસન ઉપર ચઢી બેઠા, અને પેાતાના અરાખરીઆ મિત્રાને કહેવા લાગ્યા: હું તમારા ગુરુ છું. તમે મને વંદન કરેા. મંદિરમાંથી પાછા ફરેલા આચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ય શ્રીએ ઉપાશ્રયમાં દાખલ થતાં આ શબ્દો સાંભળ્યા. તેમને નવાઇ લાગી કે મારી ગેરહાજરીમાં ત્રીજા ગુરુ વળી કાણ આવ્યા ! અંદર આવીને જુએ તે એક સુંદર બાળક પેાતાના આસન ઉપર બેઠેલા છે. તેની આકૃતિ સન્ય છે. લક્ષણૢા ઘણાં ઊંચાં છે. તે વિચારવા લાગ્યા કે જો આ બાળક ક્ષત્રિય કુળના હશે તા જરૂર ચક્રવતી રાજા થશે, જો વાણીઆ બ્રાહ્મણના કુળનેા હશે તેા ચકવતી રાજાને પણ આજ્ઞામાં રાખે તેવા મહા પ્રધાન થશે, અને જો એ સાધુ થશે તેા મહાન પ્રભાવક થઈ જગતનું કલ્યાણ કરશે. ' બીજે દિવસે કેટલાક વેપારીઓને લઇ દેવચંદ્રસૂરિ ચાંગદેવને ઘેર ગયા. તેના પિતા ચાચીંગ શેઠે તે એ વખતે પરગામ ગયેલા હતા. પણ તેની માતા પાહિણી ઘેર હતી. તે ઘણીજ વિવેકી અને વિચક્ષણ હતી. ગુરુ મહારાજને પાતાને ત્યાં પધારેલા જાણી તેને ખૂબ આનંદ થયા. સવના ચાગ્ય આદર સત્કાર કરી તેણે આસન આપ્યુ. પછી એ હાથ જોડી તે કહેવા લાગી: અહા ! આજે મારે સાનાના સુરજ ઉગ્યા કે ગુરુદેવનાં મુજ રંકને ઘેર પગલાં થયાં. મુજ ગરીમની ઝુંપડી આજે પાવન થઈ. ગુરુજી, કહા કહા શી આજ્ઞા છે? આચાર્ય મેલ્યા: દેવી ! અમે ત્યાગીઓએ તા ભિક્ષાના અંચળ! એઢેલા છે. આજે તમારી પાસેથી એક અનેાખી વસ્તુની ભિક્ષા માગવા આવ્યા છીએ. કહેા ભિક્ષા આપશે કે ભિક્ષુકને ખાલી હાથે પાછા કાઢશે। ? પાહિણી મેલી: અહા ! ધન્ય દિવસ ! ધન્ય ઘડી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવ! આ સર્વ આપનું જ છે. જે ચીજની જરૂર હોય તેને માટે આજ્ઞા ફરમાવે. આચાર્ય કહે, દેવી! અમારે નથી જોઈતું ધનધાન્ય કે નથી જોઇતે પૈસે ટકે. અમારે જોઈએ છે તમારું પુત્રરત્ન-તમારે વહાલે ચાંગે. ભવિષ્યમાં એ મહાન આચાર્ય થઈ જૈનશાસનને ઉદ્યોત કરશે. કહો, સમાજના ઉદ્ધાર અર્થે, માનવજીના કલ્યાણ અર્થે તમારા બુદ્ધિમાન પુત્રનું દાન કરી શકશે? નવીન તરેહની ભિક્ષાની માગણથી પાહિણું જરા વિસ્મય તે પામી પણ વિચારવા લાગી કે સમસ્ત સંઘ મારે આંગણે પધારી મારા પુત્રની માગ કરે છે તે પાછી કેમ ઠેલાય? તેણે કહ્યું: ગુરુદેવ ! વિશ્વના ભલા માટે પુત્રનું દાન કરવામાં મને હરક્ત નથી. પણ એના પિતા બહારગામ ગયેલ છે તેમને આવવા દે. આચાર્યશ્રીની સાથે આવેલા વેપારીઓ બોલ્યા: પાહિણી દેવી! તમારા પતિને અમે મનાવી લઈશું. તેમની રજા સિવાય આચાર્યશ્રી ચાંગદેવને દીક્ષા નહિ આપે એ ખાત્રી રાખજે. પણ તમે રાજીખુશીથી ગુરુએ માગેલી ભિક્ષા આપો. ધનભાગ્ય છે તમારાં કે આવું પુત્રરત્ન તમારી કુખે પાકયું છે. આ સાંભળી પાહિણીએ ચાંગદેવને ગુરુચરણે ધયે. પુત્રથી છુટા પડતાં તેને ઘણું લાગી આવ્યું. તેની આંખમાં અશ્ર ઉભરાવા લાગ્યાં. ખરેખર પુત્રથી વિખુટા પડતાં લાગણી કોને ન થાય? પણ સમાજકલ્યાણની ભાવનાથી પ્રેરાઈ પાહિણીએ સર્વ દુઃખ અંતરમાં સમાવી દીધું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ગુરુએ બાળકને પૂછયું: તું મારો શિષ્ય થઈશ? હા હા. હું થઈશ” ચાંગદેવે હસતાં હસતાં જવાબ આપે. કેટલાક દિવસ પછી ગુરુએ ચાંગદેવને લઈ વિહાર કર્યો ને ખંભાત ગયા. ત્યાં ઉદયન મંત્રીને ઘેર તેના બાળકોની સાથે ચાંગદેવને રાખે. ત્યાં તેનું સારી રીતે લાલન પાલન થવા લાગ્યું. : ૨ : ચાચીંગ શેઠ ઘેર આવ્યા ત્યારે તેમને ખબર પડી કે સ્ત્રીએ પિતાના પુત્રનું દાન કરી દીધું છે. આથી તેને ખૂબ ક્રોધ ચડશે. તે પોતાની સ્ત્રી ઉપર ખીજાયે. તેણે પ્રતિજ્ઞા કરી કે ચાંગાનું મુખ ન દેખું ત્યાં સુધી મારે અન્નજળનો ત્યાગ છે. આવી પ્રતિજ્ઞા કરી તે ખંભાત પહોંચે. ગુરુના ઉપાશ્રયે તે ક્રોધભર્યો આવ્યો. જેવા તેવા નમસ્કાર કરી તે બેભે આચાર્ય મહારાજ ! મારે ચાળો કયાં છે? આચાર્ય મહારાજ સમયના જાણ હતા. એ સમજી ગયા કે ચાચીંગ શેઠ પુત્રપ્રેમથી છેડા છે એટલે તેમણે કહ્યું: ઉદયન મંત્રી! ચાચીંગશેઠને ચાંગદેવ સુપ્રત કરે. ઉદયન મંત્રી ચાચીંગને લઈ પિતાને ઘેર આવ્યા ને ભારે આગતાસ્વાગતા કરી. ચાંગદેવને ચાચીંગના ખોળામાં બેસાડો. પુત્રનું મેટું જોઈ પિતાની આંખમાં આનંદનાં આંસુ આવ્યાં ને એકદમ છાતી સરસો ચાંપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ વ્હાલથી માથે હાથ ફેરવવા લાગ્યા. ચાંગા પણ પિતાને જોઈ રાજી થયેા. ભાજનના સમય થતાં ઉદ્દયન મંત્રીએ ચાચીંગ શેઠને બહુ ભાવપૂર્વક જમાડયા. પાનસેાપારી ખાતાં ખાતાં ઉદયને વાત છેડી: શેઠજી! આપ તે અહુ ભાગ્યશાળી છે. કે આપને ત્યાં આવા ઉત્તમ પુત્રરત્નના જન્મ થયેા છે. • આહ ! તેથીજ મારા પુત્રને ઉઠાવી લાવ્યા છે ખરૂંને ?’ ચાચીંગ શેઠે કટાક્ષમાં કહ્યુ. અરે શેઠજી એવું શું ખેલે છે!! આપનાં પત્નીએ સ્વહસ્તે ચાંગાનું દાન કર્યું છે. તમારે આપેલું દાન પાછું લેવું હોય તેા તમે જાણા. શાસ્ત્રમાં તા કહ્યું છે કે કન્યા એક વખત અપાય, સત્પુરૂષનું વચન એક વખત અપાય અને દાન પણુ એક વખત અપાય. વળી તમારા ચાંગા તે આખા સમાજના ઉદ્ધાર કરશે. હજારો મનુષ્ય તેના ચરણમાં મસ્તક નમાવશે. ગુરુદેવ કહે છે કે તેનું ભાગ્ય જખરૂં છે.' આ શબ્દો સાંભળી ધીમે ધીમે ચાચીંગ શેઠ પીગળવા લાગ્યા. તેમના ક્રોધ નરમ પડયા. તેમના ઉભરા શમવા લાગ્યા. તેમણે વિચાર કર્યો કે આપેલા પુત્ર પા લેવા હવે કાઈ રીતે ચેગ્ય નથી. ભલે તે દીક્ષા લઈ જૈનશાસનનું નામ ઉજ્જવળ કરે. આમ વિચારી ગુરુપાસે જઈ તેમણે સ્વહસ્તે પુત્ર અર્પણ કર્યો. ખાદ ગુરુએ તેને ધામધૂમપૂર્ણાંક દીક્ષા આપી પંચ મહાવ્રત ઉચ્ચરાવ્યાં અને સામચદ્ર નામ પાડયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ મહાબુદ્ધિશાળી હાવાથી ઘેાડા વખતમાં સામચંદ્રમુનિ સઘળા શાસ્ત્રોમાં પ્રવિણ થયા. છએ દનના તેમણે અભ્યાસ કર્યા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં તેમણે ઘણી નિપુણતા મેળવી. કાવ્ય, નાટક, કલા, તર્ક, ન્યાય ન્યાકરણ વગેરે અનેક વિષયામાં તેઓ પારંગત થયા. ઘેાડા વખત પછી ગુરુએ તેમની સર્વરીતે લાયકાત જોઈ આચાય પદવી આપી ને હેમચંદ્રસૂરિ નામ પાડયું. : 3: ઘેાડાજ વખતમાં આ તેજસ્વી યુવાન આચાય ની કીર્તિ ચારેગમ ફેલાવા લાગી. તેમના અદ્ભુત જ્ઞાનની ઠેરઠેર પ્રશંસા થવા લાગી. એક વખત હેમચંદ્રાચાય પાટણના અજારમાંથી પસાર થતા હતા. તેજ વખતે ગુજરાતનરેશ સિદ્ધરાજ જયસિંહ પણ ત્યાંથી જતા હતા. હેમચંદ્રાચાર્ય ની અદ્ભુત કાન્તિમય મૂર્તિ જોઈ તેને આશ્ચર્ય થયુ` કે અષા આ પ્રભાવશાળી યુવાન સાધુ કાણુ હશે? તેણે પોતાના હાથી ઉભા રખાવ્યેા. હાથીને એકદમ રોકી ઉભા રહેલા રાજાને જોઈ હેમચંદ્રાચાર્ય મધુર અવાજે મેલ્યા કે સિદ્ધરાજ નરેશ! આ ગજેન્દ્રને તું આગળ ક્રિશાએના હસ્તીઓ ભલે ત્રાસ પામી ચાલ્યા જાય. તેઓની હવે કાંઇ પણ જરૂર નથી. કારણ કે ખરેખર આ પૃથ્વીને ધારણ કરનાર હવે તુજ છે. ચલાવ. ખરાખર સમયને ચેાગ્ય ભાષણ સાંભળી સિદ્ધરાજ આશ્ચર્ય પામ્યા ને આચાર્યશ્રીની વિદ્વતા માટે તેને માન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ થયું. તે વંદન કરી બેલ્ય: પ્રત્યે ! આપ હંમેશાં રાજઆ સભામાં પધારી આપના દર્શનનો લાભ આપી મને કૃતાર્થ કરે. વર્તમાન જગ, રાજન ! ” આશ્ચાર્યશ્રીએ જવાબ આપે ને આગળ ચાલ્યા. - શ્રી હેમચંદ્રાચાર્ય જૈનશાસનને ઉદ્ધાર કરવાની મહાભાવના સેવી રહ્યા હતા. આ ભાવના રાખવી સહેલ છે પણ તેને અમલ કરવો ઘણેજ મુશ્કેલ છે. કેવી રીતે એ કાર્ય કરવું તે અતુલ બુદ્ધિશાળી આ મહાપુરૂષને માટે અઘરું ન હતું. સિદ્ધરાજના મેળાપને લાભ લઈ તેના મનમાં જૈન ધર્મ વિષે ગૌરવ ઉત્પન્ન કરવું તેમને જરૂરી લાગ્યું ને તેથી તેની સભામાં જઈ અદ્ભુત કુશળતાથી ઉપદેશ આપવા લાગ્યા. અન્ય વિદ્વાનો એમની આ ઉપદેશ આપવાની છટાથી તથા વિદ્વતાથી મહેમાં આંગળી નાંખવા લાગ્યા. સિદ્ધરાજ તેમના આ સહવાસથી ખૂબ રાજી થયે ને તેમને પોતાના ગુરુ ગણવા લાગ્યો. : ૪ : હેમચંદ્રાચાર્ય મહાન ઉપદેશક ને વિદ્વાન હતા એટલું જ નહિ પણ સમવાદી પણ હતા. ભલભલા વાદીઓ તેમની પાસે હાર ખાઈ ગયા હતા. એક વખત રાજસભા ભરીને સિદ્ધરાજ બેઠા છે. એક બાજુ હેમચંદ્રાચાર્ય પોતાના શિષ્યો સાથે આસનપર બેઠા છે. બીજી બાજુ મેટા મોટા પંડિતે બેઠા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તેવામાં કુમુદચંદ્ર નામે એક વૃદ્ધ દિગ ંબર આચાર્ય વાદ કરવા આવ્યા. રાજાએ કુમુદચંદ્રને માન આપી ડેમચંદ્રાચાર્ય સાથે વાદ કરવા જણાવ્યું. કુમુદચંદ્રની ઉમર માટી હતી અને હેમચંદ્રાચાર્ય તે જુવાન હતા. એટલે કુમુદચ'દ્ર તેમની મશ્કરી કરવા એલ્યે: શીતં તાં એટલે કે તે છાશ પીધી છે ?-તારૂં મોઢું છાશ પીધા જેવું થઈ ગયું છે. આમ ખેલી તે હસવા લાગ્યા. પણ પીત ના બીજો અર્થ પીછું થાય છે. એટલે પોતે સજ્જના અ પીળી છાશ પણ થાય છે. હેમચ’દ્રાચાર્ય તે અથ કરીને આલ્યા કે હું બુઢ્ઢા ! છાસ તા ધાળી હૈાય-પીળી ન હાય. પીળની તા હલદર હૈાય. આ સાંભળીને આખી સભા ખડખડાટ હસી પડી. કુમુદ્નચંદ્ર ખીસિયાણા પડી ગયે. એટલે તે એલ્યે કે હેમચંદ્ર તે બાળક છે. એ બાળક સાથે હું વૃદ્ધ શું મેલું? આ વચન સાંભળી હેમચંદ્રાચાર્ય મેલ્યા કે હું મોટા છું ને કુમુદચંદ્ર આળક છે; કારણ કે એ હજી સુધી કેડે કંદારા અને ધાતીયું પહેરવાનું શીખ્યા નથી તે નાગા ક્રૂ છે. કુમુદચંદ્ર દીગમર મતના હાઈ શરીરે નગ્ન રહેતા હતા. તેને હેમચંદ્રાચાર્યે કરી બનાવ્યેા અને સભા વચ્ચે તે ચાટ પડયા. પછી કુમુદચંદ્ર વાદમાં હારીને દક્ષિણમાં નાસી ગયા. હેમચંદ્રાચાર્ય ની વાહવાહ થઈ. દિવસે દિવસે હેમચંદ્રાચાર્યની કીતિ વધવા લાગી. સિદ્ધરાજ પણ ખીજા પડિતાના કરતાં તેમના ઉપર વધારે ભાવ રાખવા લાગ્યા. આથી રાજસભાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પંડિતે તેમની ઇતરાજી કરવા લાગ્યા. તેઓ હેમચંદ્રાચાર્યની વિરૂદ્ધ રાજાના કાન ભંભેરવા લાગ્યા. એક વખત સિદ્ધરાજ ધારાનગરીના રાજા યશોવર્માને હરાવીને પાછો ફર્યો. તે વખતે પંડિતે વગેરે તેને આશિર્વાદ આપવા આવ્યા. હેમચંદ્રાચાર્યે પણ એક કાવ્ય બાલી તેને આશિષ આપી. આ કાવ્યની ચાતુરીથી ચમત્કાર પામી રાજાએ તેમની ઘણી પ્રશંસા કરી. આ સહન ન થઈ શકવાથી કેટલાક ઈર્ષ્યા ખોર બ્રાહ્મણે બેલ્યા કે અમારાં વ્યાકરણ આદિ શાસ્ત્ર ભણ્યા ત્યારે હેમચંદ્રાચાર્ય વિદ્વાન થયા, અને આવાં સુંદર કાવ્ય બનાવતાં શીખ્યા. તેમાં તેઓએ શી ધાડ મારી કે તેમની આટલી બધી પ્રશંસા કરે છે? રાજાએ આચાર્યની સામે જોયું. આચાર્ય બોલ્યા કે પૂર્વે શ્રી તીર્થકર મહારાજે બાલ્યાવસ્થામાં ઈન્દ્રની આગળ કહેલું વ્યાકરણ જે જેનેંદ્ર વ્યાકરણ કહેવાય છે તે હું ભણેલે છું. અરે એતો બધાં ગપ્પાં છે ગપ્પાં. આધુનિક કાળે તમારે કોઈ વૈયાકરણ થયે હોય તે બતાવે.'ઈર્ષોથી બળી રહેલા બ્રાહ્મણે બાલ્યા. જે મહારાજા સિદ્ધરાજ સહાય કરે તે છેડાજ વખતમાં પંચાંગી નવીન વ્યાકરણ હું બનાવું.” આચાર્ય. શ્રીએ દઢતાથી ઉત્તર આપે. સિદ્ધરાજે કહ્યું: ગુરુદેવ! આપ નવીન વ્યાકરણ બનાવો. આપને જે મદદ જોઈશે તે હું આપીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ર તે દિવસથી આચાર્ય શ્રીએ નવીન વ્યાકરણ લખવું શરૂ કર્યું. કૂક્ત ખાર મહિનામાં સવા લાખ શ્વાકનું પંચાંગી વ્યાકરણ તેમણે રચ્યું. સિદ્ધરાજના નામમાંથી સિદ્ શબ્દ લીધે। અને હેમચંદ્રના નામમાંથી હંસ શબ્દ લઇ ગ્રંથનું નામ સિદ્ધહેમ આપ્યુ. આચાર્ય શ્રીની આવી અગાધ શક્તિથી સિદ્ધરાજ તાજુમ થઈ ગયા. બધા પડિતા પણ વિસ્મય પામ્યા. સિદ્ધરાજે આ ગ્રંથને હાથી પર પધરાવી આચાર્ય શ્રોના સ્થાનકેથી બહુ માનપૂર્વક પેાતાની પુસ્તકશાળામાં આણ્યું અને હુકમ કર્યો કે આજથી સર્વ વિદ્યાલયેામાં આજ વ્યાકરણ સર્વેએ ભણવું. આ વ્યાકરણ એટલું બધુ સરસ છે કે અત્યારે પણ તે અન્ય વ્યાકરણા કરતાં શ્રેષ્ઠ ગણાય છે. આ ગ્રન્થથી હેમચંદ્રાચાર્ય ની ધ્રુતાના યશકા દશે દિશામાં વાગવા લાગ્યા. ઃ પ : મહારાજા સિદ્ધરાજને એક દિવસ વિચાર થયા કે અહા ! મારૂં મસ્તક ધાળુ થયું છે, વૃદ્ધાવસ્થા આવવાનાં ચિન્હા જણાવા લાગ્યાં છે, છતાં મારે એક પણ પુત્ર નથી. મારા મરણ પછી મારા રાજ્યની શી વ્યવસ્થા થશે ! તેના કાણુ ભાક્તા થશે ! શું મારું કુળ નિર્દેશ જશે અને આ રાજ્યના સ્વામી કોઇ અન્ય થશે! આમ વિચાર કરતા કરતા તે ઘણા શાકમાં ડૂમી ગયા. થાડા દિવસ બાદ તેણે હેમચંદ્રાચાર્ય ને પૂછ્યું : ગુરુદેવ ! મારે ત્યાં રત્ન, સુવર્ણ, હાથી, ઘેાડા વગેરે સર્વ સોંપત્તિએ રહેલી છે. પરંતુ આ સર્વના ઉપભેાગ કરનાર એક પુત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ નથી. કૃપા કરીને કહે કે મને પુત્ર થશે કે નહિ. - આચાર્યશ્રીએ સિદ્ધરાજની ગ્રહદશા વગેરે જોઈ જવાબ આપે કે રાજન્ ! તારા નસીબમાં પુત્ર સુખ હોય તેમ જણાતું નથી. ભગવન! તે કૃપા કરીને જણાવશે કે મારા પછી રાજ્યનો સ્વામી કેરું થશે?” રાજન ! દધિસ્થલિના રાજા ત્રિભુવનપાલને પુત્ર કુમારપાળ.” આચાર્યશ્રીના મુખેથી આવું ભવિષ્ય સાંભળી સિદ્ધરાજ ઘણે દુઃખી થયે. તે વિચારવા લાગે કે કુમારપાળ તે હલકા કુળને છે. માટે એ રાજગાદી પર નજ આવા જોઈએ. આથી તેને મારી નાંખવા માટે પિતાના માણસને આજ્ઞા કરી. સિદ્ધરાજના આ ઘાતકી વિચારની ખબર પડતાં કુમારપાળ દધિસ્થાલથી નાસી ગયે. દેશાંતરમાં ભૂખતરસ વેઠતે વેષ બદલીને તે ભટકવા લાગ્યો. કેટલાક વખત આમ રખડયા પછી પાટણના રાજતંત્રની હકીક્ત જાણવા તે ગુપ્ત રીતે પાટણમાં આવ્યું. તાપસને વેશ ધારણ કરી એક મઠમાં અન્ય તાપસની જોડે રહેવા લાગે. - થોડા દિવસ પછી સિદ્ધરાજના પિતૃશ્રાદ્ધને દિવસ આવ્યો. તેણે સઘળા તાપને જમવા નોતર્યા. કુમારપાળ પણ તાપસ વેશે જમવા આવ્યું. સિદ્ધરાજ પિતાના હાથે સર્વ તપસ્વીઓના પગ ધોવા લાગ્યો. અનુક્રમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કુમારપાળની પાસે આવતાં તેના કમળ જેવા કામળ પગે રાજચિન્હ જોવામાં આવ્યું.કંઈક વ્હેમ પડતાં સિદ્ધરાજે કુમારપાળના મ્હાં સામે જોયુ, તેના વ્હેમ દૃઢ થવા લાગ્યા. આ કુમારપાળ તા ન હોય એવા સ`પવિ૫ તેના મનમાં ઉઠયેા. તે તેના સામું તાકી રહ્યો. કુમારપાળને લાગ્યુ કે સિદ્ધરાજ મને આળખી ગયા છે. હવે વધુ વખત અહીં બેસી રહેવામાં માલ નથી. તેમ કરવા જતાં કદાચ શત્રુના હાથમાં સપડાઇ જવાય. એટલે તે સેાજન પડતું મૂકી એક કુદકા મારી મૂઠીઓ વાળી નાઠા. સિદ્ધરાજને ખાત્રી થઈ કે નક્કી આ કુમારપાળ છે. તેણે રાજસેવકાને પાછળ દોડાવ્યા. પણ કુમારપાળ જીવ લઈને ભાગ્યા. રાજસેવકાને થાપ આપીને એક કુંભારના ઘરમાં સંતાઈ ગયા અને ખીજે દિવસે ગુપ્ત રીતે પાટણ છેડી નાસી ગયેા. ત્યાંથી નાસતા નાસતો તે ખંભાત પહોંચ્યા. આ બાજુ હેમચંદ્રાચાર્ય પણુ વિહાર કરતા પાટણથી ખંભાત આવ્યા હતા. કુમારપાળ પાસે ખરચી ખુટવાથી તે ઉદ્દયન મંત્રીને ઘેર ગયા. ત્યાંથી સમાચાર મળ્યા કે ઉદયન તા આચાર્ય પાસે પાષધશાળાએ ગયા છે. કુમારપાળ ત્યાં ગયા. આચાય શ્રીએ તેને જોઈ કહ્યુ કે પધારા ગુજરેશ્વર કુમારપાળ. ઉડ્ડયનને વિચાર થયે કે ગુજરેશ્વર તા સિદ્ધરાજ છે અને આ રખડતા માણુસને આચાર્ય શ્રીએ ગુજરેશ્વર કેમ કહ્યો હશે. તેને ગુંચવાડામાં પડેલા જોઇ આચાર્ય ઓલ્યા કે મંત્રીશ્વર આ કુમારપાળ ભવિષ્યના ગુજરેશ્વર છે અને તેઓ ચક્રવર્તી રાજા થવાના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૫ કુમારપાળે કહ્યું: ભગવન્ ! હું તા રસ્તાના રઝળતો ભીખારી અને રિદ્ધી છું. માશ જેવાને ચક્રવતી પણું મળે એ માન્યામાં નથી આવતું. હેમચંદ્રાચાર્ય. એલ્યાઃ કુમારપાળ ! તું જરૂર ચક્રવતી થવાના છું. સંવત ૧૧૯૯ ના કાર્તિક વદ ૨ ને રવિવાર હસ્ત નક્ષત્રે તને પટ્ટાભિષેક થશે. જો તેમ ન થાય તો હું પ્રતિજ્ઞા કરૂં છું કે મારે આજન્મ પર્યંત કદિ નિમિત્ત ( જ્યાતિષ ) જોવું નહિ. આચાર્યશ્રીની નિશ્ચયાત્મક વાણી સાંભળી કુમારપાળે પણ પ્રતિજ્ઞા કરી કે જો આપની વાણી સાચી પડે, તો આપજ રાજા અને હું તો આપની ચરણરજને સેવક થઈશ. આચાર્ય મેલ્યા કે વત્સ ! અમને ત્યાગીઓને રાજ્યની ઈચ્છા ન હોય. અમે તેા ધર્મ ધ્વજા ફરકાવવાની ભાવના રાખીએ છીએ. તમે કૃતઘ્ન થઈ તમારી પ્રતિજ્ઞા વિસરી ન જતાં. જિનશાસનના નિરંતર પરમ ભક્ત થજો, ગુરુદેવ ! આપની આજ્ઞા શિરે ચડાવું છું, આમ કહી કુમારપાળ ઉડ્ડયનમંત્રીને ઘેર ગયા. ત્યાં તેના ખૂબ સત્કાર કરવામાં આવ્યેા. મત્રીએ તેને આગ્રહ કરીને ચાડા દિવસ પેાતાને ઘેર રાખ્યા. આ ખાજુ સિદ્ધરાજના ગુપ્તચરાને ખખર મળી કે કુમારપાળ ખંભાતમાં છે. આ વાત સાંભળતાં સિદ્ધરાજે તેને પકડવા કેટલાક સુભટા મેાકલ્યા. તેઓ ખંભાતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ક્રોધથી ધન વીર પુસ્તકના આ ભયરામાં તેને આવી નગરની અંદર ચારે બાજુ તેની શોધ કરવા લાગ્યા. કુમારપાળને ખબર પડતાં તે મંત્રીના મકાનમાંથી નીકળી હેમચંદ્રસૂરિના ઉપાશ્રયે આવ્યો અને બોલ્યા કે પ્રો! સિદ્ધરાજના સુભટે મને પકડવા આવ્યા છે. આપ મારું રક્ષણ કરે. આચાર્યશ્રીએ ઉપાશ્રયમાં એક ભેંયરામાં તેને ઉતાર્યો અને તેનું દ્વાર પુસ્તકના ઢગલાવડે ઢાંકી દીધું. કધથી ધમધમતા રાજાના સુભટે આવી સૂરિજીને પૂછવા લાગ્યા કે તમારા મઠની અંદર કુમારપાળ છે એવી અમને ખબર મળી છે માટે તે અમને સેંપી દે. આચાર્ય બાલ્યા કે આ મકાન રહ્યું. કુમારપાળ જડે તે લઈ જાવ. - સુભટેએ ખુણે ખેંચરે તપાસ કરી પણ કુમારપાળનું ઠેકાણું જડયું નહિ. તેઓ શોધતા શોધતા ભેંયરા આગળ આવી પહોંચ્યા. પણ ત્યાં પુસ્તકો અને તાડપત્રને માટે ઢગલે જેમાં તેઓ પાછા વળી ગયા. સુભટના ગયા પછી કુમારપાળને બહાર કાઢવામાં આવ્યું. તે બે કે પ્રભે! આપે મને જીવિતદાન આપ્યું છે. હું આપને અત્યંત આણું . મેં આપને રાજ્ય આપવા કબુલ કર્યું છે. હાલમાં મારું જીવિત પણ આપને અર્પણ વત્સ! રાજ્ય અને જીવિત અમારે શા કામના છે? રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થયા પછી કૃતની ન નિવડતે એટલે બસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ગુરુની નિસ્પૃહતા જોઈ કુમારપાળના મુખમાંથી શબ્દ નીકળી પડ્યા કે અહો ! ધન્ય છે આ મહાપુરૂષની નિર્લોભતાને કે જેઓ રાજ્યલક્ષ્મીને પણ તૃણ સમાન ગણું નિરંતર પરોપકાર કરવા માટે જ જીવે છે. બાદ ગુરુના ગુણેની વારંવાર સ્તુતિ કરી, તેમની રજા લઈ કુમારપાળ ખંભાતથી નીકળી માળવા તરફ ગયે. ત્યાં તેને ખબર મળી કે સિદ્ધરાજનું પાટણમાં અવસાન થયું છે. તરત જ તે ત્યાંથી નીકળી પાટણ આવ્યા. પિતાના બનેવી કૃષ્ણદેવની મદદથી રાજ્ય મેળવી ગાદીએ બેઠે. પોતાના પર કરેલા ઉપકાર બદલ ઉદયન મંત્રીને તેણે પિતાનો વડા પ્રધાન બનાવ્યા. બીજા પણ ઉપકારીઓને યાદ કરી યોગ્ય બદલે આ ને શ્રી હેમચંદ્રાચાર્યને પિતાના ગુરુ તરીકે સ્વીકાયો. શ્રી હેમચંદ્રાચાર્યની મહાભાવના સફળ થવાને સુગ આવી પહોંચે. એક દિવસ કુમારપાળ વિચારવા લાગ્યો કે ગુરુના અનંત ઉપકારોને બદલ કેમ વાળ? આ રાજ્યલક્ષ્મી તે શું પણ મારા ઘરનું ભોજન સરખું તેઓ લેતા નથી. તે હવે કેમ કરવું? તેમની વિદ્વતા અને તેમના જ્ઞાનને વિચાર કરતાં તેને લાગ્યું કે ખરેખર આ કલિકાલમાં તેમના જે જ્ઞાની કોઈ છેજ નહિ. તે મારે એક ખાસ દરબાર ભરી તેમને “કલિકાલ સર્વજ્ઞ”નું બિરૂદ આપવું. તરત તેણે દરબાર ભરવા તૈયારી કરી. મોટા મેટા રાજપુરૂષને અને શેઠ શાહુકારેને આમંત્રણ પાઠવ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ચતુર્વિધ સંઘને આમંત્રણ આપ્યુ. સામાને અને અન્ય રાજવીઓને પણ નાતો. શુભ મુહુતૅ આચાર્ય શ્રી શિષ્યા સાથે દરખારમાં પધાર્યા. સર્વેએ ઉભા થઈ વંદન કર્યું. વિવિધ પ્રકારનાં વાત્રા વાગવા લાગ્યાં. કુમારપાળે ઉભા થઈ જણાવ્યું કે ભગવાન હેમચંદ્રાચાર્યની બરાબરી કરે તેવા આ જમાનામાં કાઇ નથી. તેમના અનેક ઉપકારા માટે જગત તેમનું ઋણી છે. તેઓ યુગષ્ટા છે. તેઓ આ કળીયુગમાં જ્ઞાનના સાગર છે. તેથી આપ સર્વોની સમક્ષ ગુરુદેવને • કલિકાલ સર્વજ્ઞ 'નું બિરૂદ અપાયેલું હું જાહેર કરૂં છું. સભામાંથી એક વિદ્વાન બ્રાહ્મણુ પ ંડિતે ઉભા થઈ જણાવ્યું કે ભગવાન હેમચંદ્રાચાર્યના જેટલી વિદ્વતા, તેમના જેટલું તપેાબળ અને તીક્ષ્ણ બુદ્ધિ હજી કોઈનામાં જોવામાં આવી નથી. ‘ કલિકાલ સર્વજ્ઞના બિરૂદને તે સર્વ રીતે ચાગ્ય છે. હું તેમને અભિનંદન આપું છું. આ વખતે ભગવાન હેમચંદ્રાચાર્યના સુંદર મુખ ઉપર તેજોમંડળ ઉભરાયું હાય તેમ જણાવા લાગ્યું. તેમાંથી એક અદ્ભુત ચૈાતિ પ્રગટી વાતાવરણને પ્રકાશથી ભરી દેવા લાગી. તેઓ ધીર ને ગંભીર વાણીથી મેલ્યા: રાજન્ ! મને આપેલા ખિદને હું લાયક થા એમ ઈચ્છુ છું. ભગવાન મહાવીરે સેવા અને અહિંસા ધર્મના જે પરમ સ ંદેશ જગતને પાઠવ્યા છે તે પ્રમાણે સર્વજીવા વતા થાય એ મારી ભાવના છે. હૅરેક મનુષ્ય એ માર્ગ ગ્રહણ કરે અને શાસનના વિજય કરે. જગત કલ્યાણના એ જ મહા માર્ગ છે. શુભં ભવતુ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આચાર્યશ્રીની મધુર વાણી સાંભળીને શ્રોતાઓ એક જાતના આનંદ અનુભવવા લાગ્યા. તેમના હૃદયમાં સેવા અને અહિંસાના પડઘા પડવા લાગ્યા. સભામાંથી એક પ્રચર્ડ ઘાષ ઉઠચેા. ભગવાન મહાવીરની જય ! કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચન્દ્રાચાર્ય ની જય! " હવે કુમારપાળ હેમચંદ્રાચાર્ય ના પાકા ભકત થયા છે. ગુરુના એક એક શબ્દ અમૃત સમાન ગણી તે ઝીલી લે છે. • જેવા રાજા તેવી પ્રજા ' એ હિસાબે તેની રૈયતના પશુ માટા ભાગે જૈન ધર્મ અંગિકાર કર્યો છે. સઘળે અહિંસા ને પ્રેમનું વાતાવરણ મ્હેકી રહ્યુ છે. નથી માણસાને જીલ્મી કાયદા કે ચાર ચખારના ભય, નથી પશુપક્ષીઓને જીવ ગુમાવવાના ભય. એ પણ મનુષ્યની જેમ પૂર્ણ નિર્ભયતાથી મ્હાલી શકે છે. જિનમંદિરના ગગનચુંબી શિખરા ધીમે ધીમે વધવા લાગ્યા. ઉપાશ્રય, વૈષધશાળાઓ ને જ્ઞાનભંડારામાં ભરતી થઈ. શ્રમણાવૃંદો દૂર દૂર સુધી આ ભાવનાના પ્રચાર કરવા લાગ્યા. કુમારપાળને આ અધુરૂં જોઇ લાગ્યુ` કે મારૂં જીવન ગુરૂ કૃપાથી સફળ થયુ` છે. એથી તે મનમાં ખેલતા કે: એક હેમ જો કર ચઢે, તે દુ:ખીયેા નવ થાય; ટ્રાય હેમ જસ હાથમાં, તસ વચ કિમ ન પૂજાય. ૧. શ્રી પદ્મવિજયજી~~જેના હાથમાં એક હેમ એટલે લક્ષ્મી હાય છે તે દુઃખી થતા નથીતેા જેના હાથમાં એ હેમ એટલે લક્ષ્મી તે હેમ (ચંદ્ર) નામે ગુરૂ છે તેના શબ્દનાં પૂજન કેમ ન થાય ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રીની દીનપ્રતિદીન ચડતી કળા કેટલાક ઈર્ષાળુ બ્રાહ્મણે જોઈ ન શક્યા. ગુર્જરેશ્વર કુમારપાળ એક જેન યતિની સલાહ પ્રમાણે ચાલે એ તેમને અણઘટતું જણાયું. એથી તેઓ આચાર્ય વિરૂદ્ધ રાજાના કાન ભંભેરવા લાગ્યા. તેમનાં છિદ્રો શોધી રાજા પાસે ચાડી ખાવા લાગ્યા. એક દિવસ એક બ્રાહ્મણ રાજસભામાં આવી બે કે મહારાજ આ ચેન લેકે પ્રત્યક્ષ સૂર્યદેવ છે તેને પણ માનતા નથી, તો બીજા દેવને તો ક્યાંથી જ માને ! તેઓ તે નાસ્તિક છે. રાજાએ આચાર્યશ્રીની સામે જોતાં તેઓ બોલ્યા કે રાજન્ ! હૃદયમાં રહેલું મહા પ્રકાશક મહાસૂર્યનું ધામ (તેજ) તેની તે અમેજ ઉપાસના કરીએ છીએ. તેનું લક્ષણ સ્પષ્ટ રીતે બહારથી પણ જણાય છે. સૂર્યને અસ્ત થયા પછી અમે ભેજનને ત્યાગ કરીએ છીએ. માટે આપ વ્યાજબી રીતે વિચાર કરી જુઓ કે સૂર્યના ખરા ભક્ત અમે છીએ કે રાત્રિએ ભજન કરનારા આ બ્રાહ્મણે છે ! આ જવાબ સાંભળી પેલે બ્રાહ્મણ ચૂપ થઈ ગયો અને ફરીથી આ તેજસ્વી આચાર્યનું નામ નહિ લેવાની મન સાથે ગાંઠ વાળી. એક વખત એક બીજા બ્રાહ્મણે આચાર્યની મશ્કરી કરી કે હાથમાં દંડ ને ખભે કામળ ધારણ કરતા હિમાચાર્યરૂપી ગોવાળ તમારી રક્ષા કરે. આ સાંભળીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૧ આચાર્યના શિષ્ય રામચંદ્ર કવિ મેલ્યા કે છે દર્શન રૂપી પશુના ટોળાને જૈનરૂપી ગેાચરભૂમિમાં ચારે ચરાવતા હેમાચાર્ય રૂપી ગેાવાળ તમારી રક્ષા કરે. પેલે બ્રાહ્મણ હેમાચાય ને ગૈાવાળ બનાવવા જતાં પેાતાને પશુ અનવું પડયું તે જોઇ બધાની વચ્ચે શરમાઇ ગયા. એક દિવસ રાજાએ કહ્યું કે ગુરુદેવ! મારી યશ ચિર’જીવ થાય એવી કાઇ યુક્તિ મતાવે, ’ ગુરુએ કહ્યું: રાજન ! મહારાજા વિક્રમની પેઠે પૃથ્વીને ઋણ રહિત કરેા અને શ્રા સેામેશ્વર મહાદેવનું લાકડાનું મંદિર સમુદ્રના મેાજાએથી ખવાઈ ગયુ છે તેના ઉદ્ધાર કરી. ગુરુનું વચન સાંભળી કુમારપાળને ઘણા આનદ થયા. આચાય જૈનહાવા છતાં અન્ય ધર્મનુ મંદિર કરવાના ઉપદેશ આપે છે તે જોઈ તેમના વિષે તેને ઘણું માન થયું. તેમની સર્વ ધર્મ સહિષ્ણુતા જોઈ તે આશ્ચય પામ્યા. તેણે જીર્ણોદ્ધાર માટે તરત હુકમા આવ્યા. કેટલાક બ્રાહ્મણા તેા આચાર્યનું બહુ માન થતું જોઇ ખૂબ ગુસ્સે થયા. તેમણે આવીને રાજાને કહ્યું: રાજન હેમાચાર્ય આપને ઉપરથી મીઠું મીઠું એલી ખુશ કરે છે. પણ એ અંતરથી સામેશ્વરદેવને માનતા નથી. આપને ખાત્રી ન થતી હાય તા સવારમાં તે આવે ત્યારે તમે સેામેશ્વર દેવની યાત્રા કરવા વાસ્તે પધારવા પ્રાર્થના કરજો. એટલે એમનું પાકળ ખુલ્લું પડી જશે. બ્રાહ્મણેા મનમાં હરખાવા લાગ્યા કે હવે હેમચંદ્રનું આવી બન્યું. એ યાત્રા કરવાની ના પાડશે એટલે જોઇ લે! મઝા. પછી આપણાં માન જરૂર વધશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ર બીજે દિવસે રાજાએ હેમાચાય ને સામેશ્વરની યાત્રા કરવા આગ્રહપૂર્વક પ્રાર્થના કરી. આચાર્ય એલ્યા કે અમારા જેવા તપસ્વીઓને તી યાત્રા કરવાનાજ અધિકાર છે. એમાં આગ્રહ કરવાની કાંઈ જરૂર નથી. અમે પગે ચાલીને ત્યાં આવી પહોંચીશું. કેટલેક દિવસે રાજા તથા આચાર્ય સામેશ્વર મહા દેવના ધામે આવી પહેાંચ્યા. એટલે વળી બ્રાહ્મણાએ રાજાને ભરાખ્યું કે આ જતીલેાક જિન તીર્થંકર સિવાય બીજા દેવને નમતા નથી. રાજાએ તેમની પરીક્ષા માટે આચાર્યને મહાદેવની પૂજા કરવા કહ્યુ. આચાર્યે ઘણા ભાવથી પૂજા કરી સ્તુતિ કરી જે વીતરાગ-મહાદેવ તેાત્રને નામે ઓળખાય છે. એના ભાવાર્થ એવા હતા કે રાગદ્વેષને નાશ કરનાર વ્યક્તિ મહાદેવ, બ્રહ્મા કે વિષ્ણુ ગમે તે નામે આળખાતી હૈાય તેમને હું વંદન કરૂં છું. રાજાએ ગુરુના આ પ્રમાણે સમભાવ જોઇ તેમનાં ખૂબ વખાણ કર્યા. બાદ આચાયે તેને પેાતાના પ્રભાવથી સામેશ્વર દેવનાં પ્રત્યક્ષ દર્શન કરાવ્યાં. કુમારપાળ અત્યંત રાજી થઈ ગુરુને ચરણે પડયા. હેમચંદ્રાચાયે તેને ઉપદેશ આપવા ત્રેસઠ શલાકા પુરૂષ ચરિત્ર તથા યોગશાસ્ત્ર નામે ગ્રન્થા રચ્યાં. ગુરુના ઉપદેશથી રાજાએ ગરીમ ઢાકાને દેવામાંથી મુકત કર્યો, ચાદ વર્ષ સુધી અઢાર દેશમાં હિંસા નિવારણ કરાવી, ચાદસે ચાલીસ જિન મંદિર કરાવ્યાં. પેાતે સમકિતના મૂલરૂપ ખાર વ્રત અંગીકાર કર્યા ને પુત્રિયાનું ધન પાપરૂપ જાણી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ લેવાનું બંધ કર્યું. મોટી મોટી તીર્થયાત્રાઓ કરી ને બીજા પણ ધર્મનાં અનેક કાર્યો કર્યા. - શ્રી હેમચંદ્રાચાર્ય ચોગના પણ ઉંડા અભ્યાસી હતા. તેમણે એના અનેક ચમત્કારે કરેલા છે. કહેવાય છે કે એક વખત કુમારપાળની શ્રદ્ધા જૈન ધર્મ પર દઢ કરવા તેમણે પ્રાણાયામથી પ્રાણવાયુ રેકીને કંઈપણ આશ્રય સિવાય પૃથ્વીથી ચાર આંગળ અદ્ધર પોતાની કાયા ઉંચકી લીધી હતી. એક બીજી વખત તેમણે પિતાના ગબળથી અમાવાસ્યાને દિવસે ચંદ્ર બતાવ્યું હતે. આ સિવાય તેમણે બીજા પણ ઘણું ચમત્કાર કરી જૈન શાસનને મહિમા પ્રસાર્યો હતો. ભગવાન હેમચંદ્રાચાર્ય જગત્ છના કલ્યાણ અર્થે અનેક ઉપકાર કરી ચર્યાશી વર્ષનું આયુષ્ય પૂરું કરી સ્વર્ગે સિધાવ્યા. તેમના મરણથી આ જૈન સમાજ શોકમાં ડુબી ગયો. પાટણ શહેર જાણે તેમના વિના વિધવા જેવું બની ગયું. જેનેતર વર્ગ પણ તેમના ગુણો સંભારીને આંસુ સારવા લાગ્યા. મહારાજા કુમારપાળ તે ખૂબજ વિલાપ કરવા લાગ્યો. વારંવાર તેમના ગુણેને સંભારી તે રડવા લાગ્યો. તેને આકુલવ્યાકુલ થતો જોઈ તેના પ્રધાને તેને શિખામણ દેવા લાગ્યા. ત્યારે તે બોલ્યો કે પિતાના મોટા પુણ્યથી ઉત્તમ લેકને પામેલા હેમાચાર્ય પ્રભુને હું શેક કરતા નથી. પણ હું મારી જાત માટેજ શેક કરું છું. મારા રાજ્યને એ મહાપુરૂષે સદંતર ત્યાગ કર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ અને મારા ઘરના પાણિના બિંદુને પણ એમના શરીરને સ્પર્શ ન થયે. માટે એ વાતને હું શોક કરું છું. ધન્ય છે હેમાચાર્યો જેવા જગડ્યુસને અને ધન્ય છે કુમારપાળ જેવા પરમભકતોને! આજે એ બને જેનસમાજના આદર્શ બન્યા છે. ઈલુરાની ગુફામંદિર જગત ભરનાં આ અદિતીય ગુફામંદિરનો, તથા બૈદ્ધ, શૈવ અને નેના ઇતિહાસ તથા મૂર્તિવિધાનને પૂરેપૂરો ખ્યાલ આપd સચિત્ર પુસ્તક આજ લેખકના હાથે લખાઈ બહાર પાડ્યું છે. પ્રસ્તાવના લેખક શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા આઈ. સી. એસ. કિસ્મત આઠ આના. જરૂર મંગાવીને વાંચો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ : આ ળ ગ્રં થા વાળી પ્રથમ શ્રેણી બીજી શ્રેણી ૧ શ્રી રીખવદેવ ૨ નેમ-રામ્બુલ ૩ શ્રીપાનાથ ૪ પ્રભુ મહાવીર ૫ વીર્ ધના ૬ મહાત્મા દૃઢપ્રહારી ૭ અભયકુમાર ૮ રાણી ચેક્ષણા ૯ ચનમાળા ૧૦ ઇલાચીકુમાર ૧૧ જ બુસ્વામી ૧૨ અમરકુમાર ૧૩ શ્રીપાળ ૧૪ મહારાન્ત કુમારપાળ ૧૫ પેથાકુમાર ૧૬ વિમળશાહ ૧૭ વસ્તુપાળ-તેજપાળ ૧૯ ખેમા દેદરાણી ૧ અર્જુનમાળી ૨ ચક્રવર્તી સનત્કુમાર્ ૩ ગણધર શ્રી ગાતમ. સ્વામી ૪ ભરતબાહુબલિ ૫ આ કુમાર ૬ મહારાન્ત શ્રેણિક ૭ વીર ભામાશાહ ૮ મહામત્રી ઉદાયન ૯ મહાસતી અજના ૧૦ રાજર્ષિ' પ્રસન્નચંદ્ર ૧૧ મયણુરેહા ૧૨ ચંદન મલયાગિરિ ૧૩ કાન કઠિયારા ૧૪ મુનિશ્રી હરિકેશ ૧૫ કપિલ મુનિ ૧૬ સેવામૂર્તિ નહિંષેણુ ૧૭ શ્રીસ્થૂલિભદ્ર ૧૮ મહારાજ સપ્રતિ ૧૯ જગડુશાહ ૨૦ ધ માટે પ્રાણ આ પનાર મહાત્માએ ૨૦ વાધ્યાય ૧૯ પ્રભુ મહાવીરના દેશ આવકા ત્રીજી શ્રેણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ શ્રી ભદ્રબાહુ રવામી ૨ શ્રી હેમચંદ્રાચાર્ય ૩ શ્રી હરિભદ્રસૂરિ ૪ શ્રી સિદ્ધસેન દિવાકર ૫ શ્રી બપ્પભટ્ટ સૂરિ ૬ શ્રી હીરવિજય સૂરિ ૭ ઉપાધ્યાય શ્રી યશે.. વિજયજી ૮ મહા સતી સીતા ૯ દ્રપદી ૧૦ નળ દમયંતી ૧૧ મૃગાવતી ૧૨ સતી ન યતી ૧૩ ધન્ય અહિંસા ૧૪ સત્યના જય ૧૫ અસ્તેયને મહિમા ૧૬ સાચા રાણગાર-શીલ ૧૭ સુખની ચાવી યાને સતાષ ૧૮ જૈન તીર્થોને! પરિચય ભા. ૧ લેા. ૧૯ જૈન તીર્થોના પરિચય ભા. ૨ જો. ૨૦ જૈન સાહિત્યની ડાયરી દરેક સેટની ક્રિમ્મત રૂ. દોઢ તથા વી. પી. પેસ્ટેજ છ આના. ખીન પુસ્તકા માટે સૂચિપત્ર મગાવેશ— ચિત્રકાર ધીરજલાલ ટોકરશી શાહ રાયપુર હવેલીની પાળ : અમદાવાદ. www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ 234 બાળગ્રંથાવલી : : ત્રીજી શ્રેણી :: ૩ શ્રી હરિભદ્રસૂરિ : લેખક : ધીરજલાલ ટોકરશી શાહ 壁 :: ખાળગ્રંથાવળી કાર્યાલય અમદાવાદ : : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ બાળગ્રંથાવાળી ત્રીજી શ્રેણિ ૩ i llies Multill, શ્રી હરિભદ્રસૂરિ UNIMATE મ : લેખક : ધીરજલાલ ટેકરશી શાહ. ium nihilum . 13 IIIMવી umi UMLAHummutimon સર્વ હક સ્વાધીન આવૃત્તિ પહેલી : મૂલ્ય સવા આનો, સંવત ૧૯૮૭ , tu m Im inter intimating himmaturniturn int. and Iii ' મા' il Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ગા ચીજવાવ શ્રેણી સાહ ચિત્રકાર, મુકસેલર એન્ડ પબ્લીશર, રાયપુર : હવેલીની પાળ, : અ મકા વા જ. મુકેશ મૂળચંદભાઇ ત્રીકમલાલ પટેલ સૂર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસ પાનઘર નાકા અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ હિંદમાં એવા કોઇ માણસ વસે છે જેણે મેવાડનું નામ ન સાંભળ્યું હોય ? અને તેના પ્રખ્યાત ચિતાગઢના દેશને માટેના મોંઘા અલિદાનની વાતા ન સાંભળી હાય ? ચિતાડગઢમાં આજથી ખારસા વરસ પહેલાં એક કાહીનૂર હીરા થઈ ગયા છે, જે જૈન સાહિત્યના મુગટમાં જડાઈ અનેરા પ્રકાશ આપી રહ્યો છે. : ૧ : ભવ્ય મકાનના દિવાનખાનામાં એક જુવાન આંટા મારી રહ્યો છે. તેજસ્વી તેનું કપાળ છે. ભવ્ય તેનું મુખ છે. શરીરે નમણા, ને ર્ગે એ જરા ગોરા છે. કસમી ધેાતી પહેરી છે ને એક કસબી દુપટ્ટો આઢયા છે. ખભા પર જનાઈ છે. ઘડીએ ઘડીએ તે પેાતાની મૂછેાના આંકડા ચડાવે છે, તે મનમાં ખેલે છે: શું વાદવિવાદ મારી સાથે ? હું તે મારી આંખે જોતા નથી કે એવા કોઈ માજાયા દુનિયામાં હજી જન્મ્યા હોય. હમણાં હમણાં આ જૈન ને માદ્ધ લેાકેા ખડુંલઇ બેઠા છે પણ મારી આગળ તા કાઈ આવે! બચ્ચા ! આ વેદવેદાંતના પાર ગામી ને ચાદ વિદ્યાના જાણુ આગળ શી રીતે વાદિવવાદ થાય છે તે ખતાવી દઉં ! અને શું મારા ધર્મમાં પણ કોઇ મારી સામે ટકી શકે તેવા છે ! નહિજ, ખરેખર હું ભારતવર્ષ ના સાર્વ ભામ પંડિત છું. અરે ભારતવ ના નહિં પણ સમસ્ત જ યુદ્વીપના સા ભૌમ પડિત છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ત્યારે દુનિયાને એ જણાવવા હાથમાં એક જાંબુડા ની ડાળી શા માટે ન રાખવી ? અને દુનિયામાં કાઈ ન ભણે એટલું હું ભણ્યા, એથી પેટ ન ફાટે એવું જણાવવા એક કશમીવસ્ર પણ પેટ પર શા માટે ન બાંધી રાખવું ? અરે ! એમ જ જાહેર કરવા દે કે જેનુ ખેલ્યું હું સમજી નદ્ધિ તેના શિષ્ય થઇ જાઉં. પછી જોઉં તા ખરા કે કાર્ય માજાયા નીકળે છે ! આ વિચારા ચાલે છે એવામાં નાકર આવ્યા તે જણાવ્યું: મહારાજ ! મહારાણા સાહેબ કહેવરાવે છે કે પુરૈાહિતજીને જલ્દી માકલા. મારે અગત્યનું કામ છે. પુરાહિતજી ઝટપટ તૈયાર થયા ને રાજસભામાં ગયા. એમનું નામ હરિભદ્ર. :R: ખપારના સમય છે. પુરાહિત હરિભદ્ર એક મીયાનામાં એસી કરવા નીકળ્યા છે. આજીમાજી શિષ્યા બિરદાવળી આલે છે: સરસ્વતીકંઠાભરણુ ! વૈયાકરણપ્રવણ ! ન્યાયવિદ્યાવિચક્ષણ ! વાદિમતગજકેસરી ! વિપ્ર જનનરકેસરી ! એવામાં કાંઈક કાલાહલ થયા. હરિભદ્ર મીયાનામાંથી એલ્યાઃ અરે ! આ કાલાહલ શેના છે! જુએ, જુઓ, માણસા નાસભાગ કરતા જણાય છે. અરે ! આ રમતાં છેકરાં નાસે છે! બિચારી પનીહારીઓનાં મહેડાં કુટે છે! છે શુ? શિષ્યા કહે, ગુરુજી ! રાજાના હાથી ગાંડા થયા લાગે છે, અને આ તરફ ધસતા આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ બરાબર છે તમારું કહેવું. જુઓ એ દેખાયે. અરે જીવ બચાવે ! ચાલો કોઈ સલામત ઠેકાણે; નહિ તે એ ઝાડોને ઉખેડત અને મકાનને તોડતે આ તરફ જ ધ આવે છે. સહુ નાસભાગ કરવા મંડી પડ્યા. પુરહિત હરિભદ્ર પાસેના એક ભવ્ય મકાનમાં દેડીને પિસી ગયા. અંદર જઈને જુએ તે જૈન દહેરાસર ! હતારી ! હાથી મારે તેાયે જૈનમંદિરમાં ન જવું એવું મારા શાસ્ત્રનું વચન છે ને હું તે હાથી મારે તે પહેલાં અહીં પેસી ગયે. શું એ લેકના આ દેવ છે ને! એમનું માથું તે જુઓ! જાણે ગોળ લાડવા જેવું. આવા આવા વિચારે તે કરે છે, ત્યાં શિષ્યો આવી પહોંચ્યા. તેમણે કહ્યું: ગુરુવર્ય! હાથી ગયે. હાશ ઠીક થયું. બધા બચી ગયા. ચાલે હવે. એટલે પુરોહિત મંદિરથાંથી બહાર આવ્યા. : ૩ : એક દિવસ રાજસભાનું કામ પૂરું થયું છે. પુરહિતજી ઘર ભણી આવે છે. રસ્તામાં એક મકાનમાંથી કાંઈક અભ્યાસ ચાલતો હોય એવું લાગ્યું. એ જેન ઉ. પાશ્રય હોવાથી જાણવાનું કુતૂહળ થયું. લાવ્ય, શું બેલાય છે તે સાંભળું, તેમના કાને એક લેક પડઃ चक्कीदुगं हरिपणगं चक्कोण केसवो चक्की । केसव चक्की केसव दु चक्की केसव चक्की य ॥ આ બોલનાર યાકિની મહત્તા નામના એક સાધ્વીજી હતાં. પુરેહિતજી હસીને બોલ્યાઃ વાહ! માતાજી વાહ! તમે તે ઘણે ચકચકાટ કર્યો હો. સાધ્વીજી જ્ઞાની ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ નમ્ર હતા તે મેલ્યા: હાય ભાઇ ! નવા નિશાળીઆને બધા ચકચકાટજ લાગે. પુરાહિતજી વિચારમાં પડી ગયા. તેમને પોતાનું વચન યાદ આવ્યું. જેનું એલ્યુન સમજી, તેના શિષ્ય થઈ જાઉં.' ખરેખર ! મને આ શ્લાક નથી સમજાતા. માટે આ સાધ્વીના શિષ્ય થવું જોઇએ. તરતજ મેલ્યા: માતાજી ! આજથી હું તમારા ચેલા ! મને તમે મેલેલી ગાથાના અર્થ કહેા. સાધ્વીજી કહે, ભાઈ ! પુરુષાને શિષ્ય બનાવવાના કે અર્થ સમજાવાના અમારા અધિકાર નથી. જો તારે ખરેખર જ શિષ્ય થવું હોય, ને અર્થ સમજવા હોય, તેા અમારા ગુરુ જિનભટ્ટજી બીજા ઉપાશ્રયમાં ખીરાજે છે ત્યાં જા. નહિ માતાજી! મારી પ્રતિજ્ઞા છે કે જેનું એલ્યુ. હું. ન સમજી તેના શિષ્ય થાઉં. માટે મારાપર કૃપા કરે. ‘ભાઇ ! શાસ્ત્રઆજ્ઞા અમારાથી ન લેાપાય. ચાલ, હું તારી સાથે ગુરુજી પાસે આવું છું, સાધ્વીજીએ માર્ગ કાઢયે ‘તમારે એમજ આગ્રહ હાય તે। ભલે પણ હું તે! તમનેજ ગુરુ ગણીશ, ચાકિની મહત્તરા પુરાહિત હરિભદ્રને લઈ ગુરુજી આગળ ચાલ્યા. રસ્તામાં પેલું મંદિર આવ્યું જ્યાં હાથીથી અચવાને આશ્રય મળ્યેા હતા. પણ આ વખતે તેમને એ મૂર્તિનાં જુદાજ રૂપે દર્શોન થયાં. અહા! કેવી શાંતરસના સાગર સમી આ પ્રતિમા છે! આને જોનાર કયા માણુસના ક્રોધ, માન, મદ, લેાભ, ભય, હ, વગેરે નાશ ન પામે ! અત્યારે તેમના મુખમાંથી કાવ્યની ગંગા ચાલી. ત્યાંથી નીકળી અને ગુરુ આગળ આવ્યા. ગુરુએ આગળ કહેલી ગાથાના અર્થ સમજાવ્યેા. એ સાંભળી હરિભદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ આસ્થા: ગુરુજી!. મારા મદથી અંધ થયેલ જ્ઞાનનેત્ર ખુલી ગયાં છે. મને હવે આપના શિષ્ય બનાવેા. જિનભટ્ટજીએ તેમને દીક્ષા આપી; અને પુરાહિત હરિભદ્ર મુનિ હરિભદ્ર બની ગયા. કાળચક્રનું કેવુ. પરિવન છે ને! : ૪ : આવા મહાજ્ઞાનીને ખી` શાસ્ત્ર સમજતાં કેટલી વાર! સકળ જૈન શાસ્ત્ર થાડા વખતમાં તેમણે સમજી લીધાં. પછી તે પાતાની અદ્ભૂત શક્તિથી એક પછી એક ગ્રંથા રચવા મંડયા ને લેાકેાને સાચા ત્યાગનું દૃષ્ટાંત પૂરું પાડવા લાગ્યા. થોડા વખતમાં ગુરુએ પાતાના ગચ્છના બધા ભાર તેમને સાંખ્યા એટલે તે આચાય થયા. આચાર્ય હરિભદ્રજી લેાકેાને ધર્મના એધ કરતા એક સ્થળેથી બીજે સ્થળે કરી રહ્યા છે. એવામાં એક વખત તેમના ભાણેજ હુંસ ને પરમહંસ આવ્યા. તે ઘણાજ શૂરવીર ચાદ્ધા હતા. આચાર્યશ્રીના ઉપદેશ સાંભળી તેમનું મન વૈરાગ્યથી ભીંજાઇ ગયુ. તેથી તેમની આગળ દીક્ષા લીધી. જેવા તેએ યુદ્ધ કરવામાં નિપુણ હતા, તેવાજ શાસ્ત્રમાં નિપુણ થવા પ્રયત્ન કરવા લાગ્યા; અને જ્ઞાનના ભંડાર ગુરુજી આગળથી દર્શનશાસ્ત્ર, વ્યાકરણ, સાહિત્ય વગેરેના અભ્યાસ કર્યો. આ વખતે પૂર્વના દેશેામાં બૌદ્ધોનું ખુબ જોર હતું. તેમની મેાટી મેટી વિદ્યાપીઠે ચાલતી, અને તેમનું તર્કશાસ્ત્ર તેા ઘણુંજ સુંદર ગણાતું. હંસ અને પરમહંસને ઇચ્છા થઈ; આપણે ખાદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાપીઠમાં જઈ તર્કશાસ્ત્ર ભણી આવીએ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી બૈદ્ધ શાસ્ત્રના પરંગામી હતા. પણ વિદ્યાપીઠના શિક્ષણને મેહ આ શિષ્યને લાગ્યું. ગુરુજીની ઈચ્છા તેમને ત્યાં મોકલવાની ન હતી પણ તેમનું મન એના સિવાય બીજાને વિચારજ કરી શકયું નહિ, એટલે પિતાની ઈચ્છાથી એઓ પૂર્વ દિશામાં ચાલ્યા. વિહાર કરતાં કરતાં તેઓ ભેટ દેશમાં આવ્યા. અહીં બૌદ્ધોની એક મહાન વિદ્યાપીઠ હતી. ૧૫૦૦ તે અધ્યાપકે હતા ને પંદર હજાર વિદ્યાથીઓ હતા. બદ્ધ વિદ્યાપીઠને એ મુદ્રાલેખ હતો કે બૌદ્ધદર્શન સિવાય સર્વ દર્શન ખોટાં છે. માટે તેમનું બરાબર ખંડન કરી શકે તેવા માણસ તૈયાર કરવા. આટલા ઝનુની વાતાવરણમાં જૈન સાધુઓના વેશે રહેવું અશક્ય હતું. એથી ભણતરને માટે સાધુને વેશ છેડી ભિક્ષુને વેશ પહેર્યો ને બંને જણ વિદ્યાપીઠમાં દાખલ થયા. ત્યાંના આચાર્ય આ ભિક્ષુઓને પોતાના સંઘના જાણે દાખલ કર્યા ને તેમની ખાવાપીવાની બધી ગઠવણ કરી. મહા ચતુર એવા આ બંને ભાઈઓએ એમના કઠણમાં કઠણુ શાસ્ત્રોને થોડા વખતમાં જ અભ્યાસ કરી લીધે. એમાં જ્યાં જૈનશાસ્ત્રોનું ખંડન આવતું હતું, તેને સમજી લઈ તેનું ખંડન કેવી રીતે થાય એની દલીલ પણ એમણે વિચારી કાઢીને બે પાના પર ટુંકમાં લખી. આ પાનાંઓને સાચવીને તેઓએ ઠેકાણે રાખ્યાં. એક વખત કેણ જાણે કયા કારણથી પણ તે પાનાં ઉડી ગયાં ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ બીજા ખાદ્ધ ભિખ્ખુઓના હાથમાં આવ્યા. તેમણે જઇને એ પાનાં કુલપતિને આપ્યા. કુલપતિએ ધ્યાનપૂર્વક વાંચ્યા. તેને લાગ્યું કે વાહ! આ તે કોઈ મહા વિદ્વાનનું લખાણ છે. પણ લાગે છે તે જૈન ! અરે! એ તા આપણા કટ્ટા શત્રુ ! જો આવા બુદ્ધિશાળી અહીં આવી આપણું ભણી જઈને આપણું ખંડન કરશે તેા ખુબ હાનિ પહોંચશે. માટે એવાઓને ધરતીના પડ પરથી નાખુદ કરવા. પણ આ પંદર હજાર વિદ્યાથી એમાંથી કાને પારખવા ? થેાડીવાર વિચાર કરતાં તેને એક યુક્તિ યાદ આવી. લાવ્ય, આ ચાલવાના રસ્તાપર એક જૈનમૂર્તિ ચિતરાવું ને તેના પરથી દરેકને પસાર કરાવું. જો તે ખરાખર જૈન હશે તેા પકડાયા વિના નહિ રહે. તેમણે હુકમ બહાર પાડયા. જમવા જતી વખતે દરેકે આ રસ્તાપરથી જવું. આજીમાજી કેાર દૃષ્ટિવાળા જાસુસા ગાવી દીધા. જમવાનેા ઘંટ થયેા. વિદ્યાર્થીઓનાં ટાળેટોળાં એ માર્ગ પરથી પસાર થવા લાગ્યાં. એ ચિત્રપર પગ મૂકતાં કાઇને જરાપણ સ`કાચ થતા નહિ. એમ કરતાં હડસને પરમહંસ આવ્યા. તેમણે બધી સ્થિતિ ધ્યાનપૂર્વક જોઇ અને અંદર અંદર વાત કરી: સ ! જીવ જાય તા મહેતર, પણ આપણા ઇષ્ટદેવ પર તેા પગ નજ મૂકાય. પરમહુસ ! હું પણ એજ મતના છું. પણ કાંઇક યુક્તિ શેાધ. એમ વિચાર કરતાં તે પેલા ચિત્ર આગળ આવ્યા ને ખડી વતી એ મૂર્તિના ગળામાં ત્રણ લીટા કર્યો. આથી તે પ્રતિમા જિનની મટી યુદ્ધની થઈ ગઈ. હવે તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ એના પરથી ચાલવામાં વાંધો ન હતો. તેઓ આંખના પલકારામાં આ કામ પતાવી આગળ ચાલ્યા ગયા. જાસુસેને વહેમ પડયે કે નક્કી આ નવા આવેલામાંજ કાંઈક ભેદ છે. એમણે કુલપતિને એ હકીકત જણાવી દીધી. કુલપતિ કહે, આપણે તેમની બીજી પરીક્ષા કરે. જે એજ હાય તે એમને છુપી રીતે સ્વધામ પહોંચાડી દઈશું. - હંસને પરમહંસ મહા ચકર હતા. તે સમજી ગયા હતા કે હવે જેટલી ઘડીઓ અહીં પસાર કરીએ છીએ તેટલું તને નજીક લાવીએ છીએ. માટે અહીંથી પસાર થઈ જાવ. તેઓ લાગ જોઈ ત્યાંથી નીકળી ગયા ને બને તેટલી ઝડપથી હરિભદ્રસૂરિ તરફ ચાલવા મંડયા. કુલપતિને આમના નાસી જવાની પણ તરત ખબર પડી એટલે તે કેધથી રાતો પળે થઈ ગયે. “એ દુર્ટોને બરાબર શિક્ષા કરૂં” એવા વિચારે પોતાના શિષ્ય રાજાનું લશ્કર દેડાવ્યું. હંસ ને પરમહંસ મહોંમાં શ્વાસ પણ માતે નથી છતાં દોડયા જાય છે. તેમણે જોયું કે એક મોટું લશ્કર પાછળ આવી રહ્યું છે. થોડા વખતમાં તે આવી પહોંચશે. એટલે મેટે ભાઈ હંસ બોલ્યા: પરમહંસ ! તું પાસેના નગરમાં પહોંચી જા. ત્યાંને રાજા સુરપાળ છે. એની મદદ લઈ ગુરૂજી આગળ પહોંચી શકીશ. આપણે તેમને અવિનય કરીને નીકળ્યા હતા તે તેમની માફી માગી લેજે. પરમહંસ પૂરપાટ દે. હંસ મહાન લડવૈયે હતે. હજાર માણસ સામે ટક્કર ઝીલી શકે એવું હતું એટલે સહસ્ત્રોધી કહેવાતું. તેણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૧ લશ્કરના સામના કરી ખાળી રાખવાને નિર્ણય કર્યો જેથી પરમહંસ ખેંચી જાય. ઘેાડીવારમાં લશ્કરના ભેટા થઈ ગયા. ખુખ તુમુલ યુદ્ધ મચ્યું. વીરસે અનેકને ભગાડચા ને અનેકને ભૂશાયી કરી દીધા. પણ લશ્કરમાં ૧૪૪૪ યાદ્ધા હતા. એમની સાથે કયાંથી ટકી શકે ? એનું શરીર આખું તીરથી વીંધાઈ ગયું. ચાલણી જેવું થઈ ગયું. તે ધમાક લઇ ઘરતીપર ઢળી પડચે.. પરમહંસ સુરપાળ રાજા આગળ સહીસલામત પહોંચી ગયા. તેણે બધી હકીકત સાંભળી મદદ કરવા નિશ્ચય કર્યો. ઔદ્ધ લશ્કર એના ગામ સુધી આવ્યું ને પરમહંસની માંગણી કરી. સુરપાળે જણાવી દીધું કે મારૂં લશ્કર એ માટે તમારી સાથે લડવા તૈયાર છે, પણ એ પુરુષ તેા નહિજ મળે, ખુબખુબ સદેશા ચાલ્યા ત્યારે એવું નક્કી થયું કે પરમહંસે ઐાદ્ધો સાથે વાદવિવાદ કરવા; અને જો તે જીતે તેા તેઓએ પાછા ચાલ્યા જવું. ભારે વાદવિવાદ થયા. તેમાં ગુરુ કૃપાથી પરમહંસ જીત્યા. બૌદ્ધોએ દાંત કચકચાવ્યા પણ હવે શું થાય ? સુરપાળ રાજાએ તેમને માનભરી રીતે અહીંથી વિદાય આપી. બૌદ્ધ લેાકેાએ રસ્તામાંથી પકડવા અનેક પ્રપંચ કર્યો પણ એ બધાથી છટકી પરમહંસ અને તેટલી ઝડપથી આચાર્ય શ્રી હરીભદ્રજી આગળ આવી પહોંચ્યું.. પરમહંસને આવેલા જોતાં ગુરુજીએ છાતી સરસા થાંપ્યા. તેણે બધી વાત કરી ને હંસ કેવી રીતે માર્યા ગયા તે કરુણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ વાત જણાવી. પછી પિતે કરેલા અવિનયની ગદગ૬ કંઠે માફી માંગી ને એકદમ જમીનપર ઢળી પડે. તેનું પણ મરણ થયું. આચાર્યશ્રી હરિભદ્રજીની આ બનાવથી આંખે ફાટી. મારા બે શિષ્યપર આ વિતક! અને આટલે બધો જેનપર ખાર ! હવે તો એ પાછળ પડનાર ૧૪૪૪ બોદ્ધોને સંહાર કરૂં તેજ હું ખરો. ક્રોધના આવેશમાં આચાર્યશ્રી હરિભદ્રજી સૂરપાળ રાજાના નગર ભણી ચાલ્યા. ટુંક વખતમાં વિહાર કરી ત્યાં પહોંચી ગયા. તેમણે સુરપાળ રાજાએ બતાવેલી ક્ષત્રિયવટને ધન્યવાદ આપે ને પિતે બૌદ્ધો સાથે શાસ્ત્રાર્થ કરવા ઈચ્છે છે એ વાત જણાવી. સુરપાળ કહે, મહારાજ ! એ લેકે ખુબ કુર છે. વળી સંખ્યામાં પણ વધારે છે. અને આપ એકલા છે. માટે મને તે એ કરવા જેવું લાગતું નથી. હા, આપની પાસે કઈ દિવ્યશક્તિ હોય તે જીતે. રાજન ! એ વિષે કશી શંકા રાખવા જેવું નથી. એમને વાદવિવાદ કરવાનું આમંત્રણ મોકલ ને તું મારી પડખે રહે. સુરપાળે એ પ્રમાણે કર્યું. એક દૂતને તૈયાર કરી વિદ્યાપીઠના કુલપતિજી પાસે મોકલ્ય. તે ત્યાં જઈ જણાવ્યું: રાજા સુરપાલ કહેવરાવે છે કે તમારા જેવા વાદિગજકેસરી હેવા છતાં હજુ વાદિ મતંગજે ફર્યા કરે છે એ શું? અમારી સભામાં કે જેનવાદી આવે છે તે શાસાર્થ કરવા ઇચ્છે છે. શું તમે એની સાથે વાદવિવાદ કરી શકશે ? એ કઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ સાધારણ નથી. અને બૌદ્ધોને તે તે તૃણ સમાન ગણે છે. માટે તમે વાદવિવાદ કરી બૌદ્ધશાસનની પ્રભાવના કરી શકે તે હા કહે નહિતર થયું. કુલપતિ આ સાંભળી ખુબ ગરમ થયો. વળી એ ને નિશાળીયે કે જાગ્યો છે જે હાથે કરીને મરવા આવ્યું છે? તેણે કહ્યું જે હારે તેને પ્રાણુદંડની શિક્ષા કરવામાં આવે, તે જા, હું વાદ કરવા કબુલ છું. દૂત કહે, જે હારે તે ધગધગતા તેલની કઢાઈમાં પડે એવી શરત રાખવાથી હારનારને પ્રાણદંડ મળી જશે. પણ આપ વિચાર કરી જુઓ. કદાચ આપને પણ એ વારે આવે. આ સાંભળતાં જેમ વાઘ ઘૂરકે તેમ એ કુલપતિ ઘુરકર્યો. અરે વાચાલ ! હું છું તેની તને ખબર છે? જા, એ શરત કબુલ છે. રાજસભા ચિકાર ભરાઈ ગઈ છે. વાદવિવાદનો નિર્ણય આપનાર સભ્ય નક્કી થઈ ચૂક્યા છે. એક બાજુ શ્રાદ્ધોના અનેક આચાર્યો આવીને કુલપતિ સાથે બેઠા છે. બીજી બાજુ હરિભદ્રજી એકલા છે. પાસે જ એક તેલની મેટી કઢાઈ નીચે અગ્નિ ભડભડાટ સળગી રહ્યો છે. વાદવિવાદ શરૂ થયે. કુલપતિએ પિતાને પક્ષ રજુ કર્યો. એને સાબીત કરવા અનેક દલીલ કરી. આચાર્ય હરીભદ્રજીએ એમાં ક્યાં ક્યાં ખામી છે તે બતાવી એની જડમૂળ ઉપાડી નાખી ને અનેકાંતવાદનું સમર્થન કર્યું. એમાં એટલી તે વિદ્વતા બતાવી કે ફરી કેઈ સામે આવવાની હિમ્મત જ ન કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ સભ્યએ નિર્ણય આપ્ય: કુલપતિ હાયો. તરતજ ધગધગતી કડાઈમાં તે જઇ પડયા. જોતજોતામાં તે તળાઈ ગયા. આચાર્યશ્રી હરિભહજી જિનેશ્વર દેવના સાધુ છે, પણ અત્યારે તે કોધથી ધમધમી રહ્યા છે. એટલે કર્તવ્ય શું ને અકર્તવ્ય શું તેને તેમને ખ્યાલ જ રહો નથી. એ તે એક પછી એક બદ્ધાને ઉભા કરી, વાદમાં હરાવી કડાઈમાં નાંખેજ જાય છે ને જેમ ભજીયાં તળાતાં હોય તેમ તે તળાઈ જાય છે. આમ જ્યાં બે, ત્રણ, ચાર ને પાંચ જણ સ્વાહા થઈ ગયા ત્યાં હાહાકાર મચી રહ્યું. આચાર્ય હરિભદ્રજી તે હંસ ને પરમહંસની પાછળ પડનાર ૧૪૪૪ ની સંખ્યા યાદ લાવી એ હાલતે પહોંચાડવા માગતા હતા. એવામાં બે જૈન સાધુ ત્યાં પહોંચ્યા ને એક પત્ર તેમના હાથમાં મૂક્યો. એમાં લખ્યું હતું કે વીતરાગનાં વચનને સમજ્યા હોય તેનામાં ક્રોધ ઉદ્ધવે ખરે ? પત્ર લખનાર ને મેકલનાર પોતાના ગુરૂ જિનભટ્ટજીહતા. હરીભદ્રજી કેધને વશ થઈ વાદ વિવાદ કરવા ગયા છે એમ જાણતાં જ તેમણે બે સાધુને રવાના કર્યા હતા. આચાર્ય હરિભદ્રજી પત્ર વાંચતાંજ શાંત થઈ ગયા. પિતાના કામ માટે પસ્તા કરવા લાગ્યા. મેં શું કર્યું ? એ હત્યાકાંડ ત્યાંજ બંધ રાખી તેઓ પાછા ફર્યા ને પિતાના ગુરુજીને આવી મળ્યા. તેમની આગળ. પ્રાયશ્ચિત્ત માગ્યું. ગુરુજીએ કહ્યું: તારે ૧૪૪૪ બને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ મ સહારવાના સ'કલ્પ હતા. માટે તેટલાજ ગ્રંથ મનાવી નિર્મળ થા. હરિભદ્રજીએ તે કબુલ કર્યું. : ૭ : કેટલા બધા ફેર! પુરાહિત આચાર્યના હરિભદ્ર આચાર્ય થયા ને હરિભદ્ર આચાય ના તે સમતાશીલ મહાત્મા થયા. તેમણે હુવે જે ગ્રંથા રચવા માંડયા તે ધર્મના કાઈ પણ જાતના અનુન વિના જગતના સર્વ લેાકેા સમજી શકે તેવા રમ્યા. સ્વાધ્યાય ને નિરંતર જનસેવામાં જીવન ગાળતાં તેમણે ૧૪૪૩ થશે પ્રા કર્યાં. આ ગ્રંથામાં ન્યાય, વ્યાકરણ, ચેાગ, ધર્મ, નીતિ વગેરેના સમાવેશ થાય છે. તેમના ધર્મગ્રંથના મુખ્ય સાર એ હતા કે હે લેાકેા ! ‘મારૂં સારૂં કે તારૂં સારૂં” એવા ખાલી વાદવિવાદ કરી કષાયા ને વશ થાવ નહિ. કોઈપણ ધર્મ ના મનુષ્ય હાય પણ જે કામ, ક્રોધ, વગેરેના નાશ કરીને પવિત્ર જીવન ગાળે છે તેજ તરી જાય છે. બાકીના લડતાજ રહી કષાયમાં પડવાથી ડુખે છે. વાવિવાદ કરતાં જીવન તરફેજ વધારે લક્ષ આપેા. તેમના અનેક ગ્રંથા આજે પણ મળે છે જેમાં ની માલિકતા જ તરી આવે છે. જ્ઞાનિપપાસુ જરૂર એ ગ્રંથા જુએ, એમના ગ્રંથના છેડે વિરહ' ઉપનામ આવે છે જે હંસ ને પરમહંસના વિરહનું સ્મરણ છે. ૧૪૪૩ ગ્રંથ રચવાનું મહાભારત કામ તે પૂર કરી રહેવા આવ્યા. હવે છેલ્લા એક ખાકી રહ્યો. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ગ્રંથમાં તેમણે સંસારઢાવાની સ્તુતિ રચવા માંડી. એક પણ જોડાક્ષર સિવાયની તેમજ પ્રાકૃત કે સંસ્કૃત અનેમાં ગણી શકાય એવી એ અદ્ભુત સ્તુતિના ત્રણ ચરણ પૂરા કર્યો ત્યારે તેમના શ્વાસેાશ્વાસ ગણાવા લાગ્યા. ચેાથા ચરણની એક લીંટી રચીને એટલું બાકી રહેલું કામ સળસંઘને સોંપ્યું. પેાતે જિનેશ્વરદેવનું ધ્યાન ધરી લીધું ને ચાર શરણ અંગીકાર કરતાં કાળધર્મ પામ્યા. ખરેખર ! હવે તે જ બુદ્વીપના સાર્વભામ પડિત બની ચૂક્યા હતા. તેમના જવાથી કેટલું દુ:ખ થાય ! એ મહાત્માને અમારા પુનઃ પુનઃ વંદન હા. પ્રભુ મહાવીરની નિર્વાણભૂમિ જળમંદિર પાવાપુરીનું અત્યંત સુંદર ત્રિરંગી ચિત્ર ઉંચા આ પેપરપર છપાઈ અમારા તરફથી બહાર પડયુ છે કિમ્મત ફક્ત મેં આના. જળમંદિર પાવાપુરીનું ત્રિરંગી ચિત્ર તથા ભાવવાહો કાવ્ય પણ ખીજા સૂચક ચિત્રા સાથે બહાર પડયુ છે. કિસ્મત ક્ત એ આના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ : બાળ ગ્રં થા વળી પ્રથમ શ્રેણી બીજી શ્રેણી | ત્રીજી શ્રેણી ૧ શ્રી રીખવદેવ ૧ અર્જુનમાળી ૧ શ્રી ભદ્રબાહુ સ્વામી ૨ નેમ–રાજુલ ૨ ચક્રવતી સનત્કુમાર ૨ શ્રી હેમચંદ્રાચાર્ય ૩ શ્રી પાર્શ્વનાથ 3 ગણધર શ્રી ગેમ ૩ શ્રી હરિભદ્રસૂરિ ૪ પ્રભુ મહાવીર સ્વામી ૪ શ્રી સિદ્ધસેન દિવાકર. ૫ શ્રી બપ્પભટ્ટ સૂરિ ૪ ભરતબાહુબલિ ૫ વીર અને ૬ શ્રી હીરવિજ્ય સૂરિ ૬ મહાત્મા દઢપ્રહારી ૫ આદ્રકુમાર ૭ ઉપાધ્યાય શ્રી યશે છ અભયકુમાર ૬ મહારાજા શ્રેણિક વિજયજી ૮ રાણી ચેલ્લણ ૭ વીર ભામાશાહ | ૮ મહા સતી સીતા ૯ ચંદનબાળા ૮ મહામંત્રી ઉદાયન ૯ દ્રોપદી ૧૦ નળ દમયંતી ૧૦ ઇલાચીકુમાર ૯ મહાસતી અંજના ૧૧ મૃગાવતી ૧૧ જંબુસ્વામી ૧૦ રાજર્ષિ પ્રસન્નચંદ્ર ૧૧ મયણરેહા [૧૨ સતી નંદયતી ૧૨ અમરકુમાર ૧૩ ધન્ય અહિંસા ૧૩ શ્રી પાળ ૧૨ ચંદન મલયાગિરિ ૧૪ સત્યને જય ૧૩ કાન કઠિયારે ૧૪ મહારાજા કુમારપાળ ૧૫ અસ્તેયનો મહિમા ૧૫ પેથડકુમાર ૧૪ મુનિશ્રી હરિકેશ ૧૬ સાચે શણગારશીલ ૧૫ કપિલ મુનિ ૧૬ વિમળશાહ | ૧૭ સુખની ચાવી યાને ૧૬ સેવામૂર્તિ મંદિરેણું ૧૭ વસ્તુપાળ-તેજપાળ જ સંતોષ ૧૭ શ્રીસ્થૂલિભદ્ર | ૧૮ જૈન તીર્થોને પરિચય ૧૮ ખેમે દેદરાણી ૧૮ મહારાજા સંપ્રતિ ભા. ૧ લે. ૧૯ જગડુશાહ ૧૯ પ્રભુ મહાવીરના ! ૧૯ જન તીર્થોનો પરિચય ૨૦ ધર્મ માટે પ્રાણ આ દશ શ્રાવકો ભા. ૨ જે. પનાર મહાત્માઓ ૨૦ સ્વાધ્યાય ] ૨૦ જૈન સાહિત્યની ડાયરી દરેક સેટની કિસ્મત રૂ. દેઢ તથા વી. પી. પિરટેજ છે આના. બીજાં પુસ્તકો માટે સૂચિપત્ર મંગાવોચિત્રકાર ધીરજલાલ ટેકરશી શાહ રાયપુર, હવેલીની પોળ : અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ બાળગ્રંથાવલી : : ત્રીજી શ્રેણી :: શ્રી સિદ્ધસેન દિવાકર : લેખક : નાગકુમાર મકાતી બી. એ. : સંપાદક : ધીરજલાલ રાકરશી શાહું. : ખાળગ્રંથાવળી કાર્યાલય અમદાવાદ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ (); IDHHI IIIIIIId/d માળગ્રંથાવલી :: ત્રીજી શ્રેણી :: શ્રી સિદ્ધસેન દિવાકર : લેખક : નાગકુમાર મકાતી બી. એ. : સપાદક : ધીરજલાલ ટોકરશી શાહ સર્વ હક્ક સ્વાધીન આવૃત્તિ પહેલી મૂલ્ય સવા આના સંવત ૧૯૮૦ ૪ OUR THEIR MEN [][] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ હાશક: શાહ ધીરજ્લાલ ટોકરશી ચિત્રકાર,બુકસેલર એન્ડ પબ્લીશર, રાયપુર, હવેલીની પાળ, અ મ ા વા દ મુદ્રકઃ ચીમનલાલ ઇશ્વરલાલ મહેતા મુદ્રણસ્થાન : વસતમુદ્રણાલય ધીમંત રાડ : ૩ અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દિવાકર આજથી લગભગ બે હજાર વર્ષ પૂર્વે માળવાની કીર્તિ છએ ખંડમાં વ્યાપી રહી હતી. ત્યાંના રાજા વિક્રમની હાક દોદિશામાં વાગતી. દુશ્મના તેનું નામ સાંભળીને થરથરતા. જેવા તે શૂરવીર હતા તેવા જ તે વિદ્યારસિક હતા. દેશપરદેશના વિદ્વાનાને તે આશ્રય આપતા. સેકડા પડતા તેના રાજ્યમાં રહી વિદ્યાના ફેલાવા કરી રહ્યા હતા. તેણે અનેક પાઠશાળાએ સ્થાપી હતી. દેશેદેશથી વિદ્યાર્થી એ ત્યાં અભ્યાસ કરવાને આવતા. ઉન્નયિનિ તેના સમયમાં વિદ્યાનું મહાન કેન્દ્ર ગણાતું હતું. સરસ્વતીના અવતારસમા કવિ કાળિદાસ સસાહિત્યકારોમાં મુખ્ય હતા. વળી વેદવિદ્યામાં વિશારદ મંત્રી ધ્રુવર્ષિ વિક્રમાદિત્યના મહાસમથ પુરોહિત હતા. દેવર્ષિ પુરાહિતને સિદ્ધસેન નામે એક યુવાન પુત્ર હતા. તેનુ કપાળ ભવ્ય હતું, મુખ વિદ્યાના પ્રભાવથી દૈદિપ્યમાન હતું. તેની સાથે વાદ કરતાં મેાટા મેાટા ૫'પડતા પણુ હારી ગયા હતા એથી તે દેશદેશાંતરમાં પ્રસિદ્ધ થયા હતા. એક વખત તેને થયું કે દુનિયામાં મારા જેવા કાણુ છે ? અહા ! કાઇ પણ પતિ મારી નજરમાં આવતા નથી. છતાં એક વખત દેશ આખામાં ફરી તે બધાને જીતું અને મારા નામનો ડંકો વગાડું તે જ હું ખરા. આથી તે વિચિત્ર વેશ ધારણ કરી પિંડતાપર દિવિજય કરવા નીકળી પડયા. તેણે પેટે પાટા માંધ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ એક ખભે લાંબી નીસરણી ભરાવી ને બીજે ખભે જાણ ભરાવી. વળી એક હાથમાં કેદાળ લીધે અને બીજા હાથમાં ઘાસની પુળી લીધી. લેકે મશ્કરી કરે તેવા વેશમાં તે ચાલ્યા. ચાલતાં ચાલતાં દક્ષિણ દેશમાં કર્ણાટકના રાજદરબારે પહોંચ્યો. ત્યાં જઈ તેણે હાક દીધીઃ “હે રાજન ! તારા રાજ્યમાં મારી સાથે વાદવિવાદ કરે તેવો કઈ માડીજાયે હોય તે બેલાવ મારી સામે. આજે તેના ગર્વને ચૂરો કરવાને માળવેશ્વર વિક્રમાદિત્યને માનીતે પંડિત સિદ્ધસેન આવી પહોંચ્યા છે.” પંડિત સિદ્ધસેનનું નામ અહીં સારી રીતે જાણીતું હતું. તેને જીતવાની કોઈની હામ નહતી. કર્ણાટકની રાજસભાના પંડિતે તે તેનું નામ સાંભળીને ઠંડા થઈ ગયા. સિદ્ધસેન એટલે પંડિતમાં વાઘ જે. કેની તાકાત હોય કે તેની સામે વાદ કરવાની હિમ્મત ભીડે? મહારાજાએ તેનું ગ્ય સન્માન કર્યું. પછી તેણે વિનયપૂર્વક પૂછયું કે પંડિતજી! આપના દર્શનથી અમે કૃતાર્થ થયા છીએ. પણ હું આપને એક પ્રશ્ન પૂછું છું કે આપે આ વિચિત્ર વેશ કેમ ધારણ કર્યો છે? આ નીસરણ વગેરે કેમ રાખેલ છે તે કૃપા કરીને સમજાવશે? સિદ્ધસેને કહ્યું છે, તમને આવા વેશથી આશ્ચર્ય શાનું થાય છે? જુઓ, હું બધી વિદ્યાઓ ભર્યો છું. તેના બેજાથી વખતે મારું પેટ ચીરાઈ જાય એ ભયથી હમેશા હું પેટે પાટા બાંધી રાખું છું. નીસરણી રાખવાનું કારણ એ છે કે કોઈ વિદ્વાન મારી સાથે વાદ કરતાં હારવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ભયથી કદાચ ઊંચે ચઢી જાય, તે આ નીસરણ ઉપર ચઢી તેને પકડી શકું ને નીચે ઉતારૂં. કદિ જળમાં ડુબકી મારે તે જાળથી ખેંચી કાઢે, અને પૃથ્વીમાં પેસી જાય તે કદાળાથી માટીમાંથી બેદી કાઢે. જે વાત કરતાં હારીને સેંય પર સ્તબ્ધ થઈને બેસી રહે તે ઘાસનું તરણું આ પુળીમાંથી ઝટ કાઢી તેના દાંતે લેવડાવું રાજસભામાં બેઠેલા બધા પંડિતે આ સાંભળીને સડક જેવા થઈ ગયા. સિદ્ધોનનાં અભિમાનપૂર્ણ વચને સાંભળી સર્વનાં માન ગળી ગયાં. તેઓ પિતાનાં ઝાંખાં પડેલાં મુખ સંતાડવા લાગ્યા. પણે પંડિતજી ! ધારે કે વાદમાં આપ જ હાથ તે શું કરે?” રાજાએ ધીમે રહીને પૂછયું. સિદ્ધસેન સિંહની પેઠે ગર્જના કરીને બેઃ “ હારૂં? આ સિદ્ધસેન હારે? ત્યારે તે થઈ રહ્યું ! રાજા! સૂર્ય પશ્ચિમમાં ઉગે, મેરૂ પર્વત ડેલવા લાગે અને આકાશ પાતાળ એક થઈ જાય પણ સિદ્ધસેન કદિ હારે નહિ. સિદ્ધસેન અજેય છે. સિદ્ધસેન અપ્રતિમલવાદી છે. પણ હા રાજન ! તારા પ્રશ્નને જવાબ આપવો જોઈએ. મને કેઈ હરાવે તે તેને હું શિષ્ય થઈ જાઉં. જીદગીભરને માટે તેને સેવક બનું.” શાબાશ, શાબાશ. આપે આપના ગર્વને છાજે તેવીજ પ્રતિજ્ઞા લીધી છે” રાજાએ કહ્યું. “રાજન ! હવે તારી સભામાં જે પંડિત હોય તેમને લાવ મારી પાસે. તારે હરામને દરમા ખાનારા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ વિદ્વતાને ડાળ રાખનારા તારા પંડિતેનાં પુછડાને બોલાવ. તેમની પંડિતાઈને હું ચૂરેચૂરે કરી નાંખીશ. અય પંડિત! યાદ રાખજે તમને કોઈને હું છોડનાર નથી. તમારા મહેમાં તરણું લેવડાવે ત્યારે જ આ સિદ્ધસેન સાચે.” - પંડિતે માનભંગ થયા. તેમનામાં વાદ કરવા જેટલી શક્તિ નહોતી. પણ રાજાના કહેવાથી હિમ્મત એકઠી કરી કેટલાક કહેવા લાગ્યાઃ “અરે એ વિદ્યાગવધ ! તારે ગર્વ અમે ઉતારીશું. દુનિયામાં શેરને માથે સવાશેર હોય છે એ અમે તને બતાવીશું. તેં ઘણાને હરાવ્યા હશે,પણ ન ધારતે કે દરેક સ્થળે પિપાબાઈનું રાજ્ય છે.” આમ બોલી કેટલાક પંડિતે વાદ કરવા આગળ આવ્યા. પણ કોની તાકાત હોય કે સિદ્ધસેન સામે એક પળ પણ ટકી શકે? જેમ સિંહને જોઈ મન્મત્ત હાથીના ટેળાં ભાગી જાય છે, તેમ સિદ્ધસેન આગળ સર્વે પંડિતે હાર ખમી ભાગી ગયા. સિદ્ધસેને તેમને તે તરણાં લેવડાવી છોડી દીધા. રાજાએ તેને પુષ્કળ માન આપ્યું. સારી રીતે દક્ષિણા આપીને તેની યોગ્ય કદર કરી. : ૨૪ કેટલાક દિવસ પછી સિદ્ધસેન ફરી પ્રવાસે નીકળે. તેમાં મહારાષ્ટ્ર, મગધ, કાશ્મીર, ગૌડ વગેરે દેશમાં ફરી ત્યાંના પંડિતેને હરાવ્યા ને પિતાને યશકે વગાડી વિદ્વાનમાં તે ચક્રવર્તી ગણાય. હવે તેની છાતી ગજ ગજ ઉછળવા લાગી. તે વિચારવા લાગ્યા. મારા જે કોણ છે? સિદ્ધસેન એક છે, અજોડ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ એક વખત તેણે કીશાંખીની રાજસભામાં જઈ પડિતાને પડકાર દીધા. પણ કાઈ તેની સાથે વાદ કરવા તત્પર ન થયું એટલે તે અભિમાનપૂર્વક મેલ્યા: ઉજ્જ, વર્તમાનકાલે સિદ્ધસેનને વાદમાં હરાવે તવા કાઈ કાળા માથાના માનવી જનમ્યા જ નથી. આ સાંભળી એક પડિત મેલી ઉચાઃ સિદ્ધસેન પંડિત ! ખાલી ગુ કાં કરે છે? હજી સુધી તમે બકરાં સાથે જ બાથ ભીડી છે. સિહની સાથે શૌય નથી અજમાવ્યું, તમારા અભિમાનનું ખંડન કરે એવા એક નરરત્ન હજી પડયા છે. તેની સામે વાદ કરવા એટલે સિ'હુની ખેડમાં હાથ નાંખવો, મણિધરના મણિ લેવા પ્રયત્ન કરવા. તેની સાથે વાદ્ય નથી કર્યાં ત્યાં સુધી તમારી ખડાશ ખાલી છે. તમારૂ ફુલણુજીની પેઠે ફુલાવું નકામુ છે. પાણી હોય તે જાવ અપ્રતિમલ્લવાદી પાસે, ’ સિદ્ધસેનને આવાં કડવાં વચન સભળાવનાર હજી સુધી કોઇ મળ્યું ન હતું. પેાતાનું માનભંગ થતું જોઈ તે ક્રોધાયમાન થયા. તેની આંખમાંથી આગ વરસવા માંડી. તે ગર્જના કરી ખેલ્યા . આડુ ! કાણુ એ માથાના માનવી પડયા છે જે સિદ્ધસેનને હરાવવાના દાવા કરે છે? એવા કાણ ભૂતલમાં પડયા છે જે પેાતાને અપ્રતિમલ્લવાદી કહે. વડાવે છે? જેમ એક રાજ્યમાં એ રાજાએ હાઇ શકે નહિ તેમ હિંદુસ્તાનમાં એ અપ્રતિમલ્લવાદીઓ હાઈ શકે જ નહિ. કહેા, કહા એ સિદ્ધસેન સાથે સ્પર્ધા કરનાર કાણુ છે ? શહેરમાં વિચરતા, ' લાટ દેશના પાટનગર ભરૂચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતીના અવતાર સમા, તમારા વિદ્યામદનું મર્દન કરવાને સમર્થ શ્રી વૃદ્ધવાદીસૂરિ' પંડિત જવાબ આપે. છોડાયેલા સાપના જેવ, ધુંધવાતા અગ્નિ જેવ, રણે ચઢેલા દ્ધા જે સિદ્ધસેન વૃદ્ધવાદીને હરાવવાની પ્રતિજ્ઞા કરીને ત્યાંથી નીકળે. પવિત્ર નર્મદા નદીનાં ઉંડાં નીર વહી રહ્યાં છે. તેના કાંઠે આવેલું ભરૂચ શહેર હમણાં જ નિદ્રામાંથી જાગ્રત થયું છે. ઉષાનાં આછાં અજવાળાં હમણાં જ ઓસર્યા છે. બાલસૂર્ય પિતાનાં રંગબેરંગી કિરણે ફેંકી પૃથ્વીતલને અજવાળી રહ્યો છે. મનુષ્યને અવરજવર વધવા લાગ્યો છે. એવા વખતે સિદ્ધસેન પંડિત પિતાના પરિવાર સહિત ભરૂચ શહેરમાં વૃદ્ધવાદીસૂરિની તપાસ કરતે જેનેના ઉપાશ્રય પાસે આવી લાગ્યું. તેણે એક ગૃહસ્થને પૂછયું. મહાનુભાવ! વૃદ્ધવાદી આચાર્યને ઉપાશ્રય ક્યાં છે? ગૃહસ્થ કહ્યું: મહાશય ! તેઓશ્રી તે નવકલ્પ વિહારી છે. તેમને કહ૫ પૂરે થવાથી તેઓ આજે પ્રાતઃકાળમાં વિહાર કરી ગયા છે. ઓહ, મારી બીકે જ તેઓ નાસી ગયા લાગે છે? સિદ્ધસેન બોલ્યો. તમારી બીકે નાસી જવાનું આચાર્યશ્રીને શું કારણ?” પિલા ગૃહસ્થ પૂછયું. કેમ નહિ? આ સિદ્ધસેન પંડિતનું નામ સાંભળી ભલભલા ભાગી જાય છે તે આ ડોસાને શે હિસાબ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ તેમને વાદમાં હરાવવા હું આવનાર છું એમ જાણે તેઓ ભાગી ગયા હશે ? સિદ્ધસેને પ્રત્યુત્તર આપે. અરે પંડિતજી ! વૃદ્ધવાદીને હરાવે તે દુનિયામાં જન જ કેણુ છે વારૂ? ખુદ સરસ્વતી પણ તેમને હરાવી શકે તેમ નથી. વાદમાં તેઓ અજેય છે. એ તે ભરૂચના ખુલ્લા બજારમાં હજારોની મેદની વચ્ચે પિતાની વિદ્યાથી સાંબેલાને ફૂલ ઉગાડનાર છે.” અરે એ ગમે તેવા હેય. મારી આગળ તેમનું ટટ્ટ નભવાનું નથી. તમે મને કહે કે એ કયે રસ્તે ગયા.” એક જણે રસ્તે બતાવ્યું. એટલે સિદ્ધસેન પિતાના પરિવારને મૂકી તે રસ્તે ઝપાટાબંધ ચાલવા લાગ્યા. કેટલીક વારે તે વૃદ્ધવાદી સૂરિની લગભગ આવી પહોંચ્યા. વૃદ્ધવાદીને લાગ્યું કે આ કેઈ પુરૂષ ઉપદેશની આશાએ ઉતાવળે આવે છે. તેઓ એક ઝાડ નીચે ઉભા રહ્યા. સિદ્ધસેન પાસે આવતાં સૂરિએ તેને ઉપદેશ દેવા માંડે એટલે સિદ્ધસેન બે સૂરિજી ! હું તમારે ઉપદેશ સાંભળવા નથી આવ્યો. તમારે મારી સાથે વાદ કરવું પડશે. તમે મારી બીકે નાસી આવ્યા પણ હવે હું તમને છેડનાર નથી. કાં તે હાર કબુલી તમારું વાદીનું બિરૂદ છે મારે શરણે આવે, અમ૨ તમે મને હરાવે તે હું તમારે શિષ્ય થઈ જાઉં. વૃદ્ધવાદસૂરિને લાગ્યું કે આને વિદ્યાનું અજીર્ણ થયું છે. માણસ વિદ્વાન છે. પણ તેની વિદ્વતાને ગેરઉપયોગ થયે છે. જે એને કુનેહથી સત્યમાર્ગ બતાવવામાં આવે તે તે સમાજને ઘણે જ ઉપયોગી થઈ પડે. આમ વિચારી તેમણે કહ્યું કે ભાઈ ! તારે વાદ કરો હોય તે મારી ના નથી. પણ આપણે ન્યાય કરનાર કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ મધ્યસ્થ માણસ જોઈએ. આપણે બે તે પિતપોતાનું જ ખેંચીએ. માટે કેણ હાર્યું ને કેણ જીત્યું તે નક્કી કરે તેવું પંચ ખેળી કાઢ. તેનું વચન આપણે બંનેએ માન્ય રાખવું જોઈએ. જે તને આ વાત કબુલ હોય તે મને વાદ કરવામાં કોઈ જાતની હરકત નથી. - આચાર્યના આ પ્રમાણિક વચન ઉપર સિદ્ધસેનને શ્રદ્ધા બેઠી. પણ આ વગડામાં મધ્યસ્થ મનુષ્ય ક્યાંથી લાવ ? વિચાર કરતાં તેને લાગ્યું કે જેને હું મધ્યસ્થ કહપીશ તે મારે મન તે પશુવત છે. તે આ ઢેર ચારનાર ગેવાળાને મધ્યસ્થ કહ્યું તે મને શી હાનિ થવાની છે? તરત જ તેણે ગવાળને પસંદ કરી ન્યાય ચૂકવવા બેસાડ. પછી તે વૃદ્ધવાદીસૂરિ સાથે વિવાદ કરવા લાગે. વ્યાકરણ, શાસ્ત્ર, ન્યાય, મીમાંસા, વેદાન્ત વગેરે અનેક ગ્રન્થાના પ્રમાણે સાથે તેણે પૂર્વપક્ષ ઉપાડે. સંસ્કૃત ભાષાના કે ઉપરાછાપરી બલવા લાગ્યો. ઘણીવાર સુધી પિતાના પક્ષનું સમર્થન ન કરી તે વિરામ પામ્યા. હવે વૃદ્ધવાદી આચાર્યો વિચાર કર્યો કે આ ગેવાળ આગળ સંસ્કૃતમાં ભાષણ કરવું એ ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું છે, અને આ સિદ્ધસેનને મારે યુક્તિથી વશ કરી લે છે. તેઓ ઘણા બુદ્ધિમાન અને સમયસૂચક હતા. તેથી ઉભા થઈ કેડે એ બાંધ્યું. પછી હાથના તાબોટા વગાડતા વગાડતા ફેરફુદડી ફરી વાળીઆઓને સમજણ પડે એ એક પાકૃત ગરબે મને રાગ કાઢીને ગાય. ગોવાળીયા તે આ સાંભળી ખુશ ખુશ થઈ ગયા. પછી બંનેએ મધ્યસ્થાને પૂછયું: ભાઈ! અમારા બેઉમાંથી કોણે જીત્યું? તે બેલ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ કે વૃદ્ધવાદી મહારાજ જીત્યા. આ પંડિત તે સમજણ ન પડે તે ખાલી લવારો જ કરી જાણે છે, અને આચાર્ય મહારાજ તે કાનને મધુર લાગે તેવું ઘણું સરસ ગાય છે! પ્રતિજ્ઞાથી બંધાએલ સિદ્ધસેન બે કે ગુરુજી! હું મારી હાર કબુલ કરું છું. મને આપને શિષ્ય બનાવે. - આચાર્ય બેલ્યાઃ સિદ્ધસેન ! આ કાંઈ આપણે વાદવિવાદ ન કહેવાય. ગવાળને પાંડિત્યની શી કિસ્મત! આપણે પંડિતની સભામાં વાદવિવાદ કરીશું. આપણી ખરી હારજીત ત્યારે જ નક્કી થશે. સિદ્ધસેન અભિમાની હતે પણ સાથેજ એકવચની હતું. તેણે કહ્યું નહિ ગુરુજી! આપ સમયને ઓળખી શકે છે. આપ ખરેખર જીત્યા છે, મને આપને શિષ્ય બનાવે, આમ છતાં આચાર્ય સિદ્ધસેનની સાથે ભરૂચ આવ્યા. ત્યાની રાજસભામાં બન્ને વચ્ચે ભારે વાદવિવાદ થયે. ત્યાં પણ સિદ્ધસેનની હાર થઈ. પછી વૃદ્ધવાદીએ સિદ્ધસેનને દીક્ષા આપી પિતાને શિષ્ય બનાવ્યું. તેનું નામ કુમુદચંદ્ર રાખ્યું. સિદ્ધસેન મહાસમર્થ પંડિત હતા. ઘણુંજ છેડા સમયમાં તેમણે જૈનશાસ્ત્રોને અભ્યાસ કરી લીધું. તેમનું જ્ઞાન જોઈ ગુરુજીએ તેમને “સર્વજ્ઞપુત્રનું બિરુદ આપ્યું. કેટલાક વખત પછી તેમને આચાર્ય બનાવ્યા અને કુમુદચંદ્ર નામ બદલી સિદ્ધસેનસૂરિ નામ રાખ્યું. સિદ્ધસેનસૂરિ હવે વિદ્યાનું જરાપણું અભિમાન ક્ય સિવાય પિતાના પરિવાર સાથે વિચારવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : ૪: દેશપરદેશમાં પરિભ્રમણ કરતા, જગત્ જીવાને ઉપદેશ શ્વેતા શ્રી સિદ્ધસેનસૂરિ ઘણે દિવસે માળવાના પાટનગર ઉજ્જયિનિમાં આવ્યા. એક દિવસ રાજા વિક્રમ પેાતાના નિત્ય નિયમ પ્રમાણે ફરવા નીકળ્યેા છે. તેવામાં શ્રાવકોના મોટા સમૂહ સાથે સિદ્ધસેનસૂરિ મદિરે પ્રભુદશન કરવા જતા હતા તે સામા મળ્યા. સવ લેકે ‘જય સજ્ઞપુત્ર, જય સČજ્ઞ પુત્ર' કહી તેમની સ્તુતિ કરતા હતા. આ સાંભળી રાજાને ક્રોધ ચડયા. તેને વિચાર થયા કે એક વખતના આ ઉદ્ધત સિદ્ધસેન સાચેસાચ સર્વજ્ઞ પુત્ર હાઈ શકે કે લાકે નકામીજ સ્તુતિજ કરે છે ? મારે તેની પરીક્ષા કરવી. આમ વિચારી રાજાએ તેમને માનસિક નમસ્કાર કર્યાં. સિદ્ધસેને પેાતાની વિદ્યાના બળથી રાજાના અભિપ્રાય જાણી જમા હાથ ઉંચા કરી માટે સ્વરે આશીદ આપ્યોઃ ધમ લાભ રાજાએ તેમને આશીર્વાદનું કારણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યુ: આ આશીર્વાદ તમારા માનસિક નમસ્કારનું ફળ છે. સિદ્ધસેનસૂરિનું જ્ઞાન જોઈ રાજા અત્યંત આશ્ચય પામ્યા. સૂરિજીને ક્રોઢ સાનૈયા આપવા તેણે રાજસેવકને આજ્ઞા કરી. સૂરિજીએ કહ્યુંઃ અમારે ત્યાગી પુરૂષને મ્હારાનું શું પ્રયેાજન છે ? ઢાઈ મનુષ્ય પૃથ્વીમાં દેવાથી દુઃખી થતા હાય તેને એ સકપિત દ્રવ્ય આપી દેવામાંથી મુકત કરવા ઘટે છે. ગુરુ આજ્ઞાથી વિમ્ સઘળી મ્હારા દેવાદારાને આપી તેમને ઋણમુકત ર્યાં અને પેાતાના શક પ્રવર્તાવ્યા જે આજ દીનસુધી ચાલે છે. : ૫: એક વખત સૂરિજી ફરતા ફરતા ચિંતાઢ પધાર્યાં. તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ કિલો ઇતિહાસપ્રસિદ્ધ છે. એક વખત અજીત ગણાતા એ કિલા આગળ ઘણુ યુદ્ધ થયાં છે, જેમાં સ્વદેશની રક્ષા કરતા સેંકડો યોદ્ધાઓ સ્વર્ગે સંચર્યા છે. સિદ્ધસેનસૂરિ ત્યાં આવેલા મંદિરમાં એક વખત દર્શન કરવા ગયા તે વખતે તેમની દષ્ટિ ચૈત્ય ઉપર ઉભા કરેલા એક સ્થંભ ઉપર પડી. આ સ્થંભ ન હતે ઈટને કે ન હતો પત્થરને. કેઈ વિચિત્ર વસ્તુને તે બનેલું હતું. સૂરિજીને આ સ્થંભ જઈ આશ્ચર્ય થયું. તેમણે એક વૃદ્ધ પુરૂષને પૂછયું કે ભાઈ! આ સ્થંભ શાને બને છે અને તે અહીં કેમ ઉભું કરવામાં આવ્યો છે? વૃધે જણાવ્યું કે પ્રભો ! લોકવાયકા એવી છે કે આ સ્થંભ ષધિઓને બનાવે છે. પૂર્વના આચાર્યોએ કિસ્મત રહસ્યમય વિદ્યાગ્ર આ સ્થંભના પિલાણમાં મૂકેલા છે, અને તેનું મોં ઔષધિઓથી બંધ કરેલું છે. તેને ઉઘાડવા ઘણાઓએ પ્રયત્ન કર્યા છે પણ સર્વ નિષ્ફળ નિવડયા છે. ' સૂરિજીએ તે ઔષધિઓને સુંધી સુધી તેની પારખ કરવા માંડી. પછી પિતે કેટલીક ઔષધિઓ મેળવી તેનો લેપ કરાવ્યું. આ લેપને સ્થંભના મુખ ઉપર પડતાં જ તેનું મુખ ખુલ્લું થયું. અંદર હાથ નાખતાં એક પુસ્તક નીકળ્યું. તેનું પ્રથમ પાનું વાંચતાંજ બે વિદ્યાઓ જોઈ. સૂરિજીએ તેને ધારી લીધી. તે વિદ્યાઓનાં નામ સુવર્ણ સિદ્ધિ અને સરસવી વિદ્યા. પહેલી વિદ્યાના પ્રભાવથી તૈોઢાનું સોનું બને અને બીજીથી મંત્રેલા સરસવ જળાશયમાં નાખતાં તેમાંથી હથિયારબંધ ઘડેસ્વારે નીકળે. આ વિદ્યાઓ બરાભર યાદ રાખી લીધા પછી સૂરિજી જેવા આગળ વાંચવા જાય છે, તેવી જ કેઈ ગેબી વાણી થઈઃ ખામેશ! આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ વિઘાઓથીજ જગતની સેવા કરે. વધુ મેળવવા પરિશ્રમ કરશે નહિ. આ ભેદી શેષ સાંભળી સૂરિજીએ પુસ્તકને જ્યાં હતું ત્યાં મૂકી દીધું ને થંભનું મોઢું બંધ કરી દીધું. ચિતડથી વિહાર કરી જગતના જીને ઉપદેશ દેતા સિદ્ધસેનસૂરિએક દિવસ કમરપૂરનગરમાં આવ્યા. ત્યાંના સંઘે ગુરૂશ્રીનું પુષ્કળ સન્માન કર્યું. સૂરિજીની પ્રશંસા સાંભળી ત્યાંને રાજા દેવપાળ પણ પિતાના અધિકારીઓ સહિત ગુરૂને વંદન કરવા આવ્યું. સૂરિજીએ તેને ધર્મોપદેશ આ.. એની વિદ્વતા જોઈ રાજા ખૂબ આનંદિત થયો ને હંમેશ તેમના દર્શને આવવા લાગ્યા. કેટલાક વખત પછી પાડેશને રાજા વિજયવમ મોટું લશ્કર લઈ દેવપાળ ઉપર ચઢી આવ્યું. દેવપાળનું લશ્કર નાનું હોવાથી તેને જીતવાની આશા નહોતી. તેણે કેશરિયાં કરવાને નિરાર કર્યો. કેશરિયા વાઘામાં સજજ થઈ યુદ્ધમાં જતી વખતે તે ગુરુશ્રીનાં દર્શને આવ્યા. પિતાને જીતવાની આશા નથી એવી તેણે સૂરિજીને વાત કરી. સૂરિજીએ સરસવી વિદ્યાના પ્રતાપથી એક મોટું ઘોડેસ્વાર સૈન્ય ઉત્પન્ન કરી રાજાને કહ્યું: “જા સર્વ સારું થશે.” દેવપાળ આ લશ્કર લઈને નગર બહાર ગયે. આવડું મોટું નહિ ધારેલું લશ્કર જોઈ શત્રુરાજા વિજયવર્મા તે હેબતાઈજ ગયે. તેને લાગ્યું કે અહીં આપણે જીતી શકવાના નથી. તે પોતાનું સૈન્ય લઈ લડવાનું પડતું મૂકી પલાયન થઈ ગયે. રાજા દેવપાળ વિજયડંકે દઈ નગરમાં પાછો ફર્યો. પ્રજા સર્વ જયજય નાદ કરવા લાગી. તે સુરિજીને ધન્યવાદ આપવા લાગ્યા. “ તેમની કૃપા ન હોત તે રાજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ખેદાનમેદાન થઈ જાત. રાજા દેવપાળ રસ્તાને રઝળતે ભીખારી થઈ જાત ” એમ કહેવા લાગ્યા. દેવપાળને ગુરુ પર અગાધ શ્રદ્ધા બેઠી. ગુરુ પાસે તેણે જનધર્મ અંગિકાર કર્યો. જે રાજા તેવી રૈયત' એ હિસાબે પ્રજા વર્ગમાં પણ ઘણા લોકોએ રાજધર્મને સ્વીકાર કર્યો. દેવપાળે પ્રજાસમૂહની વચ્ચે સિદ્ધસેનસૂરિને “દિવાકર”ની પદવી આપી. લેકેએ ઘષ કર્યો. “સિદ્ધસેન દિવાકરસૂરિની જય હે, આકાશના પ્રત્યેક પરમાણુમાં પડઘો પડયે “સિદ્ધસેન દિવાકર સૂરિની જય હો.” સિદ્ધસેન દિવાકરસૂરિને યશ બીજના ચંદ્રમાની જેમ વધવા લાગ્યું. રાજા દેવપાળ અને તેની સર્વ પ્રજા સુરિજીની પાછળ ગાંડી બની. રાજાએ વિચાર્યું કે આવા પ્રભાવવાળા ગુરુ વારંવાર મળતા નથી. માટે તેમને કાયમને માટે આપણી પાસે રાખવા. તેણે ગુરુને આગ્રહપૂર્વક વિનંતિ કરી કે “પ્રભે! કૃપા કરી આપ અત્રેજ રહેવાનું રાખે.” સિદ્ધસેન સૂરિ હવે ત્યાં જ રહેવા લાગ્યા. રાજાએ અહોનિશ તેમની સેવાભક્તિ કરવા માંડી. તેમના રાજ્યના દરેક અધિકારીને આજ્ઞા ફરમાવી દીધી.દિવાકરસૂરિ પણ પિતાને મળતા અધિકાધિક માનથી પ્રફુલ્લ રહેવા લાગ્યા. મોટા મેટા રાજાએ પોતાના ચરણમાં શિર ઝુકાવે છે તે જોઈ તેમને સહજ ગર્વ થશે. તેઓ આચારકિયામાં કંઈક શિથિલ થયા. રાજાએ પ્રતિદિન ગુરૂને દરબારમાં આવવાને માટે સુંદર પાલખી કરાવી. જ્યારે તે પાલખીમાં બેસી નીકળતા ત્યારે રાજસેવકો ચમ્મર ઉડાડતા ને સૂરિજીની જયના પિકાર કરતા. સૂરિજી ભૂલી ગયા કે પરિગ્રહત્યાગી સાધુઓને તે પગપાળાજ ચાલવાનું હોય. પાલખી, ચમ્મર આદિ મેજશેખનાં સાધને સાધુને ન ખપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સિદ્ધસેનસૂરિના માદશાહી વૈભવ મને આચારની શિથિલતાની જાણ તેમના ગુરુ વૃદ્ધવાદીસૂરિને થઈ. તેમને લાગ્યું કે આ મેાજશે!ખ વધુ વખત ચાલશે તે શિષ્યનું પતન થશે, તેનું જીવન ખરામ થશે. વળી સિદ્ધસેન જેવા પ્રખ્યાત આચાયનું અનુકરણ બીજા સાધુ કરતા થઈ જાય તેા ત્યાગધર્મનાં મૂલ પણ ઘટી જાય. સાધુએ પરિગ્રહ રાખતા થાય એટલે સમાજમાં સડો પેઢાજ સમજવા. આવા સમાજ જતે દિવસે ભ્રષ્ટ થઇ અધેાગતિએ પહાંચવાના. માટે જેમ બને તેમ વહેલા સિદ્ધસેનને સત્ય માર્ગે વાળવાની જરૂર છે. આમ વિચારી ઘરડા છતાં શિષ્યનું ભલું કરવાની બુદ્ધિએ વૃદ્ધવાદીસૂરિ કપૂર તરફ આવવા નીકળ્યા. કર્માંરપૂર આવીને તેમણે સિદ્ધસેનસૂરિને ઠાઠમાઠ પૂર્વક સુખાસને બેસીને રાજદરબારે જતા ોયા. આજીમા ચમ્મર ઉી રહ્યાં છે. ભાટચારણા તેમનાં યશેાગાન ગાય છે. હજારો લોકો તેને જ્યજયકાર કરે છે. કેટલાક તેમની પાલખી ઉપાડવા માટે ધક્કામૂક્કી કરે છે. તેમની એક મીઠી નજર માટે સર્વ તલસી રહ્યા છે. આવા વિદ્વાન પુરૂષ પશુ ભૂલ કરે છે તે જોઈ ગુરૂને અત્યંત ખેદ થયા. વૃદ્ધવાદીસૂરિ પોતાના આધા વગેરે સંતાડી દઈ સામાન્ય માણુસની પેઠે લેાકેાના ટાળામાં ઘુસ્યા. પાલખી નજીક જઈ એક માણસને દૂર કરી પેતે પાલખી ખલે ઉપાડી ચાલવા લાગ્યા. વૃદ્ધત્વની અશક્તિને લીધે તેમને ખભા ઉંચા નીચા થવા લાગ્યા. આથી પાલખીમાં બેઠેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૭ દિવાકરસૂરિને કષ્ટ થવા લાગ્યું. તેથી તેઓ સંસ્કૃતમાં છેલ્યા કે મિરાત: : કિં વાષત્તિ આને અર્થ એમ કે હે વૃદ્ધ! ઘણે ભાર ઉંચકવાથી શું તારે ખભે દુએ છે? સિદ્ધસેનસૂરિ સંસ્કૃતમાં બોલવા તે ખરા, પણ તેમાં વાયતિ શબ્દ ભૂલથી છેટે બેસી ગયા. વાષતિ ને બદલે વધતે શબદ જોઈએ. ગુરુ આ ભૂલ સમજી ગયા. તરતજ જવાબ આપે કે “ તથા વાસે રથ: અથા જાતિ વાપરે છે એટલે કે જાને બદલે થrષતિ શબદ તમે મલ્યા તેનાથી મને જેટલું દુઃખ થાય છે તેટલું દુખ ખભાથી નથી થતું. આ જવાબ સાંભબીને સિદ્ધસેનસૂરિ વિચારમાં પડી ગયા અરે! મારી પણ ભૂલ કાઢનાર આ કેશુ હશે ? તરત તેમણે પાલખી ઉભી રખાવી, અને નીચે ઉતરીને જોયું તે તેમને ઓળખાણ પડયું કે “આ તે મારા ગુરુ.” ગુરુને પાલખી ઉચકતા જોઈ સિધ્ધસેન શરમાયા. તે ગુરુને પગે પડયા તેમણે પુનઃ પુનઃ માફી માગી. પછી પૂછયું “ ગુરુદેવ!” આપ અહીં કયાંથી. “ભાઈ આ તારી બાદશાહી જેવા અને તારી પાલખી ઉપાડી પાવન થવા ” ગુરુએ જરા ઠેર કરતાં કહ્યું. ગુરુદેવ! માફ કરે, હું ભૂલ્ય. આ મોજશેખમાં પડી ગયો. આપે મને તાર્યો હવે મને ખૂબ પશ્ચાતાપ થાય છે. ગુરુદેવ આપ ન હતી તે મારી શી દશા થાત ! મારું કેટલું અધઃપતન થાત !” કાંઈ નહિ વત્સ! તને પશ્ચાતાપ થયો છે તે જાણી મને ખૂબ આનંદ થાય છે. સિદ્ધસેન ! આ માજશેખને છેડી આત્મધ્યાનમાં સ્થિર થા. આ રાજવૈભવ ત્યાગ કરી માનવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કલ્યાણમાં મસ્ત થા. જગતમાં ભાતૃભાવના પ્રચાર કર. સ્યાદ્વાદધમના ફેલાવા કર. આટલું ખેલી વૃધ્ધવાદીસૂરિ પ્રયાણ કરી ગયા. : ૭ : ગુરુના ઉપદેશથી પ્રતિબંધ પામેલા દિવાકરસૂરિજી ફરી માનવજીવાના ઉધ્ધાર કરતા ગામેગામ ફરવા લાગ્યા. એક દિવસ તેએ ભરૂચમાં પધાર્યાં ત્યાં તેમને વિચાર થયા કે તીથકર ભગવાને કહેલાં અને ગણધર દેવાએ શાસ્રરૂપે ગુ થેલાં સકળ સિધ્ધાન્તા અર્ધમાગધી ભાષામાં છે. આ ભાષા તા પ્રાકૃત છે. નાનાં બાળકા પણ સમજી શકે તેવી છે. આ સદ્ધાન્તા જો સંસ્કૃત ભાષામાં ઢાય તા તેનું કેટલું માન વધે ! માટે આ સર્વાં સૂત્રને હું મધુર સંસ્કૃત ભાષામાં ફેરવી નાખું' આમ વિચારી તેમણે નવકારમન્ત્રનું સંસ્કૃત કયું: नमोऽर्हत् सिद्धाचार्योपाध्याय सर्व साधुभ्यः આમ શરૂઆત તેા કરી પણ તેમને વિચાર થયા કે આ કામ સંઘને પૂછીને કરવું. બીજે દિવસે તેમણે સંઘને એકઠા કરાવ્યેા. શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાધ્વી એ સંઘનાં ચારે અંગે એકત્ર થયાં. સૂરિજીએ તેમને પોતાના વિચાર જણાવ્યેા. આ એકદમ નવીન વાત સાંભળી સંધ ખળભળી ઉઠયા. સંઘને લાગ્યું કે તીથ કર દેવાની અને પૂર્વાચાર્યાની બુધ્ધિનું સૂરિજીએ અપમાન કર્યું છે. સંઘે કહ્યુ: પ્રભા ! અમે આપની સાથે સંમત થઇ શકતા નથી. સંસ્કૃતમાં સૂત્રે રચાતાં સામાન્ય જનને સમજવાં ઘણાં કઠિન થઇ પડશે, અને સમાજ અજ્ઞાન રહેશે તેના સર્વે દોષ આપના શિરે આવશે. તીર્થંકર મહારાજોએ જે ક્યું છે તે ઉચિતજ કયું` છે. તેમાં સુધારા વધારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કરે અમને આવશ્યક જણાતું નથી. ઉલટું અમને લાગે છે કે આપે તીર્થકરોની અને આગમેની આશાતના કરી છે. દિવાકરસૂરિને પણ સંઘની વાત ઠીક લાગી. સૂત્રે સંસ્કૃતમાં રચાતાં સામાન્ય જનની સ્થિતિ કેવી થશે તેને તેમને ખ્યાલ આવ્યા. પોતાનું કામ તેમને અજુગતું લાગ્યું, તેમણે બે હાથ જોડી સંઘને વિનંતી કરી કે “મને માફ કરો. મેં ભારે અપરાધ કર્યો છે. મને પ્રાયશ્ચિત આપે. ” સંઘે કહ્યું “પ્રભે આપ સમર્થ આચાર્ય છે ધર્મધુરન્ધર ગચ્છાધિપતિ છો. આપને અમે શું પ્રાયશ્ચિત આપીએ? આપજ આપને યોગ્ય લાગે તે પ્રાયશ્ચિત કરી લે. ' સૂરિજીએ વિચાર કર્યો કે હું ગચ્છને આગેવાન છું એટલે સર્વ કેઈ મારું અનુકરણ કરવા પ્રેરાય. માટે મારે કડક પ્રાયશ્ચિત કરવું. આમ વિચારી તેમણે જાહેર કર્યું કે શ્રી સંઘ સમક્ષ હું પ્રતિજ્ઞા લઉં છું કે બાર વર્ષ સુધી ગચ્છ બહાર રહી, જગલ સેવી, ઘેર તપશ્ચર્યા કરી શુષ્ક આહાર લઈ હું પારાંચિક નામનું પ્રાયશ્ચિત કરીશ. તે ઉપરાંત એક મોટા રાજાને પ્રતિબોધ પમાડીશ અને એક તીર્થને ઉદ્ધાર કરીશ. બાર વર્ષ સુધી જંગલમાં રહી ઘેર તપશ્ચર્યા કરવાની ભીષણ પ્રતિજ્ઞા સાંભળી બધા સ્તબધ થઈ ગયા. આવા નાના દોષ માટે આવું કડક પ્રાયશ્ચિત તે હેતું હશે ! બધાની આંખમાં આંસુ આવ્યાં. ગુરુ મહારાજને વિગ થશે એ વિચારે સર્વનાં હદય લેવાવા લાગ્યાં. કંઈક હળવું પ્રાયશ્ચિત કરવા તેમણે સૂરિજીને વિનંતી કરી પણ સુરિજીએ અડગ નિશ્ચય કર્યો હતે. પૂર્વ સર્વે પશ્ચિમમાં ઉગે તે પણ તે ફરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ તેમ નહેાતા. તેજ પળે ગુરુ સંઘની રજા લઈ નીકળી પડયા. ખેતનેતામાં જગલની ઝાડી પાછળ અદૃશ્ય થઈ ગયા. ઃ૮ઃ આજે માર બાર વર્ષનાં વ્હાણાં વાઈ ગયાં છે. સમયને જતાં શી વાર ? જબલમાં તપશ્ચર્યા કરવા નીકળી પડેલા સિદ્ધસેનસૂરિને આજે સવ કૈાઈ ભૂલી ગયું છે. તેમના અસ્તિત્વની આાજે કાઇને ખબર પણ નથી. તે શું ખાય છે, શું પીએ છે, શું કરે છે, તેની કોઈને માહીતી નથી. સવ લાકે પોતપોતાના કાર્ય માં મશગુલ છે. હા એક દિવસ સવારમાં ઉજ્જયિનિ નગરીમાં હાહાકાર થઇ રહ્યા છે. લેાકેાનાં ટાળટાળાં ક્ષિપ્રા નદીના સુંદર તટ ઉપર આવેલા મહાકાળેશ્વર મહાદેવના મંદિર તરફ જઈ રહ્યાં છે. હાંફળા કાંફળા રાજસેવકા દોડાદોડી કરી રહ્યા છે. મહાદેવના મંદિરના પુજારીએ તે આજે વા બની ગયા છે. ગામમાં આજે જ્યાં ત્યાં એકજ વાત ચાલી રહી છે. એક જટાધારી માવા મહાકાળેશ્વર મહાદેવના મંદિરમાં શીવિપડીકા ઉપર પેાતાના પગ મૂકી નિર્ભયતાથી અડંગા જમાવી પડયા છે. નથી તેને રાજાના ભય. નથી તેને મહાદેવના ભય. કોઈએ કહ્યું: 'એઈ જોગીડા ઉઠે. નહિ તે આ મહાદેવ કાપશે તે તેમણે જેમ કામદેવને બાળીને ભસ્મ કરી દીધે તેમ તને પણ ભસ્મ કરી નાંખશે.' પણ એ જોગીને ફાઈની પરવાહ નથી. તે કાઈનું સાંભળતા નથી. બેધડક તેણે મંદિરમાં અડ્ડો જમાવ્યા હતા. આમ આખુ' ઉજ્જયિન ચગડાળે ચડયું છે. એટી વારમાં વિક્રમ રાજાને કોઈએ ખબર આપી કે રાજમહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨૧ લમાં હાહાકાર વતી રહ્યો છે. કારણ તપાસતાં માલુમ પડયું કે પેલા જોગીડાને ઉઠાડવા રાજસેવકા ચામુક્થી મારે છે તે જોગીને વાગવાને બદલે રાજમહેલમાં રાણીના અરડામાં વાગે છે. રાજા આ સાંભળી ગભરાયા. તેને લાગ્યું કે આ કોઇ મહાસમથ પુરૂષ હાવા જોઈએ. નહિ તે આવા ચમત્કાર થાય નહીં. વિક્રમ પાતાના પ્રધાના સહિત શિવાલય પાસે આવ્યા. પેલા અવધૂતને નમસ્કાર કરી તે કહેવા લાગ્યા કે હું મહારાજ ! આ સર્વસંકટહારી મહાદેવનાં પૂજન કરવાને બદલે આપ આવું ઉલટું કાર્ય કેમ કરેા છે ? જોગીએ કહ્યું: ‘ રાજન્ ! જો હું શિવને નમસ્કાર કરીશ તા માણુ કાટરો, ’ આ સાંભળીને વિક્રમને વધારે કૌતક થયું. તેણે કહ્યું: ૮ પ્રભા ! ભલે. આપ નમસ્કાર તા કરેાજ. ’ રાજાના અત્યાગ્રહથી ઉભા થઈ હાથ જોડી જોગી શંકરની સ્તુતિ કરવા લાગ્યા. એક ગ્લાક ખેલતાંજ શંકરનું ખાણુ ફાડવું. ફાટતાંજ માટા ધડાકા થયા. તેમાંથી પ્રથમ ધુમાડા ઉત્પન્ન થયા. પછી અગ્નિની જ્વાળા નીકળી અને તેમાંથી ભગવાન પાર્શ્વનાથની દિવ્ય પ્રતિમા પ્રગટ થયું. આ ચમત્કાર જોઇ વિક્રમને ઘણું આશ્ચર્ય થયું. તે જોગી ઉપર પ્રસન્ન થયા. તેણે પૂછ્યુ... કે પ્રમે ! આ ચમત્કારથી તા આપ કાઈ જૈન મહાત્મા જણાઓ છે. પણ આપના વેશ જોગીના છે તો કૃપા કરી આપને પરિચય આપશો ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧ જોગીએ કહ્યુઃ મહારાજા વિક્રમ! મને નથી ઓળખતા ? ભલે. સિદ્ધસેન દિવાકરનું નામ સાંભળ્યું છે ? વિક્રમને આ સાંભળતાંજ બાર વર્ષ પહેલાંના ઈતિહાસ યાદ આવ્યેા. સિધ્ધસેનસુરિની ભીષ્મ પ્રતિજ્ઞા તેને સાંભરી. તેને લાગ્યું કે સિઘ્ધસેન સિવાય આવે! ચમત્કાર ક્રાણુ કરી શકે તેમ છે ? વિક્રમે ખૂમ ભાવથી તેમને નમસ્કાર કર્યાં. સર્વ સંધ સિધ્ધસેનસૂરિના પ્રગટ થવાથી ખૂબ આનંદિત થયા. દેશે દેશ આ સમાચાર પહેાંચી ગયા. શ્રી સથૈ ભેગા મળી સિદ્ધસેનસરિને ગચ્છમાં લીધા. વિક્રમ રાજાએ ગુરુના ઉપદેશથી જૈનધમ સ્વીકાર્યાં. સિદ્ધસેન સરિએ પાતાની ભીષ્મ પ્રતિજ્ઞા આ રીતે પૂર્ણ કરી. : : એક દિવસ દિવાકરસરિ વિક્રમના દરબારે પધાર્યાં. દ્વાર પાસે ઉભા રહી તેમણે દ્વારપાળને કહ્યું કે વિક્રમને નિવેદન કર કે કોઈ ભિક્ષુક ચાર શ્લોકા લઈ આવ્યે છે. દ્વારપાળે રાજાને નિવેદન કરતાં રાજાએ કહ્યુ': જેના હાથમાં ચાર શ્લાક છે એવા ભિક્ષુકને દશ લાખ રોકડ આપે। અને ચૌદ લેખ કરી આપેા. પછી તેની ઇચ્છા હાય તા અંદર આવે, અગર જાય. રાજાનું વચન સાંભળી દિવાકરસૂરિ દરબારમાં આવી આ પ્રમાણે મેલ્યાઃ હમેશાં તું સવ વસ્તુઓ આપે છે, એવી તારી સ્તુતિ વિદ્વાના મિથ્યા કરે છે. કારણ કે તે શત્રુને કદી પુંઠ આપી નથી અને પરસ્ત્રીને પેાતાનું હૃદય આપ્યું' નથી. આમ હાવાથી તારી સરસવ આપનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ તરીકે સ્તુતિ કરવી એ ફેકટ છે. આ શ્લોક સાંભળી વિકમે દિવાકરસૂરિની સામેથી પિતાનું મેં લઈ લેઈ બીજી દિશામાં ફેરવ્યું. આનો અર્થ એમ કે લોકના ગંભીર ભાવથી પ્રસન્ન થઈ વિક્રમે એક દિશાનું રાજ્ય સૂરિજીને બક્ષિસ આપી દીધું. આ રીતે સૂરિજી જુદા જુદા ચાર લાક બોલ્યા અને વિક્રમે ખુશી થઈ ચારે દિશાનું એટલે પિતાનું સર્વ રાજ્ય સૂરિજીને આપી દીધું. વળી પાછા સૂરિજી પાંચમે લેક બેલ્યા. હવે વિક્રમ પાસે કંઇ આપવાનું રહ્યું ન હતું. એટલે તે હાથ જોડી લાંબે થઈ ગુરુના ચરણમાં પડે. મતલબ કે પિતાને દેહ પણ ગુરુને સમર્પણ કર્યો. આથી ગુરુએ તુષ્ટમાન થઈ વિક્રમને ધર્મોપદેશ આપી સપરિવાર ચૂસ્ત જનધમી બનાવ્યું અને તેનું રાજ્ય પાછું ખેંચ્યું. ગુરુની આજ્ઞાથી વિક્રમે પુષ્કળ દાન કર્યું અને ઘણું દુઃખી પુરૂષને મદદ કરી. એક દિવસ વિક્રમ રાજાએ પૂછયુંઃ ગુરુજી મારા જે જેની રાજા ભવિષ્યમાં કઈ થશે કે ? ગુરુએ કહ્યુંઃ રાજન ! તારા સંવત્સરથી ૧૧૯ વર્ષે કુમારપાળ નામે રાજા તારા જે થશે. આ પ્રમાણે ગુરુમુખે ભવિષ્યકથન સાંભળી વિક્રમ ઘણે આનંદિત થયો અને મહાકાલના પ્રાસાદમાં ગુરુના શબ્દ કેતરાવી કુમારપાળનું નામ અમર કર્યું. એક દિવસ અમૃત જેવા મધુર વચનથી સૂરિ જીએ શત્રુંજય મહાતીર્થનું માહાસ્ય વર્ણયું. તેની યાત્રા કરવાથી શું પુણ્ય ઉપાર્જન થાય છે તે જણાવ્યું. તેને સંઘ કાઢવાથી થતા અનેક લાભે સમજાવ્યા. આથી વિક્રમે શત્રુંજય તીર્થની યાત્રા કરવાનો નિશ્ચય કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દેશપરદેશ આમ ત્રણા પાઠવ્યાં. નકકી કરેલા મુહુતૅ વિક્રમ રાજાને સંઘપતિનું તિલક કરવામાં આવ્યું ને ગુરૂશ્રીએ તેના મસ્તક ઉપર વાસક્ષેપ નાખી આશીર્વાદ આપ્યા. શુભ મુહૂર્તે સમૈં પ્રયાણ કર્યું." સંધમાં હજારો મનુષ્યના સમુદાય હતા. સખ્યાધ હાથી અને સખ્યાબંધ ધાડાઓ સઘની શાભામાં વધારો કરતા હતા. હજારો ગાડાં ભરી સરસામાન લીધા હતા. સાથે સૂરીજી અને અન્ય મુનિવર હતા. કેટલેક દિવસે સ'ધ પવિત્ર શત્રુજયની તળેટીમાં આવી પહેાંચ્યા. પછી પરમભક્તિભાવથી તેણે યાત્રા કરી અને રિશ્વરજીના ઉપદેશથી ત્યાં જીર્ણોદ્ધાર કર્યાં. આ મહાન યાત્રા કર્યા પછી ભગવાન મિનાથ અને સતી રાજુલના ચરણારવિંદથી પાવન બનેલ ‘ગરવા ગઢ ગીરનાર ' ની યાત્રા . કરી અને ઉજ્જયિને પાછા ફર્યાં. :૧૦ઃ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ પોતાના સમયમાં અનેક માનવ કલ્યાણનાં કાર્યો કર્યાં તેમના અગાધ પાંડિત્યનાં ફળરૂપે આજે તેમના રચેલા અનેક ગ્રંથરત્ના મેાજુદ છે. આ મહા ગ્રંથ વાંચતાંજ આપણા મુખમાંથી ‘ધન્ય ધન્ય’ શબ્દો નીકળી પડે છે. જેવા તે વિદ્વાન હતા તેવાજ તેઓ ઇન્દ્રિયપર કાબુ રાખનાર પણ હતા. આવા આવા મહાપુરૂષાએજ જૈન શાસનનું ગૌરવ વાયું છે. કાઈ પણ વીર પ્રભુના ખાળ પ્રાતઃકાળમાં ઉઠી એમનું નામ સભા સિવાય કેમ રહી શકે ? સ`ના પુત્ર સિદ્ધસેન દિવાકરને અમારાં પુનઃ પુનઃ વંદન હો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ - બાળ ગ્રં થા વળી : પ્રથમ શ્રેણી ! બીજી શ્રેણું ત્રીજી શ્રેણું ૧ શ્રી રીખવવ ૧ અજુનમાળી | ૧ શ્રી ભદ્રબાહુ સ્વામી ૨ નેમ-રાજુલ ૨ ચક્રવતી સનત્કુમાર | ૨ શ્રી હેમચંદ્રાચાર્ય ૩ શ્રી પાર્શ્વનાથ ૩ ગણધર શ્રી ગૌતમ- | ૩ શ્રી હરિભદ્રસૂરિ સ્વામી ૪ પ્રભુ મહાવીર ૪ શ્રી સિદ્ધસેન દિવાકર ૪ ભરતબાહુબલિ ૫ વીર ધબ્બો ૫ શ્રી બપ્પભટ્ટ સૂરિ ૬ મહાત્મા દઢપ્રહારી ૫ આર્કમાર ૬ શ્રી હીરવિજય સૂરિ ૬ મહારાજા શ્રેણિક છ અભયકુમાર ૭ ઉપાધ્યાય શ્રી યશે૮ રાણી ચેલણ ૭ વીર ભામાશાહ વિજયજી ૮ મહામંત્રી ઉદાયન | ૮ મહાસતી સીતા ૯ ચંદનબાળા ૯ મહાસતી અંજના ૯ દ્રૌપદી ૧૦ ઈલાચીકુમાર ૧૦ નળ દમયંતી ૧૫ જંબુસવામી ૧૦ રાજર્ષિ પ્રસન્નચંદ્ર ૧૧ મૃગાવતી ૧૨ અમરકુમાર ૧૧ મયણરેહા ૧૨ સતી નંદયતી ૧૩ શ્રીપાળ ૧૨ ચંદન મલયાગિરિ ૧૩ ધન્ય અહિંસા ૧૪ મહારાજા કુમારપાળ ૧૩ કાન કઠિયારો ૧૪ સત્યને જય ૧૪ મુનિશ્રી હરિકેશ ૧૫ અસ્તેયને મહિમા ૧૫ પેથડકુમાર ૧૫ કપિલ મુનિ ૧૬ વિમળશાહ ૧૬ સાચો શણગાર-શીલ ૧૭ વસ્તુપાળ-તેજપાળ ૧૬ સેવામૂર્તિ નંદિણ | ૧૭ સુખની ચાવી યાને સંતોષ ૧૭ શ્રીસ્થલિભદ્ર ૧૮ ખેમો દેદરાણું ૧૮ જનતાને પરિચય ૧૮ મહારાજા સંપ્રતિ ભા. ૧ લો. ૧૯ જગડુશાહ ૧૯ પ્રભુ મહાવીરના ' ૧૯ જન તીર્થોને પરીચય ૨૦ ધર્મ માટે પ્રાણ આ દશ શ્રાવકો - ભા. ૨ જે. , ૫નાર મહાત્માઓ ૨૦ સ્વાધ્યાય || ૨૦ જૈન સાહિત્યની ડાયરી દરેક સેટની કિસ્મત રૂ. દોઢ તથા વિ. પી. પટેજ છ આના. બીજાં પુસ્તકો માટે સૂચિપત્ર મંગાચિત્રકાર ધીરજલાલ ટેકરશી શા રાયપુર, હવેલીની પોળ : અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ બાળગ્રંથાવણી :: ત્રીજી શ્રેણી :: ૫ * * * * vvvvvvvvvvvvvvvvvvv૧ * * * * * * શ્રી બપ્પભટ્ટસૂરિ : લેખકઃ ધીરજલાલ કરશી શાહ :: બાળગ્રંથાવાળી કાર્યાલય, અમદાવાદ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ બાળગ્રંથાવલી ત્રીજી શ્રેણિ પ. શ્રી બપ્પભટ્ટસૂરિ I gumilintuinwuurlioniumillaanu ili llllllllhaJAllllllllllllllllllling લેખક : ધીરજલાલ ટેકરશી શાહ liiiiiiiiiiii સર્વ હક સ્વાધીન imoniallllllll આવૃત્તિ પહેલી . સંવત ૧૯૮૭ મૂલ્ય સવા આને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રાક– ધીરજભાઇ ઢાકરશી સાહ ચિત્રકાર, મુકસેલર એન્ડ પબ્લીશર, રાયપુર : હવેલીની પાળ, અ મ ા વા : ઢ સુક મૂળચંદ્રશાઇ ત્રીકમસલ પટે સૂર્યપ્રકાશ પ્રિન્ટીંગ ድ પાતકાર નાકા અમદાવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભટ્ટી સૂરિ. “ છ વર્ષના બાળકમાં આટલું શુરાતન ?” શ્રી સિદ્ધસેનસૂરિ માળકની વાત સાંભળી મનમાં જ એાલ્યા. તેમને લાગ્યું કે આ બાળક સામાન્ય નથી. તેનામાં કાંઇક અનેરી શક્તિ છે, જે આ શક્તિને ખીલવવામાં આવે, તે જરૂર માનવસમાજને મહા ઉપયેગી થાય. આથી તેમણે મધુર અવાજે બાળકને પૂછ્યું કે તું અહીં રહીશ? તને અમે સારૂં સારૂં ભણાવીશું. બાળક કહે, “હા, ઘણી ખુશીથી. ખીજા દિવસથી એને ભણાવવા માંડયેા. એની સ્મરણશક્તિ જોઈ સૂરિજી દીંગ થઇ ગયા. દિવસના એક હજાર બ્લેક મુખપાઠ ? આવું તેા કાષ્ઠ વિદ્વાન પણ કરી શકે નહિ. દીક્ષાને ચાગ્ય ઉંમર થઇ એટલે સિદ્ધસેનસૂરિ વિહાર કરતાં કરતાં પાંચાળ દેશના ડુંખ ગામમાં ગયા. એનાં માતાપિતાને એલાવ્યાં ને બાળકને દીક્ષા આપવાની વાત કરી. માતાપિતાએ રાજી થઈ હા પાડી. પશુ સાથે એક વિનતિ કરી કે અમારૂં નામ રહે એવું તેનું નામ પાડજો, પિતાનું નામ અલ્પ હતું ને માતાનું નામ ભટ્ટી હતું. એટલે સૂરિજીએ તેનું નામ પાડ્યું અપ્પભટ્ટી.’ અપ્પભટ્ટી મહારાજ એક વખત મંદિરમાં ચૈત્ય વંદન કરતા હતા. ત્યાં કાઈ રાજકુમાર આબ્યા ને દહેરાસરમાં લખેલા સંસ્કૃત શ્લાક વાંચવા માંડયા. પ્ ભટ્ટી મહારાજને થયું કે મા કાઇસ'સ્કારી આત્મા લાગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ છે. ચૈત્યવંદન પૂરૂ કરી તેમણે પૂછ્યુ કે ક્યાંથી આવે છે ? પરદેશથી.” એ હાથ જોડી વિનયથી કુમારે ઉત્તર આપ્યા. ૮ લાગા છે. કાઈ ક્ષત્રિયકુમાર ? ' • હાજી, આપનું અનુમાન સાચુ' છે. ' • અને આપનું નામ ? ’ કુવરે એ પ્રશ્નને જાવખ ન આપ્યા પણુ ખડી વતી લખી ખતાવ્યું, આમકુમાર.’ અપ્પભટ્ટીસૂરિને એના પ્રત્યે માન થયું. એમણે બીજો સવાલ પૂછ્યા, “ કચેા મનારથ સિદ્ધ કરવા આ કુમળી વયમાં ફરવું પડે છે ?” સ્વમાન.’ આમે ગંભીરતાથી જવાખ આપ્યા અને ઉમેર્યું કે હાલ તા એની સિદ્ધિ સિવાય બીજો કાંઇ ઉદ્દેશ નથી.’ અપ્પભટ્ટીજીને આ જવાખથી ખુષ આનંદ થયા. ભવિષ્યમાં પરાક્રમી રાજા થશે એવું અનુમાન બાંધ્યું; અને સાથેજ ધર્મપ્રચારમાં રાજસત્તા કેટલી મદદગાર છે એ વિચાર આવતાં તેને પેાતાના સહવાસમાં લેવાનું ઉચિત માન્યું. તે મેલ્યા: મહાનુભાવ ! સ્વમાનસિદ્ધના મૂળ સૂત્રા, સાન ને પુરુષાર્થ અહીં શીખવાનાં મળે તા? “ તા આગળ જવા વિચાર નથી. ” આમે જવામ આપ્યા. હવેથી આમ અપ્પભટ્ટીજી પાસે રહેવા લાગ્યા ને અનેક જાતનું જ્ઞાન મેળવવા લાગ્યે. અપ્પભટ્ટીજીના જ્ઞાનથી પ્રસન્ન થઇ તે એક વખત એલ્યે ગુરૂદેવ ! જ્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ મને રાજ્ય મળશે ત્યારે એ રાજ્ય આપને આપીશ. ગુરૂ માન રહ્યા. :૨: આમકુમાર કનાજના મહારાજા યશેવમાના પુત્ર હતા. એક વખત પિતાએ ઠપકા આપવાથી તે ઘર છેાડી નીકળી ગયા હતા. તેની માતા મુખ શાક કરતી હતી, પણ પુત્રના પત્તો ન હતા. એમ કરતાં યશેાવર્માને ખબર પડી કે આમકુમાર મેઢેરામાં છે. એટલે તેને તેડવા પ્રધાને મેાકલ્યા. પણ સ્વમાની આમકુમાર ગયા નહિ. આખરે યશેાવમાં પથારીએ પડ્યા ને તેને પુત્રનું માતું જોવા ઇચ્છા થઇ. તેણે ફ્રી પ્રધાનાને તેડવા મેાકલ્યા. સૂરિજીની સમજાવટથી આમ કનાજ ગયા ને પિતાજીનું મુખ જોવા ભાગ્યશાળી થયા.પિતા એને જોઇ રાજી થયા ને ‘હાશ’ કરી મરણ પામ્યા. આમરાજા કનાજના મહારાજ્યને સ્વામી થયેા. પિતાની સેવામાં તે કામ ન આવી શકયા એ વિચારે કુણાલની જેમ તેને ખુબ શાક થવા લાગ્યા ને ઉદાસીનતામાં દિવસે પસાર કરવા લાગ્યા. આ વખતે પેાતાના પરમ મિત્ર અભટ્ટીજી યાદ આવ્યા. તેમને તેડી લાવવા માણસો મેાકલ્યા. આ વખતે નાની રાજસભામાં બ્રાહ્મણ પડિ તેનું જોર હતું. તેમજ અપ્પભટ્ટીજીની ઉંમ્મર ઘણી નાની હતી એટલે તેમને મેાકલતાં ખુમ વિચાર થા. પણ ભવિષ્યમાં જૈનશાસનના ઉદ્યોત થશે એમ વિચારી અપભટ્ટીજીને કેટલાક સાધુ સાથે કનેાજ મેાકલ્યા. તેમનું આગમન સાંભળી રાજા સામે આવ્યે ને બુમ માન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ પૂર્વક રાજદરબારમાં તેડી ગયા. તે પાતાનું એલ્યુ ભૂલ્યા ન હતા. એટલે ગુરુજીને સિંહાસન આગળ લઈ ગયા ને કહ્યું કે આપ આ સિંહાસન સ્વીકારી. અપ્પભટ્ટીજી એલ્યા: રાજન્ આચાર્ય હોય તે હજીએ એ સિંહાસન સ્વીકારી શકે પણ હું તે સામાન્ય સાધુ છું માટે મારાથી તેના સ્વીકાર ન થાય. આ ઉપરથી આમરાજાએ સિદ્ધસેન સુરિ આગળ તેમને મેકલ્યા તે આચાર્ય પદ આપવા વિન ંતિ કરી. આ વખતે અલ્પ્સભટ્ટીછ ફક્ત અગીઆર વર્ષની ઉમ્મરનાજ હતા પણ દરેક જાતની લાયકાત જોઇ તેમને આચાર્ય પદ આપ્યું. પછી આચાર્ય અપ્પભટ્ટી કનાજ પાછા ફર્યા. તે વખતે આમ રાજાએ સિહાસન સ્વીકારવા વિન ંતિ કરી, ત્યારે સૂરિજીએ જવાબ આપ્યા, “રાજન્ ! અમે અમારા શરીર પર પણ મેહ રાખતા નથી તે આ રાજ્યને શું કરીએ? અમારા સાધુ જીવનમાં જે આનંદ છે, તેના લક્ષાંસ ભાગ પણ આ રાજયની ધમાલમાં નથી. માટે અમને અમારા જીવનના આનંદજ માણવા દે. ,, આમ સૂરિજીના સહવાસમાં રહ્યો હતા, પણ આટલી નિ:સ્પૃહતા કદી અનુભવી ન હતી એથી તેને આશ્ચય થયુ. પછી સૂરિજીએ ઉપદેશ આપ્યા: હે રાજન ! બીજા કાઈ મનુષ્ય કરતાં તારી જવામદારી ઘણી વધારે છે. તું જેમ વર્તીશ તેમ પ્રજા પણ વર્તશે. માટે જો ન્યાય, નીતિ, ધર્મ, સલાહસપ, એ પ્રજામાં જોવા ઈચ્છતા હાય, તે! તું જાતેજ એ બધાનું પાલન કર. પ્રજાને પુત્રવત્ ગણીને પાળ અને તેનાં હિતનાં કામેા કર. આમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ રાજાએ તે વાત સ્વીકારી. પછી પિતાને ધર્મપ્રેમ બતાવવા કીર્તિસ્થંભ સમો એકસે ને આઠ હાથ ઉંચા પ્રાસાદ કરાવ્યું, ને તેમાં પ્રભુ મહાવીરની સેનાની મૂર્તિ બેસાડી. એક વખત રાજાએ પિતાની સ્ત્રીને ખેદ પામતી જોઈ સભામાં સ્મશ્યા પૂછી કે – “ પામે હજી પરિતાપ, કમળમુખી પ્રમાદથી. ” (કમળના સરખી મુખવાળી સ્ત્રી પ્રમાદથી હજી સુધી ખેદ પામે છે.) જુદા જુદા વિદ્વાનેએ એનું બીજું ચરણ બનાવ્યું પણ રાજાના મનનો અર્થ આવ્યો નહિ. તે વખતે તેણે સૂરિજી સામે જોયું એટલે જેના મોઢે સરસ્વતી બેઠી હતી તેવા સૂરિજીએ તરતજ સ્મશ્યા પૂરી કરી કે – હાંક્યું એનું અંગ વહેલા ઉઠી જ્યારથી. ' (હે રાજા! તમે પ્રભાતમાં રાણી કરતાં વહેલા જાગ્યા હતા, ત્યારે તેનું એક અંગ ઉઘાડું રહી ગયું હતું તે તમે ઢાંકયું. એથી હજી સુધી તે ખેદ પામે છે.) આમરાજા એ સાંભળી આશ્ચર્ય પામે ને શરમા. બીજા એક વખતે પણ એવી જ સ્મશ્યા પછી ને સૂરિજીએ તે બરાબર પૂરી કરી. સમશ્યા એવા પ્રકારની હતી કે રાજાને તે સાંભળી મનમાં શંકા થઈ કે મારી ખાનગીમાં ખાનગી વાહે ગુરુજી ક્યાંથી જાણે. વળી વિરોધીએ પણ એ તકનો લાભ લઈ તેને સમજાવ્યું કે નક્કી સૂરિજીએ તારું અંતઃપુર બગાડયું છે નહિતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ આવું કદી જાણી શકે નહિ. તરફ શંકાશીલ થયું. ચતુર મજી ગયા. આમરાજાનું મન સૂરિજી સૂરિજી એ તરતજ સ ‘જ્યાં અપ્રીતિ થાય ત્યાં રહેવું નહિ.’ એવા સાધુના ધર્મ જાણી ઉપાશ્રયને દરવાજે એક લૈાક લખ્યા ને ત્યાંથી વિહાર કરી ગયા. એ શ્લાકના અથૅ એવા હતા કે, હે આમરાજા ! તારૂં કલ્યાણુ થાવ. મણિએ રાહઃગિરિને શું કહે છે તે સાંભળેા. હું રાહગિરિ ! તું એમ ન ધારીશ કે મારાથી છુટા પડેલા આ મણ કર્યાં જશે? અમે તે પ્રતિષ્ઠા પામેલા છીએ. માટે કાઈને કાઇ આભૂષણ મનાવવામાં ઉત્સુક રાજવીએ અમને ઉપાડી લેશે. સૂરિજી વિહાર કરતાં ગાડ દેશમાં ગયા. ત્યાંના રાજા ધર્મરાજે જીમ આગ્રહ કરી તેમને ત્યાં રાખ્યા. અહીં ધરાજે સૂરિજી આગળ કબુલ કરોળ્યું કે જ્યાં સુધી આમ રાજા પાતે વિનંતિ કરીને ન લઈ જાય ત્યાં સુધી વિહાર ન કરવા. આમ રાજાએ વાત જાણી કે ગુરૂજી એક મ્લાક લખી વિહાર કરી ગયા ત્યારે તે ઉપાશ્રયે આવ્યે તે પેલા લેાક વાંચી ખુબ દુ:ખી થયા. ગુરૂજીએ કયાં વિહાર કર્યાં હશે તે જાણવા પ્રયત્ન કરવા લાગ્યા. એક વખત આમરાજા જંગલમાં ગયા. ત્યાંથી એક કાળા સાપને માઢેથી પકડી કપડામાં વિંટાળી ઘેર લાવ્યેા. સાહિત્યના રસિક હાવાથી તેણે સભાજનાની પરીક્ષા કરવા સમસ્યા કરી કેઃ શસ્ત્ર, શાસ્ત્ર, કૃષિ, વિદ્યા, ખીજું પણજેથી જીવે. (શસ્ત્ર, શાસ્ત્ર, ખેતી અને વિદ્યા અથવા મીનુ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ એવુંજ જે કાંઈ હોય કે જેનાથી માણસ જીવે તેને શું કહેવું) એ પૂછવાને ભાવાર્થ હતા.) બધા પંડિતાએ જુદા જુદા જવાબ આપ્યા, પણ કેઈએ રાજાના મનમાં વાત હતી તેવી સ્મસ્યા પૂરી ન કરી. આથી રાજાએ ઈનામ કાઢયું કે જે કઈ મારા મનના અભિપ્રાય પ્રમાણે સમશ્યા પૂરી કરશે, તેને લાખ ટકા ઈનામ મળશે. ઈનામની જાહેરાત થતાં એક જુગારીએ વિચાર કર્યો કે બપ્પભટ્ટસૂરિ ભારે વિદ્વાન છે ને તેમના મઢે સરસ્વતી છે માટે તેમને જ પૂછીને સ્મશ્યા કહી દઉં તો મારું કામ થઈ જાય. એથી તે બનતી ઝડપે સૂરિજી પાસે આવ્યો ને ભક્ત જેવો થઈ બેઃ મહારાજ ! આ લેકનું અધું ચરણ પૂરું કરે. સૂરિજીએ તરતજ પૂરું કરી આપ્યું. “ગ્રહી દત પળે પંથે કૃણ ભુજંગ મુખશું.” (એટલે રાજાએ જેમ કાળા સાપનું મોટું જોરથી પકડયું તેમ એ શસ્ત્ર, શાસ્ત્ર, ખેતી ને બીજી પણ વિદ્યાઓ કે જેનાથી મનુષ્ય પોતાનું ગુજરાન ચલાવી શકે છે, તેને બરાબર ગ્રહણ કરે ને એ પ્રમાણે વર્તે.) પેલા જુગારીએ આવીને સ્મશ્યા પૂરી કરી એટલે આમ રાજાએ તેને સખત ધમકાવીને પૂછયું: સાચું બોલ, આ પૂતિ તેં કરી કે બીજા કોઈએ ? પેલા જુગારીઓ જેવી હતી તેવી વાત કહી દીધી. આમ રાજાએ વિચાર કર્યો કે આટલે દૂર બેઠાં બેઠાં પણ ગુરુએ કાળા સાપની વાત કહી તે તે દિવસે પણ તેમણે પોતાના જ્ઞાનથી જ સ્મશ્યા પૂરી કરેલી હશે. મેં નકામે તેમના પર ક્રોધ કર્યો. હવે શું બને ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ તેણે પિતાના પ્રધાને તૈયાર કર્યા ને એક શ્વક આપી ગુરુમહારાજ આગળ મોકલ્યા. પ્રધાનેએ આવીને ગુરુમહારાજને પેલો લેક કહ્યો કે – “છાયા કારણ શિર ધર્યો, જે પત્ર ભૂમિ પર પડે, પડવાપણું એ પત્રનું, એમાં વટતરૂ શું કરે.” (મુસાફરને છાયા આપવા વૃક્ષોએ પિતાના માથે પાંદડાં ધારણ કર્યો. પણ ત્યાંથી તે ખરી પડે એમાં વૃક્ષ શું કરે?) ગુરુ એને ભાવાર્થ સમજી ગયા ને બોલ્યા કે, “પ્રધાન! રાજાને જઈને કહેજો કે ધર્મરાજના દરબારમાં આવી જે આમરાજા પોતે આમંત્રણ કરશે તે મારી પ્રતિજ્ઞા પૂરી થશે ને હું આવીશ. પ્રધાને જઈને આમરાજાને વાત કરી. એટલે ગુરુને તેડવા જવા તૈયાર થ. શત્રુની રાજધાનીમાં જવામાં જોખમ હતું, પણ ગુરુમતિ આગળ એ જોખમ કઈ વિસાતમાં ન ગણ્ય. વેશ બદલી થોડા માણસોને લઈને ધર્મરાજના નગરમાં આવ્યું. પછી રાજસભામાં આવ્યું. તેને આવતે જોઈ ગુરુએ કહ્યું : આમ! આ. બીજા સમજયા કે ગુરુએ જગા બતાવવા કહ્યું. ગુરુએ તે આમને આવકાર આપ્યા હતા. પછી આમ રાજાના એક માણસે ગુના હાથમાં પત્ર મૂકો. તેમાં લખ્યું હતું કે “આમ રાજા ગુરુજીને પધારવા વિનંતિ કરે છે.” એટલે પત્ર આપનારને ધર્મરાજાએ પૂછયું કે “આમ રાજા કે છે?” તેણે કહ્યું કે જેવા આ સેદાગર બેઠા છે તેવા જ રૂપરંગે આમરાજા છે. આમરાજાના હાથમાં એ વખતે બીજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧ હતું. તે જોઈ ગુરુએ પૂછ્યું કે આ શું છે? આમરાજા કહે, ‘ખોરા’ એના ગુપ્ત અથ એવા થયા કે હું ખીજા ‘રા’ એટલે રાજા છું. પછી તેણે એક તુવેરના પાંદડામાં વિટાળેલા પત્ર ગુરુને આપ્યા, ત્યારે ધર્મરાજે પૂછ્યું : એ શું છે? સૂરિજી કહે, ‘તુ અરી પત્ર’ તુવેરનાં પાદડાં, ખીજા અર્થમાં તારા શત્રુના પત્ર. આવી રીતે સૂરિજી તથા આમ રાજાએ વાત કરી લીધી. પણ ધર્મરાજા ભેાળાભાવે કાંઈ સમજ્યે નહિ, રાત્રે આમરાજા ધર્મ રાજની માનીતિ ગણિકાને ત્યાં રાત્રિ રહ્યો ને તેના બદલામાં પેાતાનું એક કડું આપ્યું. સવારે ઉઠીને રાજમહેલના દરવાનને બીજી એક કડું આપ્યું ને પાતે પેાતાના નગર ભણી રવાના થયે. અહીં સૂરિજીએ બીજા દ્વિવસે ધર્મરાજને કહ્યું : રાજન! અમારી પ્રતિજ્ઞા પૂરી થઇ છે. માટે અમે વિહાર કરીશું. રાજા કહે, આમરાજા જાતે આવ્યા સિવાય પ્રતિજ્ઞા શી રીતે પૂરી થાય ? ત્યારે સૂરિજીએ ખધી વાતના સાર સમજાવ્યા. તેજ વખતે ગણિકા તથા દ્વારપાળે આવી આમરાજાનાં અને કડાં પતાવ્યાં. એટલે ધર્મરાજને પૂરી ખાતરી થઇ. * * * અપ્પભટ્ટીસૂરિ કરી કનેાજ આવ્યા ને રાજા તથા રૈયતને ખુબ આનંદ થયા. અપભટ્ટીસૂરિના વખતમાં હિંદુસ્તાનમાં ખોજા ધર્મના નરવીરા પણ પેદા થયા હતા. શ્રી શ'કરાચાય પોતાના ધર્મની વૃદ્ધિ માટે કમર કસી લેાકેાને ઉપદેશ આપતા હતા. વનજર નામના એદ્ધ નરવીર જ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ત્યાં વાદવિવાદમાં વિજય મેળવી પિતાનું નામ પ્રસિદ્ધ કરતો હતે. એ વર્ધનકુંજરને ધર્મરાજાની સાથે સમા ગમ થયો. ' ધર્મરાજાને વર્ધનકુંજર જેવા પ્રખર વક્તા મળ્યા એથી આમરાજાને વાગ્યુદ્ધ કરવાનું આમંત્રણ મોકલ્યું, અને તેમાં શરત મૂકી કે જે યુદ્ધમાં હારે તેણે પિતાનું રાજ્ય આપી દેવું. ધર્મરાજાના દૂતે આમરાજાની સભામાં આવીને આમંત્રણ આપ્યું. આમરાજાએ તે ખુશીથી સ્વીકાર્યું. બંને રાજા પિત પિતાના સિમાડે વાદીઓને લઈને આવ્યા ને વાદવિવાદ શરૂ થયે. છ માસ સુધી એ વાદવિવાદ ચાલ્યું. તેમાં બપ્પભટ્ટીજી જીત્યા. તેથી એમને વાદી કુંજરકેસરીનું બિરદ આપવામાં આવ્યું. સુરિજીના જીતવાથી ધમરાજ રાજ્ય હારી ગયા. સઘળું રાજ્ય આમરાજાને હવાલે કર્યું. કેવળ પહેરેલાં વસ્ત્રો તેના શરીર પર રહ્યાં. તે નિરાશ થઈ વન તરફ ચાલ્યા. તેની પ્રજાથી આ જોયું ન ગયું. સૂરિજીએ પણ સમય જોઈ કહ્યું : ધર્મરાજ ! ધર્મરાજે પાછું વાળીને જોયું. સૂરિજીએ પ્રશ્ન કર્યો : તમે કયાં જશે ? ધર્મરાજ કહે કે મારું ભાગ્ય લઈ જશે ત્યાં. સૂરિજીએ કહ્યું : સબુર ! આમરાજા! એમનું રાજ્ય પાછું આપો ને સદાના સાચા મિત્ર થાવ. સાચા જેનનું હદય કેવું હોય છે તેની પિછાન કરાવે. એથી એમની કકળતી પ્રજા પણ સંતોષ પામશે. આમરાજાએ ગુરુનું વચન માન્ય રાખી રાજ્ય પાછું આપ્યું ને વધારામાં બીજી પણ ભેટ આપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સુરિજીના આવા ઉદાર વિચારથી ધર્મરાજ તથા વધનકુંજર સજજડ થઈ ગયા. પિતે જીત્યા હોત તો શું કરત એ ખ્યાલ મનમાં લાવી પોતાની જાતને નિંદવા લાગ્યા. પછી ધર્મરાજ સૂરિજીના પગે પડે ને બોલ્યાઃ ગુરૂદેવ! તમે મારાપર બહુ કૃપા કરી. મારે લાયક કાંઈ કામ ફરમાવે. સૂરિજી કહે, સાચે ધર્મ સમજાવવા સિવાય આ દુનિયામાં અમારે બીજું કામ નથી. જે તારા આત્માનું કલ્યાણ કરવું હોય તે જૈન ધર્મને સ્વીકાર કર. ધર્મરાજે તે વાત અંગીકાર કરી. - ૫ : બપ્પભટ્ટીજી સમજતા હતા કે જે કામ લાખો માણસને સાધવાથી નથી થતું તે એક રાજાને સાધવાથી થાય છે, અને એથી જ તેઓ પર પ્રભાવ પાડવા ને તેને ટકાવી રાખવા ઈચ્છતા હતા. તેમની રગેરગમાં જેના શાસનની સેવા કરવાની ધગશ હતી. ઉઠતાં બેસતાં કે સૂતાં એકજ વિચારો આવતા કે પ્રભુએ મેરે પરમકલ્યાણકારી માર્ગ ક્યારે બધા લોકો સમજે ને આત્માનું કલ્યાણ કરે. આમરાજા ચતુર ને વિદ્વાન હતું, છતાં કઈ કઈ વખતે તે ભૂલ પણ કરી બેસતો. સૂરિજી આવા વખતે સમયસૂચકતા વાપરી એવી રીતે તેને ઉપદેશ આપતા કે તેની ભૂલ તેને તરત સમજાતી ને તે ભૂલ કરતાં અટક્ત. એક વખત તેની રાજધાની કનોજમાં સંગીત વિદ્યામાં નિપુણ માતંગો (ભંગી જેવી હલકી જાત)નું ટેળું આવ્યું. તેમણે પોતાની કળા બતાવવા રાજા આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૪ માગણી કરી. રાન્તએ માગણી સ્વીકારી. આ ટોળામાં પુરૂષા અને ગ્રીએ અને હતાં. સંગીત શરૂ થયું. એક પછી એક માતંગ ને માતંગી ગાવા લાગ્યાં. છેવટે એક નવયેાવના માતગી આથી. તેના જન્મ હલકી જાતમાં થયેા હતેા પણ તેનું રૂપ કાઈ રાજકન્યાને પણ આંટે એવું હતું. એમાં તેના કાલિ જેવા કઠે સમૃદ્ધ ઉમરા કર્યા હતા. રાજા ભાન ભૂલવા લાગ્યા. ઘડીએ ઘડીએ તેની પ્રશંસાનાં વચને કાઢવા લાગ્યા. છેવટે સંગીત પૂરું થયુ ત્યારે રાજાનું ચિત્ત પણ પૂરેપૂરું ચારાઇ ગયું ને તેણે એ માળાને કાયમ પેાતાની પાસે પત્ની તરીકે રાખવાના વિચાર કર્યો. તેણે પેાતાના સેવકાને હુકમ આપ્યા : ત્રણ દિવસમાં ગામ બહાર મહેલ તૈયાર કરે. જેમ ચેાગીઓને વચનસિદ્ધિ હાય છે તેમ રાજાને પણ એક રીતે વચન સિદ્ધિ જ હાય છે. તેના હુકમ થતાં હજારો માણસ કામે લાગ્યાં ને ત્રીજા દિવસે મહેલ તૈયાર કર્યો. નગરમાં ચકચાર ચાલીને અધિકારીઓમાં પણ ચકચાર ચાલી: રાજા કામાંધ થઈ એક હલકા કુળની સ્ત્રીને સેવવા તૈયાર થયા છે. પણ એની આંખ કાણુ ઉધાડે ? સામાન્ય માણુસ પણ કામાંધ થાય છે ત્યારે કાઈનું માનતા નથી તા આત વળી રાજા હતા. સૂરિજીએ વાત જાણી એટલે તૈયાર કરેલા મહેલ આગળ આવ્યા. મકાન કેવું થયું છે તે જોવાના નિમિત્તે અંદર ગયા. ત્યાં ભારવટીયા પર એક શ્લોક મેટા અક્ષરે લખી કાઢચા ને બીજા મેધ વચના પણ લખ્યાં. પછી તે ચાલ્યા ગયા. થેકડીવાર પછી કામાતુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ૫ થયેલા રાજા ત્યાં આન્યા. તેના મનમાં માતગીનુંજ રટણ હતું. એટલામાં તેની નજર ભારવટીયા પર પડી. ત્યાં લખ્યું હતુ કે— • શિતલતા તેા નામે ગુણુ છે, અને સ્વચ્છતા એ તે સ્વભાવિક સ્થિતિ છે. તારી પવિત્રતાની શી વાત કરવી ? તારા સહવાસથી તેા ખીજા પણ પવિત્ર થાય છે. તારાં કેટલાં વખાણ કરવાં? તું જીવ માત્રના આધાર છે. એમ છતાં હું જળ ! તું પોતે જ નીચા માર્ગે જઈશ તે। તને રોકવાને કાણુ સમર્થ છે? ” રાજા વાંચી વિચારમાં પડચા: આ લેાક કાણે લખ્યું હશે ? ' નીચે મુજબ બીજા બે લેાક પણ ત્યાંજ લખ્યા હતા. જીવન જળબિંદુ સમું, સ'પત્તિ તર’ગ વિચાર, પ્રેમ સમજી સ્વપ્નશે, શીળહૈયર્ડ તુ ધાર. જેથી લાજે લેાકમાં, નિજકુળ વળી નિ ંદાય. કઠે આવે પ્રાણુ પણ, એ દિશ કેમ જવાય ? એવાંચતાં વાંચતાં રાજાની સાન ઠેકાણે આવી. કાઈ પરમ ઉપારો મિત્રે આ લખ્યુ હાવું જોઇએ એવું અનુમાન કર્યું. પછી તા અક્ષર એળખ્યા ને ગુરુજીની એ કુપા છે એમ ખાતરી કરી લીધી. કેવળ રાજા તથા સામાન્ય પ્રજાને જૈન ધર્મો સમજાવી સૂરિજી અટક્યા ન હતા. મહાન વિદ્વાનેાને પણ ધર્મ પસાયા હતા. તેમાંના એક ગૌડ દેશના મહાન કવિ વાચસ્પતિ હતા, જેમણે ગૌડવડા નામનું પ્રાકૃત ભાષામાં ઘણુંજ સુંદર કાવ્ય રચ્યુ છે. પાછલી ઉંમરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જ્યારે તે સંન્યાસી થઈ મથુરામાં રહેતા હતા ત્યારે આમરાજાના આગ્રહથી સૂરિજી ત્યાં ગયા ને તેને ધર્મ સમજાવ્યે. તેના છેલ્લા દિવસે બહુ પવિત્ર જવાથી તેની સદ્ગતિ થઇ. : ૬ : સૂરિજી આટ આટલા જ્ઞાની ને ચારિત્રશીલ હતા છતાં તેમને જરા પણ અભિમાન ન હતું. એક વખત આમ રાજાએ તેમની ખુમ પ્રશંસા કરી કે તમારા જેવા કાઈ વિદ્વાન હું જોતા નથી. સૂરિજી ખેાલ્યા: રાજન્ ! એ મિથ્યાભ્રમ છે. બહુરત્ના વસુંધરા.? મારામાં તે શું જ્ઞાનજ છે? આગળ થઇ ગએલા તીર્થંકરા ને શ્રતકેવલીઓના અને તેમા ભાગનું પણ મારામાં જ્ઞાન નથી. આમ રાજા કહે, એતા આપની નમ્રતા. અત્યારે આપના જેવા કાર્ડ હાય તા ખતાવા. સૂરિજી કહે, મારા કરતાં પણુ ચડે તેવા નન્નસૂરિ ને ગાવિંદાચાર્ય નામના મારાજ ગુરુભાઈએ માઢેરામાં છે. તારે ખાતરી કરવી હાય તા કર. આમ રાજા છુપાવેશે મેઢેરા આવ્યા. ખરામર એ વખતે કામશાસ્ત્રની વાત નીકળી ને નન્નસૂરિએએ વિષય ખરાખર છણુવા માંડયા. એમની એ વાત સાંભળતાં લેાકેાની વૃત્તિ પણ મદલાઈ જવા લાગી. આમરાજાને લાગ્યું કે કામી માણસા પશુ શ્રૃંગારની આટલી વાત જાણતા નથી તે આ શી રીતે જાણે ? નક્કી આ આચાર્ય મહા વિષયી ને શ્રીલ’પટ હાવા જોઇએ. એથી પ્રણામ પણ કા વિના ઉડી ગયા ને પેાતાના માણસે સાથે પાછે રાજા ઉઠી ગયા પછી ગાવિંદાચાર્ય ને વહેમ પડયે કે રખે એ આમરાજા ન હૈાય. તેમણે કનેાજ માણુસ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મોકલી તપાસ કરાવી તે રાજા પોતે હતો તેમ જણાયુ. પછી તે બપભટ્ટીજીને મળે, તેમણે બધી વાત સાંભળી કહ્યું કે રાજા પ્રણામ કર્યા વિના પાછા ગયા તે સારું ન થયું. ભવિષ્યમાં બીજા સાધુ પ્રત્યે પણ અરુચિ થાય. માટે કેઈપણ ઉપાયે રાજા એમને વંદન કરે એ ઉપાય કરે. માણસ એ સમાચાર લઈ પાછો ફર્યો આમરાજા દરબાર ભરીને બેઠો છે, એવામાં કઈ બે મહાન નાટયકાર આવ્યા. તેમણે પોતાની નાટયકળા દેખાડવાની રાજા આગળ માગ કરી. રાજા કહે, ખુશીથી તમારી કળા બતાવે. પણ કર્યું નાટક ભજવશે ? નાટયકાર કહે, ઋષભદેવનું. રાજા કહે, તો તે બહુ સારું. નટે પિતાના પાઠ અદ્દભૂત અભિનયથી ભજવવા લાગ્યા. સભા તાજુબ થઈ ગઈ. એમ કરતાં ભરત બાહુબલીને પાઠ આવે. એ પ્રસંગે એક નટે લશ્કરને શૂર ચડાવવા વીરરસનું વર્ણન કરવા માંડ્યું. વર્ણનના રસમાં જેનાર બધા ભાન ભૂલી ગયા. ને “મારો મારે” નો અવાજ થતાં બધા પોતપોતાની તલવાર ખેંચી ઉભા થઈ ગયા. “ખાશ રાજન ! આતો નાટક છે? નટેએ પિતાને વેશ બદલી બીજે વેશ ધારણ કરતાં કહ્યું. કણ નન્નસૂરિજી! અને ગોવિંદાચાર્ય !” આમરાજા એકદમ બેલી ઉઠયો. તમારે આમ કરવાનું શું પ્રયોજન ? નમ્નસૂરિજી કહે, કદી નહિ અનુભવેલા વિષયમાં પણ અમારા જ્ઞાનને બળે કરી કે રસ જમાવી શકીએ છીએ તે બતાવવા. યુદ્ધમાં નહિ જવા છતાં જે યુદ્ધનું આવું વર્ણન કરી શક્યા મુંગાર રસને અનુભવ નહિ કરવા છતાં એવું વર્ણન કરી શકીએ કે નહિ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ રાજાને મઢેરાને બનાવ યાદ આવ્યું, ને બને આચાર્યોના ચરણમાં ઝુકી પડે. આમરાજાની પાછલી અવસ્થામાં સૂરિજીએ ગિરનારને મહિમા કહી તેની યાત્રા કરવાની સલાહ આપી. આમરાજાએ એ સાંભળી પ્રતિજ્ઞા કરી કે તેમનાથના દર્શન કરીને જ આહાર લઈશ. બધાએ સમજાવ્યો કે આવી આકરો પ્રતિજ્ઞા ન કરે. ગિરનારજી બહુ દૂર છે. છતાં એણે પ્રતિજ્ઞા ગ્રહણ કરી. મહાનઘ કાઢી મૂરિજી સાથે આમરાજા ગિરનાર તરફ ચાલ્યું. જ્યારે તે ખંભાત આગળ આવે ત્યારે તેનાથી ભૂખે ન રહેવાયું. તે ખુબ આકુળ વ્યાકુળ થયો. પ્રાણુ જવાની તૈયારી થઈ પણ રાજા પ્રતિજ્ઞા કે નહિ. એ વખતે સરિજીએ મંત્ર શક્તિથી અંબિકા દેવીનું આરાધન કર્યું ને અંબિકાદેવીએ ગિરનાર પરથી જિનબિંબ લાવી દર્શન કરાવ્યાં. રાજાએ તે પછી અન્નપાણું ગ્રહણ કર્યા. ત્યાં આવી શત્રુંજયની યાત્રા કરી ને પછા ગિરનાર આવ્યા. એ વખતે દિગમ્બરોએ ગિરનાનું તીર્થ કબજે કર્યું હતું. તેમણે કહ્યું આ તીર્થ તે મૂળથી અમારું છે માટે તમને ચડવા નહિ દઈએ. અગિયાર રાજાએ પોતાનું લશ્કર લઈ એ વખતે યાત્રા કરવા આવ્યા હતા. આમરાજાને આવી મતાંધતા જોઈ બહુ લાગી આવ્યું ને લડવાને તૈયાર થયે. સારછ કહે, જ્યાં સુધી શાંતિથી તેને નિકાલ થાય ત્યાં સુધી લડવાની જરૂર નથી. તેમણે દિગમ્બરમાંથી ડાહા ડાહ્યા પંડિતેને બોલાવ્યા ને આપણે એ બાબતને આપણી શક્તિથી નિર્ણય કરીએ એમ આમંત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આપ્યું. પેલા કબુલ થયા. સારજીએ કહ્યું: જો નેમિનાથના ત્રણ કલ્યાણકાળી ગાથા આ તમારા દિગમ્બર સઘન કન્યાએ ભણે તેા તીર્થં તમારૂં ને જો અમારા સઘની કન્યા ભણે તે અમારૂં. એ પ્રમાણે કન્યાએ આગળ ગાથા ખેલાવતાં દિગમ્બરની કન્યાએ ખેાલી ન શકી. જ્યારે શ્વેતાંમ્બર સ ંધની કન્યાએ નીચેની ગાથા મેલી ગઈ. ઉજ્જિત' સેલ સિહ રે, દિખાનાણુ નિસીહિયા જસ્સ, ત ધમ્મ ચક્કતૢિ, અનેિમિંનમ સામિ” ત્યારથી એ ગાથા સિદ્ધાણુ યુદ્ધાણુંમાં દાખલ થઇ છે. : 4: આમરાજાનુ' શાંતિથી મરણ થયું. તેને પુત્ર દુંદુક ગાદીએ આવ્યા. તેપણુ સૂરિજી પર ખુબ શ્રદ્ધા રાખતા ને તેમની ભક્તિ કરતા. જેમ ચંદ્રમાના બધા ગુણમાં પણ એક કલંક છે તેમ એ દુદુક રાજામાં હતું. તેણે એક કટકા નામની વૈશ્યાને મેાટી પટરાણી બનાવી હતી, મુખ્યત્વે તે તેનીજ સલાહ પ્રમાણે વર્તતા. એક વખત તેણે પેાતાના પુત્ર ભેાજના જોશ જોવડાવ્યા તેમાં ભાજ પિતાને મારી ગાદીએ બેસે એવું પરિણામ જાણ્યું. રાજા આથી મુખ ખેદ પામ્યા. ભેાજની માતાએ એ વાત જાણતાં તેને તેના મેાસાળ પાટલીપુત્ર માકલી દીધે.. રાજા પેલી વેશ્યા રાણીની સલાહથી તેને મારવા તૈયાર થયે પણ કુવર હાથ આવ્યે નહિ. કેટલાક વખતે વેશ્યારાણીએ ફરીયાદ આપી કે શત્રુ તા માટે થતા જાય છે ને તમે તે બધું ભૂલી ગયા. આથી રાજાએ કુવરને તેડવા દૂત મેકા. તેણે ચાલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કીથી ઘણી વાતા કહી પણ મામાએ કુંવરને મેલ્યા નહિ. દુદુકરાજ પાટલીપુત્ર જોડે લડવાની હામ ભીડી શકે એમ ન હતા તેથી તેણે સારજીને કહ્યું: તમે કોઈપણ ઉપાયે ભેાજને તેડી લાવેા. સૂરિજીને આ જરાએ ગમ્યું નહિ પશુ તેમણે ત્યાંથી પાટલીપુત્ર ભણી વિહાર કર્યાં, જ્યારે અધે માર્ગે આવ્યા ત્યારે સૂરિજીએ નિર્ણય કર્યો: જે ભાજને તેડી લાવીશ તા ઈંદુકરાજ તેને મારી નાંખશે. નહિ લઈ જઉં તેા રાજા કોપ કરી મને હશે. હવે તા જીવનના આરે ઉભા હું તે શા માટે આ કશી ભામતમાં પડું? એથી તેમણે ત્યાંજ અણુશણ કર્યું ને બધા જીવાને ખમાવી ધ્યાન ધર્યું. નિર્માંળ ધ્યાન ધરતાં ધરતાં તેમણે કાળ કર્યાં. એમના સ્વર્ગ ગમનના સમાચાર સાંભળી સઘળે શેક છવાઈ રહ્યો. પાછળથી ભાજરાજે ચડાઈ કરી દુઃકને મારી ગાદી લીધી. આવા પ્રતાપી આત્માઓની ખાટનું મુલ્ય કોણુ આંકી શકે તેમ છે ? અપભટ્ટીસૂરિના જીવનની મુખ્ય તિથિએ નીચે પ્રમાણે છે: જન્મ : વિક્રમ સંવત ૮૦૦, ભાદરવા સુદ ૩ ને રવિવાર. દીક્ષા : આઠ વર્ષની ઉમ્મરે, આચાર્ય પદ : અગિયાર વર્ષોની ઉમ્મરે, સ્વર્ગવાસ : ૯૫ વષઁની ઉમ્મરે. વિ. સં. ૮૯૫ ના ભાદરવા સુદ ૮. નમસ્કાર છે। એ મહાન સૂરિવરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ આ ળ ગ્રં થા વાળી શ્રીજી શ્રેણી પ્રથમ શ્રેણી ૧ શ્રી રીખવદેવ ૨ નેમ-રામ્બુલ ૩ શ્રીપાર્શ્વનાથ ૪ પ્રભુ મહાવીર ૫ વીર ધન્ના ૬ મહાત્મા દૃઢપ્રહારી ૭ અભયકુમાર ૮ રાણી ચૈત્રણા ૯ચનમાળા ૧૦ ઇલાચીકુમાર ૧૧ જંબુસ્વામી ૧૨ અમરકુમાર ૧૩ શ્રીપાળ ૧૪ મહારાન્ત કુમારપાળ ૧૫ પેયડકુમાર ૧૬ વિમળશાહુ ૧૭ વસ્તુપાળ-તેજપાળ ૧૯ ખેમા દેદરાણી ૧ અર્જુનમાળી ૨ ચક્રવર્તી સનત્કુમાર ૩ ગણધર શ્રી ગાતમ વામા ૪ ભરતબાહુબલિ ૫ આ કુમાર ૬ મહારાન્ત શ્રેણિક ૭ વીર ભામાશાહ ૮ મહામંત્રી ઉદાયન ૯ મહાસતી અંજના ૧૦ રાજષિ પ્રસન્નચંદ્ર ૧૧ મયણુરેહા ૧૨ ચંદન મલયાગિરિ ૧૩ કાન ડિયારે ૧૪ મુનિશ્રી હરિકેશ ૧૫ કપિલ મુનિ ૧૬ સેવામૂર્તિ ૧૭ શ્રીસ્થૂલિભદ્ર ૧૮ મહારાન્ત સંપ્રતિ ૧૯ જગડુશાહ ૨૦ ધર્મ માટે પ્રાણ આ પનાર મહાત્માએ ૨૦ રવાધ્યાય શ્રેણ ૧૯ પ્રભુ મહાવીરના દેશ શ્રાવકો ત્રીજી શ્રેણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ શ્રી ભદ્રબાહુ રવાની ૨ શ્રી હેમચદ્રાચાર્ય · ૩ શ્રી હરિભદ્રસૂરિ ૪ શ્રી સિદ્ધસેન દિવાકર ૫ શ્રી બપ્પભટ્ટ સૂરિ ૬ શ્રી હીરવિજય સૂરિ ૭ ઉપાધ્યાય શ્રી યશે વિજયજી ૮ મહા સતી સીતા ૯ દ્રોપદી ૧૦ નળ દમયંતી ૧૧ મૃગાવતી ૧૨ સતી નયતી ૧૩ ધન્ય અહિંસા ૧૪ સત્યને જય ૧૫ અસ્તેયના મહિમા ૧૬ સાથે રાણગાર-શીલ ૧૭ સુખની ચાવી યાને સાષ ૧૮ જૈન તીર્થોનો પરિચય ભા. ૧ લે. ૧૯ જૈન તીર્થોના પરિચય ભા. ૨ જો. ૨૦ જૈન સાહિત્યની ડાયરી દરેક સેટની કિમ્મત રૂ. દોઢ તથા વી. પી. પેટેજ છ આના. ખીન પુસ્તકા માટે સૂચિપત્ર મગાવા ચિત્રકાર ધીરજલાલ ટોકરશી શાહ રાયપુર હવેલીની પાળ : અમદાવાદ. www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ બાળગ્રંથાવાળી :: ત્રીજી શ્રેણ :: ૬ vvvvvvvvvvvvvvvv શ્રી હીરવિજયસૂરિ : લેખકઃ ધીરજલાલ કરશી શાહ :: બાળગ્રંથાવણી કાર્યાલય, અમદાવાદ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Dhrum બાળગ્રંથાવળી ત્રીજી શ્રેણિ ૬. શ્રી હીરવિજયસૂરિ : લેખક : ધીરજલાલ ટોકરશી શાહ. આવૃત્તિ પહેલી સર્વ હક્ક સ્વાધીન મૂલ્ય સવા આના, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat himmate સંવત ૧૯૮૭ link www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકઃ— ધીરજલાવ ટાકરશી શાહ ચિત્રકાર, મુકસેલર એન્ડ પબ્લીશર, રાયપુર : હવેલીની પાળ, : અમદા વા ૬. : મુકે ક--- મૂળચંદભાઇ ત્રીકમલાલ પટેલ સૂર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસ પાનકાર નાકા અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજય સૂરિ. આજનું પાલણપુર જુના વખતમાં પ્રહૂલાદનપુર કહેવાતું કારણ કે તેને વસાવનાર પરમાર ધારાવર્ષના પુત્ર પ્રહૂલાદનદેવ હતો. જગશ્ચંદ્રસૂરિના સમયે જૈનોનું ત્યાં એટલું પૂર હતું કે પ્રહલાદનપાર્શ્વનાથના મંદિરમાં મૂકાયેલી સોપારીઓ સેળ મણ થતી ને ચેખા તે એક મુડે થતા. જૈન સમાજને આ નગરે બે અમૂલ્ય રત્નની ભેટ આપી છે એક મહાન પ્રભાવક સેમસુંદરસૂરિ ને બીજા શ્રીહીરવિજયજી. આ વાતમાં શ્રીહીરવિજ્યજીનું જીવનચરિત્ર જોઈએ. વિકમની સોળમી સદીમાં આ નગરમાં કુરાશાહ નામે એક ધર્મપ્રેમી ઓશવાળ હતો. તેમને નાથી નામે અતિ ગુણીયલ પત્ની હતી. તેમને સંઘજી, સૂરજ ને શ્રીપાળ નામના ત્રણ પુત્ર હતા. રંભા, રાણી ને વિમળા નામે ત્રણ પુત્રીઓ હતી. એક વખતે નાથીબાઈ સુખે શૈયામાં પિયાં હતાં ત્યારે સિંહનું સ્વપ્ન આવ્યું ને ગર્ભ રહ્યો. પૂરા દિવસે પ્રસવ થયો ત્યારે દેવબાળ જે પુત્ર અવત. સં. ૧૫૮૩ ના માગસર સુદ ૯ નો એ દિવસ હતે. અંધારામાં જેમ હીરો પ્રકાશે તેમ ઘર આખામાં તેને પ્રકાશ પડે. આથી માતપિતાએ એમનું નામ હીરજી રાખ્યું. સહુથી એ નાને એટલે માતાપિતાને લાડકવા થયા અને ભાઈ બહેન નું હેત પણ તેના પર ઉભરાવા લાગ્યું. આમ કરતાં હીરજી પાંચ વર્ષનો થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ભણતર વિના જીવતર નકામું એ માબાપ સારી રીતે સમજતા હતા એટલે તેને નિશાળે મૂકો અને ધાર્મિક ભણાવવા ત્યાગી મુનિરાજ આગળ મોકલવા લાગ્યા. એક વખત હીરજીએ પોતાના પિતાને પૂછયું: પિતાજી! આપણા કુળમાંથી કઈ સાધુ થયું છે? ના બેટા ! તને એવો સવાલ કયાંથી થયે?” કુરાશાહે જરા આતુરતાથી પૂછયું. “પિતાજી! જે કુળમાંથી એક પણ સાધુ નથી થયે તે કુળ શા કામનું ? કઈકે સાધુ થઈને એને દીપાવવું જોઈએ.” પિતાના મનમાં ઉડે ઉડે વિચાર આવ્યે જરૂર આ છોકરે કઈક દિવસ સાધુ થશે. બાર વર્ષની ઉંમરમાં તે હીરજી ખુબ ભર્યો ગણે ને પોતાની ઉંમરના બાળકેમાં જુદેજ તરી આવ્યું. એવામાં કુરશાહ તથા નાથીબાઈ મરણ પામ્યાં. હીરજી તથા ભાઈબહેનને શોક થયે, પણ શેક કર્યો શું વળે? સમજુ થઈને સહુએ મનને કાબુમાં રાખ્યું. બહેનનાં વહાલ અનેરાં હોય છે. પાટણથી રાણી તથા વિમળા બહેન આવ્યાં હતાં તેમણે કહ્યું ભાઈ! હવે આ ઘરમાં રહ્યું છે જશે? માટે પાટણ ચાલ. અમારી સાથે રહેજે ને મઝા કરજે.બહેનના હેતને વશ થઈ હીરજી પાટણ ગયા. હીરજીને ધર્મના સંસ્કારો ઉંડા હતા, એથી તેને સારું સારૂં વાંચવાનું ને મુનિમહારાજના વ્યાખ્યાન સાંભળવાનું બહુ ગમતું. બીજાની જેમ નકામી વાતમાં કે ટેલટપ્પામાં તે વખત ગુમાવતે નહિ. તે હંમેશાં પ્રભાતમાં વહેલો ઉઠી નવકાર મંત્ર ભણું, નાહીને સેવાપૂજા કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ને પછી વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયે જતો. એ અરસામાં શ્રીવિજયદાનસૂરિ ઉપદેશ આપતા હતા. ધીમેધીમે એ ઉપદેશની હીરજીને સચેટ અસર થઈ ને તેણે સંસાર વ્યહારમાં પડવા કરતાં દીક્ષા લઈ આત્માનું કલ્યાણ કરવાનું નક્કી કર્યું. એક દિવસ તેણે કહ્યું: “વિમળા બહેન ! મને સંસારમાં ગઠતું નથી માટે દીક્ષા લેવી છે. વિમળા સમજુ ને શાણી હતી. તેને વિચાર થઈ પડશે, ભાઈ જેવા ભાઈને એકદમ દીક્ષા લેવાની કેમ રજા અપાય? ત્યારે પરમ પવિત્ર દીક્ષા લેવાની ના પણ કેમ પડાય ? આ તે સુડી વચ્ચે સોપારી થઈ એટલે તેણે જવાબ જ ન આપે. હીરજી વિચારમાં પડેઃ બહેન જવાબ કેમ નથી આપતાં. થોડા દિવસ પછી તેને સમજાયું કે એણે ના નથી પાડી એટલે હાજ સમજવી. એથી ૧૫૬ ની સાલમાં કારતક વદ ૨ ને દિવસે વિજયદાનસૂરિ આગળ દીક્ષા લીધી. એમનું નામ પાડવામાં આવ્યું હીરહર્ષ હીરહર્ષ મુનિને થયું કે હવે તે ખુબ શાસ્ત્રનો અભ્યાસ કરવું જોઈએ. સાધુ થઈને બરાબર જ્ઞાન ન મેળવીએ તે શું કામનું? આથી તેમણે ખુબ ખંતથી શાસ્ત્રોને અભ્યાસ કર્યો પછી વિચાર આવ્યો આ બધા શાસ્ત્ર ભયે પણ ન્યાયશાસ્ત્ર જોઈએ તેવું નથી ભણ્ય. માટે લાવે કઈ એવા ઠેકાણે જઈને અભ્યાસ કરુ કે એમાં પણ પારંગત થાઉં. એ વખતે દક્ષિણ દેશમાં દોલતાબાદ યાને દેવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ રિમાં મેટા મેટા. ન્યાયશાસ્ત્રના જાણકાર પડિતા પડયા હતા. હીરહ મુનિ ધર્મસાગરજી અને રાજવિમળ નામના એ સાધુએ સાથે ત્યાં ગયા ને ન્યાયશાસ્ત્રના ખુખ સારા અભ્યાસ કર્યો. ૪ જ્ઞાની ન હેાય માની એ પ્રમાણે હોર મુનિ પણ જેમ જેમ જ્ઞાન પામ્યા તેમ તેમ વધારે વિનયી ને વધારે નમ્ર થયા. ગુરુએ દેખ્યુ કે આ શિષ્ય ખરાખર પંડિત કહેવાને ચાગ્ય છે એટલે પહેલાં એમને પૉંડિતપદ આપ્યુ ને પછી ઉપાધ્યાય પદ આપ્યું. એ પદવી એમણે શેાભાવી એટલે ૧૬૧૦ ના પોષ સુદ ૫ ને દીવસે શીરાહીમાં મેટા ઉત્સવ કરી તેમને આચાર્ય બનાવ્યા. હવે તેએ હીરવિજયસૂરિના નામથી પ્રખ્યાત થયા. શિાહીથી વિહાર કરતા તે પાટણ આવ્યા, ત્યારે ભારે પાટમહેાત્સવ થયા ને તેમને પટ્ટધર અનાવ્યા. આ પ્રસંગ પછી થેાડા વખતમાં ગુરુજીના સ્વવાસ થયા એટલે સંધ આખાની જોખમદારી એમના માથે આવી પડી. તેઓ શાંત ને ગંભીર ચિત્તથી એ જોખમદારી એમના માથે ઉઠાવી જુદા જુદા ગમમાં ફરવા લાગ્યા ને સચાટ ઉપદેશ આપી માણસાનું અજ્ઞાન દૂર કરવા લાગ્યા. એમ કરતાં જે કાંઈ આ વખતે સંકટ આવ્યાં તે સહી લીધાં. ગુજરાતમાં મુસલમાની રાજ્ય હતું ને દિલ્હીથી નિમાયેલા સુખા રાજ્ય હતા. એ સુમાએ કાનના કાચા હાવાથી ઘણા સારા માણસાને પણ સહન કરવું પડતું હતું. જે કાઈ માણસ કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ સુબાના કાન ભંભેરી શકે તે ધાર્યું કરાવી શક્તો. એક વખત સૂરિજી અમદાવાદ આવ્યા. ત્યાં કોઈએ જઈને સુબા શિહાબખાનને કહ્યું: પરવરદિગાર ! આ હીરવિજયસૂરિએ વરસાદને રોકી રાખ્યો છે એટલે વરસાદ પડતો નથી. “હું એસા? જાવ ઉસકે બુલાવ” સુબાએ હુકમ કર્યો. હીરવિજયસૂરિને સભામાં હાજર કર્યા. સુ કહે, મહારાજ ! આજકાલ વરસાદ કેમ પડતો નથી ? શું આપે બાંધી લીધો છે? સૂરિજી કહે, અમે શા માટે બાંધી લઈએ ? વરસાદ નહિ આવવાથી લોકે દુ:ખી થાય ને લોકે દુઃખી થાય તો અમને પણ ક્યાંથી શાંતિ મળે? “ઐસા ? સુ વિચારમાં પડે. એવામાં શહેરના પ્રસિદ્ધ શેઠ કુંવરજી આવ્યા. તેમણે કહ્યું: મહારાજ ! એતો ફકીર છે. બહુ ખાનદાન ને સારી રીતભાત વાળા છે વગેરે. સુબાએ આથી તેમને છોડી મૂકયા. સૂરિજી ઉપાશ્રયે આવ્યા એટલે લોકોને ખુબ આનંદ થયો. એ આનંદ બતાવવા ખુબ દાન કરવામાં આવ્યું. એમાં એક તરકી સિપાઈને કુંવરજી શેઠ જેડ જામી ગઈ એણે વિચાર કર્યો કે આનું વેર વાળવું. એથી થોડા દિવસ બાદ તેણે કોટવાળના કાન ભંભેય ને તેણે જઈ ખાનને કહ્યું: સાહેબ એ હીરવિજય તે ઐસા હૈ તેસા હૈ. ખાન કહે, પકડી લાવે એને. શું ન્યાય! શું બુદ્ધિ! એક ભંભેરણી માત્રથી આવા મહાપુરુષને પકડવાને હુકમ આપે. જેવા ખાન એવા સિપાઈએ. એ લાંબી દાઢીવાળા સિપાઈઓ દેડયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ને ઝવેરી વાડમાંથી શ્રી હીરવિજયજીસૂરિને પકડયા. આ વખતે પાસેના માણસો પણ થરથરવા લાગ્યા. એમાં બે બહાદુર નીકળ્યાઃ એક રાઘવ ગંધર્વ ને બીજા સેમ સાગર. એમણે બરાબર એ સિપાઈઓને સામને કર્યો ને હીરવિજયજીને છોડાવ્યા. હીરવિજયજી અહીંથી ઉઘાડા શરીરે એક સહીસલામત સ્થળમાં ચાલ્યા ગયા. સિપાઈઓ પાછા ફર્યા ને બૂમ પાડતા પાડતા પાછા આવ્યા. હીરજી નાસી ગયે–અમને મુકીએ મુક્કીએ માર્યો. ખાન આ સાંભળી રાતે પીળો થયે. વધારે સિપાઈઓને મેકલી કહ્યું જાવ જ્યાં હોય ત્યાંથી હીરવિજ્યને પકડી લાવે. શહેરમાં આ વાતની ખબર પડતાં ફટફટ પોળના દરવાજા બંધ થયા ને શેરબકોર મચી રહ્યો. સિપાઈ એએ સૂરિજીને શોધવામાં કચાશ રાખી નહી છતાં પણ તેમાં ફાવ્યા નહિ. બીજા બે ભળતા જ સાધુઓને પકડને મારવા માંડ્યા. પણ પછી એમને ખબર પડી કે આતે ધર્મસાગર ને શ્રતસાગર નામના બીજા જ સાધુઓ છે. આ બધી ધમાલ પતી ગયા પછી જ હીરવિજયજી શાંતિથી વિહાર કરી શક્યા. આવી આવી મુશ્કેલીઓ તેમને ત્રણ ચાર વખત સહન કરવી પડી છે. તેઓ નિરંતર કાંઈ ને કાંઈ તપ કરતા હતા ને સંયમનું બરાબર આરાધન કરતા હતા. હિંદુસ્તાનના બધા બાદશાહોમાં અકબરે નામ કાઢયું છે. એ પ્રતાપી ને બળવાન હતું. એ મહા ચતુર ને મુસદ્દી હતે. વળી જુદા જુદા ધર્મની વાતો સાંભળવાને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ તે તેને ભારે શોખ હતો. એણે ફત્તેહપુર સિક્રીમાં એક એકદંડીઓ મહેલ બાંધ્યો હતો અને ત્યાં બધા ધર્મના માણસને બોલાવી જુદી જુદી બાબતો પર ચર્ચા કરાવતે હતે. એક વખત તે પિતાના મહેલમાં બેસી નગરચર્ચા જોઈ રહ્યો હતો તે વખતે એક વરઘોડે જતો જે. તરતજ પાસે ઉભેલા નેકરને પૂછ્યું: આ ધામધૂમ શેની છે? તેણે કહ્યું જહાંપનાહ! ચાંપા નામની એક શ્રાવિકાએ છ માસના ઉપવાસ કર્યા છે. એ ઉપવાસ એવા છે કે જરૂર પડે ત્યારે ફક્ત દિવસે જ ગરમ પાણી પી શકાય. બીજી કઈ વસ્તુ મેંમાં નંખાય નહિ. એના ઉત્સવ નિમિત્તે આ વરઘોડો નીકળે છે. છ મહિનાના ઉપવાસ ? કયા બાત હૈ!” અકબરને આ વાત સાંભળી નવાઈ લાગી, કારણકે તે જાણતો હતો કે એક મહિનાના રાજા કરવામાં રાત્રે પેટ ભરીને ખાવાની છૂટ છે છતાં કેવું આકરું લાગે છે! આ તે સાચું કેમ હોઈ શકે ? તેના મનમાં શંકા થઈ અને એ વાતની ખાતરી કરવા બે માણસોને ચાંપાને ત્યાં મેકલ્યા. તેમણે આવીને પૂછયું બહેન ! તમે આટલા બધા દિવસો સુધી ભુખ્યાં કેમ રહી શકે છે? અમે તો એક દિવસમાં ધ્રુજી ઉઠીએ છીએ. તેણે કહ્યું: વીરા! તમારી વાત સાચી છે. આટલા ઉપવાસ કરવા એ ખુબ મુશ્કેલ છે પણ હું તે મારા ગુરુ હીરવિજયજીના પ્રતાપથી સુખે કરી શકું છું. એમણે આવીને બાદશાહને વાત કરી. બાદશાહને થયું કે શું આવો મહાપુરુષ પણ અત્યારે છે? એ વાતની ખાતરી કરવા તેમણે ગુજરાતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ખુબ રહેલા એક સુબાને બોલાવીને પૂછ્યું કે તમે હીરવિજયજીને જાણે છે? તેણે કહ્યું હા હજુર! એતો મોટા ફકીર છે. કોઈ જાતના ગાડી ઘોડા વાપરતા નથી. હંમેશાં પગેજ ચાલતા ગામેગામ ફરે છે. પાસે ધન રાખતા નથી. એારતથી ખુબ દૂર રહે છે ને ઈશ્વરની બંદગી કરી પાક જીવન ગુજારે છે. બાદશાહને આ વાતથી હીરવિજયજી માટે ખુબ માન ઉત્પન્ન થયું. થોડા દિવસ બાદ બીજે એક વરઘોડે ઝરૂખામાં બેઠા બેઠા જે ને ઢેડરમલ બેઠા હતા તેને હકીક્ત પૂછી. ટેડરમલે કહ્યું: સરકાર! જે બાઈએ તપ કર્યું હતું તે આજે પુરૂં થયું છે. એની ખુશાલીમાં આ વરઘોડે ચડાવ્યો છે. તે શું બાઈ પણ એમાં હાજર છે?” બાદશાહે ઉત્સુક્તાથી પૂછયું. જી હજુર ! એ પણ વસ્ત્રાલંકારથી સજજ થઈને પાલખીમાં બેઠેલી છે.” આ વાતો ચાલે છે ત્યાં વરઘોડે પાસે આવ્યું એટલે બાદશાહે ખાનદાન માણસેને મેકલી ચાંપાબાઈને મહેલમાં આવવાની વિનંતિ કરી. એ આવી એટલે બાદશાહે પૂછયું: તમે કેટલા ઉપવાસ કર્યો ? અને કેવી રીતે કર્યો ? ચાંપા-મહારાજ! મેં છ મહિનાના ઉપવાસ ક્યો છે જેમાં કાંઈ પણ અનાજ ફળફળાદિ લીધા નથી. ફક્ત જરૂર લાગી ત્યારે દિવસના ભાગમાં ગરમ પાણી પીધું છે. એ તપ આજે પૂરું થાય છે. બાદશાહ–પણ આટલા બધા ઉપવાસ કેવી રીતે કરી શક્યા ? ચાંપાએ કહ્યું–મારા ગુરુ શ્રી હીરવિજયજીના પ્રતાપથી. બાદશાહ-એ હાલ ક્યાં વિરાજે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ચાંપા~ગુજરાતના ગાંધાર નગરમાં. બાદશાહે આ વાત સાંભળી તેા હતી પણ હવે તે તેને પૂરેપૂરી ખાતરી થઇ. ગમે તેવી વાત સાંભળી હાય પણ નજરે જોવાથી જુદી અસર થાય છે. અકબરને થયું કે અત્યારેજ હીરવિજયજીસૂરિના દર્શોન કરૂં પણ અતે કેવી રીતે બને ? એણે પોતાના બે ઝડપથી ચાલનાર દૂતે તૈયાર કર્યાં ને તેમને ગુજરા તના સુબા ઉપર એક ફરમાન આપ્યું: હાથી, ઘેાડા, પાલખી ને બીજી સામગ્રી સાથે ધામધૂમ પુર્વક શ્રી હીરવિજયસૂરિને અહી માકલે.” આગ્રાના શ્રાવકોએ પણ એક પત્ર રાજતાને આપ્યા. લાંખી લાંબી ખેપેા કરી ઝડપથી કૃતા અમદાવાદ આવ્યા ને સુખાને ફરમાન પહોંચાડયું. એણે અમદાવાદના મેટા મેટા જૈન શ્રીમતાને એકત્ર ોને ફરમાન વાંચી સંભળાવ્યું તથા આગ્રાના શ્રાવકોને પત્ર આપ્યા. પછી તેણે કહ્યું: બાદશાહ પોતે આમત્રણ કરે છે તા તમે હીરવિજયસૂરિને જવાની વિન ંતિ કરે. આવું માન હજી સુધી કોઈને મળ્યું નથી. ત્યાં જવાથી તમારા ધમાઁ ગૈારવ વધશે, અને તમને રસ્તામાં કાંઇ અડચણ નહિ પડે એની ખાતરી રાખજો. મને ખુદ હન્નુરના હુકમ છે કે તેમને હાથી, ઘેાડા, પાલખી કે જે કાંઇ જોઇએ તે આપવા. જૈન શ્રીમતાએ કહ્યુંઃ સૂરિજી હાલ ગાંધાર છે માટે અમે ત્યાં જઈશું ને તેમને વિનતિ કરીને અહીં લાવીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ગાંધાર નગરી શ્રી હીરવિજયજીના જ્ઞાન તથા ચારિત્રથી મુગ્ધ થઈ ગઈ છે. તેમને લાભ લેવાય તેટલે લે છે. વ્યાખ્યાન ચાલી રહ્યું હતું એવામાં અમદાવાદ તથા ખંભાતના આગેવાન શ્રાવકો આવી પહોંચ્યા. તેમણે બધા સાધુઓને વંદન કર્યું ને વ્યાખ્યાન સાંભળવા બેઠા. સૂરિ છે એ બધાને જોઈ આનંદ પામ્યા પણ મનમાં વિચાર કરવા લાગ્યા. એકાએક આ બધા કેમ આવ્યા હશે? બપોરે જમીને બધા એકાંતમાં એકઠા થયા ત્યારે ખબર પડી કે બાદશાહે તેમને ફતેહપુર સિક્રી તેડાવ્યા છે. સહ વિચારમાં પડયાઃ આ શું ? અકબર બાદશાહ એકાએક કેમ બોલાવતો હશે? કોઈ કહે બાદશાહને ધર્મ સાંભળ હશે ને દર્શન કરવા હશે તે જાતે આવશે. ગુરુ મહારાજને ત્યાં મેકકાય નહિ. કોઈ કહે, અરે એ તે મહામુસદી છે. એ સ્વેચ્છના વચનમાં કેમ વિશ્વાસ રખાય? કોઈએ આગળ વધીને કહ્યું કે એ તો રાક્ષસને અવતાર છે. એને માણસને મારી નાખતાં શી વાર ? કોઈ કહે, એમ તે હેય? એ ગમે તેવે છે પણ ગુણને પૂજક છે. કેઈમાં કાંઈ પણ ગુણ જુએ તે ફીદા દા થઈ જાય. માટે ગુરુ મહારાજે જરૂર જવું. કોઈ કહે, એને સેળસે તે રાણીઓ છે. બિચારે એમાંથી નવરે પડશે ત્યારેજ મહારાજને મળશે ને! એક જણ કહે તે પછી જવાની જરૂર જ શી છે? કેટલાક વધારે સમજુ હતા તેમણે કહ્યું ત્યાં જવાથી જરૂર આપણા શાસનને પ્રભાવ વધશે. એવી શંકાઓ કરવાની જરૂર નથી. સૂરિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જીએ આ બધી વાતે સાંભળી એક ટુંકું પણુ સચાટ વ્યાખ્યાન આપ્યુ. ને પેાતાના અકબર પાસે જવાના નિર્ણય જાહેર ચેં. શુભ દિવસે સૂરિજીએ પ્રયાણ કર્યું એ વખતે નગરજનાનાં ટોળેટોળાં વિદાય દેવાને આવ્યાં ને તેમની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. આટલે દૂર સૂરિજી જાય છે તેમના દર્શન કી કયારે થશે એજ વચાર સહુને આવતા હતા. સૂરિજી અમદાવાદ આવ્યા ત્યારે સુષ્માએ તેમને આળખ્યા ને પેાતે એક વખત સતાવ્યા હતા તેને ખુમ પસ્તાવા થયા. પછી તેમની આગળ હીરા, માણેક, મેાતી વગેરે ધા પણ સૂરિજીએ તે લેવાની ના પાડી. થોડા દિવસ અમદાવાદ રહી તેઓ પાટણ ગયા જ્યાં કેટલાક મદિરાની પ્રતિષ્ઠા કરી. અહીંથી વિમળ હ નામના સાધુ ૩૫ સાધુ સાથે આગળ વિહાર કરવા લાગ્યા. હીરવિજયજીસૂરીશ્વર અનેક માણસને પ્રતિબાધ આપતા ને રસ્તામાં આવતા તીથોની યાત્રા કરતાં આયુ, રાણકપુર, મેડતા, વગેરે સ્થળે જઇને સાંગાનેર પહેાંચ્યા, ત્યારે વિમળહર્ષ વિહાર કરતાં ફ્ક્તેહપુર સિક્રી પહોંચી ગયા. આગળ જવામાં તેમના હેતુ એ હતા કે બાદશાહ કેવા છે તે જોવું. કદાચ આપણું અપમાન થાય તેા કાંઇ નહિ પણ ગુરુજીનું અપમાન તે ન જ થવું જોઇએ. તેઓ ગયા કે તરત થાનસિ ંધ, માનુકલ્યાણ, અમીપાળ વગેરે જૈન આગેવાનને કહ્યું : ચાલે આપણે બાદશાહને મળીએ. આથી તે જરા ખચકાયા ને કહ્યું : ખાદશાહુ વિચિત્ર પ્રકૃતિના માણસ છે. આમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ એકાએક મળવું ઠીક નથી. આપણે અબુલફઝલને વાત કરીએ. અબુલક્ઝલ એ બાદશાહનો માનીતે પંડિત હતું. તેણે કહ્યું એ તે બહુ ખુશીની વાત. ચાલો, તેમને બાદશાહ પાસે લઈ જઈએ. વિમળહર્ષ તથા બીજા ત્રણ સાધુઓ ને અબુલફઝલ બાદશાહ પાસે લઈ ગયું અને બોલ્યાઃ “નામદાર ! આ મહાત્માઓ હીરવિજયસૂરિના ચેલાઓ છે જેઓને અહીં પધારવા માટે આપ નામદારે આમંત્રણ મેકવ્યું છે.” બાદશાહ એકદમ સિંહાસનેથી ઉઠીને બહાર આવ્યું. ઉપાધ્યાયજીએ ધર્મલાભ રૂપ આશીર્વાદ આપ્યા. બાદશાહે કહ્યું: મને તે પરમ કૃપાળુ સૂરીશ્વરજીનાં કયારે દર્શન થશે? ઉપાધ્યાયજીએ કહ્યું : હાલ તેઓ સાંગાનેર બિરાજે છે છે અને હવે જેમ બનશે તેમ તેઓ જલ્દી અહીં પધારશે. અકબર આ સાંભળી ખુબ રાજી થયા. હીરવિજયસૂરિના આગમનની વાત સાંભળીને ફતેહપુર સિકીથી ઘણું શ્રાવકે સાંગાનેર સુધી સૂરિજીની હામે ગયા. સૂરિજી ત્યાંથી વિહાર કરી અભિરામાબાદ આવ્યા ને ત્યાંના સંઘમાં કલેશ હતું તે સમજાવટથી દૂર કર્યો. પ્રભાતમાં સૂરીજીનું બાદશાહી ઠાઠથી સામૈયું થયું. સકળ સંઘમાં આનંદ આનંદ થઈ રહ્યો. સૂરિજી તરત બાદશાહને મળવા જવા તૈયાર થયા. પિતાની સાથેના ૬૭ સાધુમાંથી મહા વિદ્વાન ૧૩ સાધુઓને સાથે રાખ્યા. બાકીનાને ઉપાશ્રયે મોકલ્યા. અબુલફઝલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ને ખબર કહેવડાવી કે હીરવિજયજી ખાદશાહને મળવા આવે છે એટલે તેણે જઇ બાદશાહને સમાચાર પહોંચાડયા. ખાદશાહે કહ્યું: અહા ! જેની હું લાંબા વખતથી ચાહના કરતા હતા તે આવી પહોંચ્યા ? મને ખુષ આનંદ થાય છે. પણ હમણાં હું ખાસ કામમાં હેાવાથી મહેલમાં જા" છું. ત્યાંથી આવું ત્યાં સુધી તમે એમની સેવાભક્તિ કરો. સૂરિજીએ વિચાર્યું: કેવી વાત ? પણ જે થાય તે સારાને માટે. એકાએક માદશાહને નહિ મળવાથી ફાયદો જ છે. એક વખત અકબરના વ્હાલા અબુલફઝલ પર છાપ પાડવા દે. તેઓએ અબુલક્જલ સાથે ખૂ" વખત વાતચીત કરી. અબુલક્ઝુલ પણ સૂરિજીની વિદ્વતાભરી વાણીથી ખુશ થયા. ધ ચર્ચામાં લગભગ મધ્યાન્હ કાળ થઈ ગયા. સૂરિજી મહાતપસ્વી હતા. કાંઈને કાંઇ તપ તા કરતાજ. તે મુજબ આજે આયખિલ હતું. ગેાચરી માગી લાવી કેાઈ શ્રાવકને ઘેર એકાંતમાં આહાર પાણી કરી તેઓ નિવૃત્ત થયા. બાદશાહ પણ ખાઈ પીને પરવાર્યા હતા એટલે ઉતાવળેા ઉતાવળે સૂરિજીને મળવા દરબારમાં આવ્યા. સૂરિજી પાતાની મ ́ડળી સાથે ત્યાંજ હાજર હતા. બાદશાહ એ સાધુ મડનીને જોઈ એકદમ સિ'હાસન છેડી પાતાના ત્રણ પુત્રા સાથે ખહાર આવ્યા ને હાથ જોડી ખેલ્યા : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ મહારાજ ! આપે મહારા જેષા એક મુસલમાન ઉપર ઉપકાર કર્યો. ઘણે દૂરથી આપને આવવું પડ્યું માટે હું ક્ષમા યાચું છું. બીજું આપને અમદાવાદના સુબાએ હોથી, ઘોડા કે રથ કંઈ ન આપ્યું ? નહિ રાજન્ ! તેણે તે તમારી આજ્ઞા પ્રમાણે બધું આપ્યું હતું પણ સાધુ ધર્મના નિયમ પ્રમાણે હું તે વસ્તુઓ સ્વીકારી શકે નહિ. બાદશાહ સાધુના આ આચારથી દિંગ બની ગયે. પછી પૂછયું : આપ જણાવશે આપના મુખ્ય તીર્થો કયા કયા છે? સૂરિજીએ કહ્યું : શત્રુંજય ગિરનાર, આબુ, સમેત શિખર, અષ્ટાપદ વગેરે. વળી થોડી થોડી માહીતિ પણ આપી. પછી બાદશાહની ઈચ્છા સૂરિશ્વરજીની પાસે ધમેંપદેશ સાંભળવાની થઈ. તેથી એકાંત શુદ્ધ જગાએ જઈ ગુરુજીએ તેને ધર્મ સમજાવ્યું ઈશ્વર જન્મ, જરા અને મરણથી રહિત છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તેને નથી, તેમ રોગ, શોક અને ભયથી પણ રહિત હોઈ તે અનંત સુખને અનુભવ કરે છે. જેઓ પાંચ મહાવ્રતનું પાલન કરે, ભિક્ષાથી પિતાને નિવાહ કરે, સમભાવરૂપસામાયિકમાં હંમેશાં સ્થિર રહે અને જેઓ ધર્મને ઉપદેશ કરે તેઓ ગુર કહેવાય છે. “જેનાથી અંતઃકરણની શુદ્ધિ થાય-હદયની પવિત્રતા થાય અથવા વિષયથી નિવૃત્ત થવું-દૂર થવું તે જ ધર્મ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૭ આ ઉપદેશે બાદશાહના મન ઉપર સચેાટ અસર કરી. તેને લાગ્યું કે મહાત્મા ધમ ના ખરેખરા જાણકાર છે. પછી ખાદશાહે પેાતાના પુસ્તકાના ભંડાર મંગાળ્યે અને તમામ પુસ્તકે! સૂરિજીની આગળ મૂકયાં. એ પુસ્તકા ધર્મનાં હતાં ને ખુબ જુનાં હતાં. સૂરિજી આથી ઘણું જ આશ્ચર્ય પામ્યા. મુસલમાન બાદશાહ વિધર્મી કહેવાય તે આટલું સાહિત્ય સાચવી રહ્યો છે ? બાદશાહ કહે, મહારાજ ! આ પુસ્તક સ્વીકાર. સૂરિજીએ કહ્યું કે અમારાથી જેટલા ઉઠાવાય તેટલાજ પુસ્તકા અમે રાખીએ છીએ વધારે લઇને અમે શું કરીએ ? પુસ્તકાની જ્યારે અમારે જરૂર પડે છે. ત્યારે અમને તે મળી રહે છે. આટલાં ખધાં પુસ્તકે પેાતાનાં કરીને રાખવામાં આવે તે મને કે મારા શિષ્યાને કાઇ વખત પણ માલિકીના ભાવ આવી જાય. માટે એનાથી દૂર રહેવું જ સારૂં. પણ બાદશાહે મહુ આગ્રહ ક ત્યારે એમના નામનેાં ભંડાર ખાલીને એમાં એ રાખવા માટે હા પાડી. ચામાસાના દિવસે નજદીક આવવા લાગ્યા. સાધુઓએ એ દરમ્યાન કોઇપણ ઠેકાણે સ્થિર રહેવું જોઇએ. આથી સૂરીશ્વર હીરવિજયએ ત્યાં ચામાસું કર્યું. હવે ચામાસામાં પર્યુષણના પવિત્ર દિવસે પાસે આવવા લાગ્યા. સ ંઘે વિચાર કર્યા કે સૂરીશ્વરજી અહીં બિરાજે છે ને બાદશાહ તેમને સારૂ' માન આપે છે તેા તેમના હાથે કરેડા જીવને અભયદાન અપાવાએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ એટલે એમના તરફથી સંઘના કેટલાક આગેવાને બાદશાહ પાસે ગયા. બાદશાહે વિનયપૂર્વક હીરવિજયજીના આનંદ સમાચાર પૂછયા અને કહ્યું: તેઓએ કહ્યું મારા લાયક કામકાજ ફરમાવ્યું છે ? આગેવાને બોલ્યા: પર્યુષણ પર્વ નજદીક આવે છે. એ અમારા મહાન પર્વના દિવસે છે. તે દિવસેમાં કઈપણ માણસ કોઈ પણ જાતની હિંસા ન કરે તેવું આપ ફરમાન કરે એમ સૂરિજીએ કહ્યું છે. બાદશાહે કહ્યું જાવ કબુલ છે. એક વખત અબુલફઝલ અને સૂરીશ્વરજી જ્ઞાનની વાત કરતા હતા. તેવામાં બાદશાહ ત્યાં આવી ચઢયા. એ વખતે અબુલફક્ઝલે સૂરિજીની વિદ્વતાના મુક્તકઠે વખાણ કર્યા. - હવે તે બાદશાહને સૂરીશ્વર ઉપર અથાગ શ્રદ્ધા થઈ. એણે મનમાં વિચાર કર્યો કે સૂરિજી જે માગે તે આપું. તેણે કહ્યું: “મહારાજ! આપ અમૂલ્ય ઉપદેશ આપે છે એ ઉપકારનો બદલો અમારાથી કદી પણ વાળી શકાય તેમ નથી. પણ મારા કલ્યાણને માટે આપ મારા લાયક કંઈ કામ બતાવશે? સૂરિજી તે સાચા સાધુ હતા. કંચન, કામિની ને કીતિના ત્યાગી હતા. ' એ બીજું શું માગે? સર્વ જીવો સુખથી રહે એ એમની ભાવના. એથી એ દયાના ભંડાર બેલ્યા: બધા પક્ષીઓને પાંજરામાંથી છેડી મૂકે. આ ડાબર સરેવરમાંથી માછલાં પકડવાની બંધી કરે ને કાયમને માટે પજુસણમાં હિંસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ બંધ થાય તેવું ફરમાન બહાર પાડે. ગુરુપ્રેમી બાદશાહે ગુરુની આજ્ઞા પ્રમાણે સર્વ કર્યું અને ગુરુપ્રેમ બતાવવા પર્યુષણના આઠ દિવસને બદલે બાર દિવસ હિંસા બંધ કરાવી. તેની સાથે જ પિતે એક વર્ષમાં છ માસ માંસ ખાવાનું છોડી દીધું. બાદશાહે ફરમાન બહાર પાડ્યું. આ ફરમાનથી લકોમાં અનેક પ્રકારની વાયકાઓ ચાલવા લાગી. સૂરિજીએ બાદશાહને આશ્ચર્ય બતાવ્યું અને તેથી તેમણે બાદશાહને પિતાના બનાવ્યા. પરંતુ આ વાયકાઓ સાચી નથી. એ તો જેને જે સમજાય તે બેલે. પણ ખરી વાત એ છે કે તેમનું ચારિત્ર ઘણું ઉંચું હતું. અને જે છાપ ચારિત્રથી પડે તે કાંઈ લાંબા મોટા ભાષણે કર્યો કે ડાળ રાખે છેડી પડે ? એક દિવસ બાદશાહને સૂરિજીએ કહ્યું કે મનુષ્ય માત્ર સત્ય તરફ રૂચિ રાખવી જોઈએ. માણસ અજ્ઞાન અવસ્થામાં ભુડા કામો કરી નાખે છે, પરંતુ જ્યારે તેને સત્યનું ભાન થાય ત્યારે તે સાચો માર્ગ હાથમાં લેવેજ જોઈએપરંતુ જે છે તે ઠીક છે એમ માનીને બેસી ન રહેવું જોઈએ. બાદશાહે કહ્યું: ગુરૂજી આપની વાત સાચી છે. મેં એક વર્ષમાં છ માસ માંસ ખાવું છોડી દીધું છે અને વળી જેમ બનશે તેમ માંસ ખાવું છેડી દઈશ. હું સત્ય કહું છું કે હવે મને માંસાહાર તરફ બહુ અરૂચિ થઈ છે. એક વખત બાદશાહે પ્રસંગ લાવીને સૂરિજીને પૂછ્યું કે મહારાજ ! કેટલાક લેકે કહે છે કે હાથી મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ નાંખે તે બહેતર પણ જૈન મંદિરમાં ન જવું એને શે અર્થ ? સૂરિજીએ કહ્યું: દરેક માણસ પોતાને જ ધર્મ ઉંચે ગણે છે. શુદ્ધ દષ્ટિએ બીજા ધર્મને તપાસતો. નથી. આનું પરિણામ ઝેરને મારામારી આવી છે. સૂરિજીની આ વાત સાંભળી પાસે બેઠેલા એક બ્રાહ્મણ પંડિતને પણ ખુબ અસર થઈ ને તે બોલ્ય: મહારાજનું કહેવું તદન ખરું છે. આવા સાચા મહાત્મા કેટલા હશે ? આમ અનેક વખત બાદશાહને મળી જુદી જુદી બાબતો સૂરિજીએ સચોટ રીતે સમજાવી. એક વખત અવસર જોઈને બાદશાહે રાજસભામાં સૂરિજીને જગદ્ગુરૂની પદવી આપી અને એની ખુશાલીમાં ઘણા પક્ષીઓને બંધનથી મુક્ત કર્યો. એ સિવાય હરિણ, રોઝ, સસલાં અને એવા બીજાં ઘણું જાનવરોને પણ છેડી મૂક્યાં. સૂરિજીએ અહીં રહ્યા ત્યાં સુધીમાં બાદશાહ સિવાય બીજા પણ ઘણું સુબાઓ પર પ્રભાવ પાડને જૈન સમાજ તથા જીવ માત્રના હિતના ઘણા કામ કરાવ્યા. ગુજરાતમાંથી જ જયારે દૂર કરાવ્યો. સિદ્ધાચલ, ગિરનાર, તારંગા, આબુ, કેસરીયાજી, રાજગૃહી ને સમેતશિખરના પહાડો એ જૈન શ્વેતામ્બરના છે એવું ફરમાન મેળવ્યું. સિદ્ધાચલમાં લેવાતું મુંડકું પણ બંધ કરાવ્યું. હવે ગુજરાતમાં પધારવા માટે બહુ દબાણ આવતું હતું એટલે પોતાની પાછળ મહાવિદ્વાન શિષ્ય શાંતિચંદ્રજીને મૂકીને વિહાર કર્યો. રસ્તામાં તેઓ મેડને પધાર્યા ત્યાં સુરીશ્વરજીને ઓળખનાર ખાનખાના મળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧ તેણે સૂરિજીનું સારું સન્માન કરી પૂછ્યું કે મહારાજ ઇશ્વર રૂપી અરૂપી. સૂરિજી-ઈશ્વર અરૂપી છે. ખાનખાના—ો અરૂપી છે તેા એની મૂર્તિ શા માટે કરાવવી સૂરિજી—“મૂર્તિ એ ઇશ્વરનું સ્મરણ કરાવવામાં કારણભૂત છે. મૂર્તિને જોવાથી તેની હાજરી નજર આગળ દેખાય છે. ખાનખાના—એ વાત સાચી પણ મૂર્તિની પૂજા શા માટે કરવી જોઇએ ? સૂરિજી~મૂર્તિની પૂજા જે લેાક કરે છે તે મૂર્તિની પૂજા નથી કરતા પરંતુ અર્તિદ્વારા ઇશ્વરની પૂજા કરે છે. સૂરિજીના આ જવામથી ખાનખાનાને ઘણીજ પ્રસન્નતા થઈ. હીરવિજયસૂરીશ્વર મહાન વિચક્ષણ, શાસનના પ્રેમી અને જગતનું કલ્યાણુ ઇચ્છનાર હતા. અને તેથીજ તેઓ જેને દીક્ષા આપતા તેને પવિત્ર ઉદ્દેશથીજ આપતા. તેઓ નિસ્પૃહી અને સાચા ત્યાગી હતા. ધર્મના સિદ્ધાંત તેઓ સ્પષ્ટ સમજતા હતા અને તેમના ઉપદેશથી સંખ્યાબંધ મનુષ્યેા દીક્ષા લેવા તૈયાર થયા હતા. તેમને ન હતા શિષ્યાના લેાભ કે ન્હાતી માનની અભિલાષા. માત્ર જગતના જીવાનું કલ્યાણુ કેમ થાય એજ ભાવના રમી રહી હતી. સૂરિજીએ ઘણા ભવ્યાત્માને દીક્ષા આપી ઉદ્ધાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ સ કર્યા હતા અને જૈન ધર્મના ઉપદેશક મનાવ્યા હતા. લગભગ બે હજાર સાધુએાના તે ઉપરી હતા જેમાંના કેટલાક મહાન કવિ, વ્યાખ્યાની, તાર્કિક, તપસ્વી, સ્વાધ્યાયીને ક્રિયાકાંડી હતા. એમના શિષ્યાએ પણ જૈન શાસનની સેવા કરવામાં ઘણા જ હિસ્સા આપ્યા છે. જેનેાની સંખ્યા એ વખતે લગભગ સાડાત્રણ ક્રોડની હતી. આ વખતે ભારતવર્ષ માંથી મુસલમાનાના ધર્મઅનુનને લીધે અનેક જૈન મંદિરા નષ્ટ થઈ ગયા હતા ને દીર્ઘદૃષ્ટિ આચાનિ એની પુન: પ્રતિષ્ઠા કરાવવાની તેમજ નવા મંદિર નિર્માણ કરાવવાની જરૂર જણાતી હતી. સૂરીશ્વરજી જેવા દીર્ઘદષ્ટિવાળા આચાય - શ્રીએ પેાતાના ભકતા પાસે પાંચસે જેટલા નવાં જૈન મદિરા અનાવડાવ્યા ને પચાસ જેટલાની પેાતે પ્રતિષ્ઠા કરી. સૂરિજી પાટણ આવ્યા ત્યારે તેમને એક સ્વપ્નું આવ્યું કે પોતે એક હાથી ઉપર સવાર થઇ પર્યંત ઉપર ચઢી રહ્યા છે અને હજારા લેાકેા તેમને નમસ્કાર કરે છે. સૂરિજીએ એ સ્વપ્ન સામવિજયજીને કહ્યું. તેમણે બહુ વિચાપૂર્વક કહ્યું: મને લાગે છે કે સિદ્ધાચલની યાત્રા થવી જોઈએ. બન્યુ એવું કે સૂરિજીએ જવાનું નક્કી કર્યું એટલે તેમની સાથે પાટણના સથે જવાનું નક્કી કર્યું. ને ગામેગામ કકૈાત્રીએ લખાણી. પછી તેા પુવુંજ શું ! એકલા ૮૪ તે। સંઘવીએ આવ્યા. સાધુઓની સખ્યા એક હજાર થઇ. આધા મળીને બે લાખ માણસ થયા. તેમણે ભાવપૂર્વક સિદ્ધાચળની યાત્રા કરી, પછી કાઠીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વાડમાં વિહાર કર્યો અને કરતાં કરતાં ઉના ગામમાં આવ્યા. સંવત ૧૯૬૧ ની એસાલ હતી. એ ચામાસામાં એમની તખીયત લથડી અને સથે આગળ વિહાર કરવા દીધા નહિ. આ વખતે વિજયસેનસૂરિ લાધેાર હતા. તેમને એલાવવા માકલ્યા. તેઓએ અકબર બાદશાહની રજા લઈને ત્યાંથી વિહાર કર્યો. અહી આ સૂરિજીએ વિજયસેનસૂરિજીની ખુબ રાહ જોઇ કારણકે તેમને સંઘનું સુકાન સોંપવું હતું. એમ કરતાં પન્નુસણુ પર્વ આવ્યું. તબીયત ખરાબ છતાં સૂરિએ કલ્પસૂત્ર વાંચ્યું. લેાકેાને ઉપદેશ આપવા કરતાં શરીરની કિંમત વધારે ન હતી. હવે તે। સૂરિજીના શરીરમાં બિલકુલ શક્તિ ન રહી. સૂરિજીએ ધાર્યું કે હવે આયુષ્ય ક્ષણમાં પૂરું થશે એટલે ચાર શરણા અ ંગીકાર કર્યાં ને સર્વ સાધુઓને ખમાવ્યા. મુનિઓને તે આ વખતે કંઈ કંઈ થઈ ગયું. સૂરિજીએ તા પદ્માસન વાળ્યું અને નવકારવાળી હાથમાં લીધી. ચાર માળા પૂરી કરી અને જ્યાં પાંચમો માળા ગણવા જતા હતા ત્યાં તા માળા હાથમાંથી નીચે પડી ગઇ ને જગતના હીરા દેહ ડી ચાલ્યા ગયા. સઘળે ગુરુ વિરહેતું વાદળ છવાઈ ગયું. ગામેગામ પાખીએ પડી ને તેમની અન્ત્યક્રિયાને માટે ઉના અને દીવના સ ંઘે તૈયારી કરી. તેર ખાંડવાળી એક માંડવી, અનાવી જાણે દેવિવમાન ! કેશર, ચંદન ને ચુઆથી સૂરિજીના શરીરને લેપ કર્યો. બધા લેાકેાએ ખુત્ર પૈસા વગેરે ઉછાળ્યા ને સૂરિજીના શખને માંડવીમાં પધરાવવામાં આવ્યું. તે માંડવી આંખવાડિયામાં લાવવામાં આવી તેમની ચિતામાં પંદરમણ સુખડ,૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ મણ અગર, ૩ શેર કપુર, ૨ શેર કસ્તુરી, ૩ શેર કેશર ને પ શેર ચુઓ નાંખવામાં આવ્યા. અગ્નિએ ગુરુના શરીરની જગ્યાએ ભસ્મ રહેવા દીધી. એ જગાની આસપાસની ૨૨ વીઘા જમીન શહેનશાહે શ્રાવકેને આપી દીધી. સૂરિજીએ પિતાની જીંદગીમાં કેટલી તપસ્યાઓ કરી ? ૮૧ અઠ્ઠમ, ૨૨૫ છઠ્ઠ, ૩૬૦૦ ઉપવાસ, ૨૦૦૦ આયંબિલ, ને બે હજાર નિવી. આ સિવાય તેમણે વિસસ્થાનકની વસવાર આરાધના કરી હતી જેમાં ચાર આયંબિલ અને ચાર ચોથ કર્યા હતા. ત્રણ મહિના ઉપવાસ, આયંબિલ, નવી અને એકાસણું આદિમાંજ વ્યતિત કર્યા હતા. જ્ઞાનની આરાધના માટે ૨૨ મહિના સુધી તપસ્યા કરી હતી. ગુરુ તપમાં પણ તેમણે ૧૩ મહીના છઠ્ઠ, અઠ્ઠમ, ઉપવાસ, આયંબિલ, અને નવી આદિમાંજ વ્યતિત કર્યા હતા. એવી જ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનાનું અગિયાર મહીનાનું અને ૧૨ પ્રતિમાનું પણ તપ કર્યું હતું. અહા! આવા તપસ્વી, ત્યાગી, જ્ઞાની, ઉપદેશક, સમયના જાણ આચાર્યનું આપણે કેટલું વર્ણન કરીએ? જૈન સમાજ આ મહા પુરુષના જીવનને સમજે છે જેના સમાજનું ઉજજવલ ભાવિ દૂર નથી. ઈલુરાનાં ગુફામંદિરે જગત ભરનાં આ અદ્વિતીય ગુફામંદિરને, તથા હૈદ્ધ, શૈવ અને જેનેના ઈતિહાસ તથા મૂર્તિવિધાનને પૂરેપૂરે ખ્યાલ આપતું સચિવ પુસ્તક આજ લેખકના હાથે લખાઈ બહાર પડયું છે. પ્રસ્તાવના લેખક શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા આઈ. સી. એસ. કિસ્મત આઠ આના. જરૂર મંગાવીને વાંચે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ આ ળ ગ્રં થા વ ળી ઃ ત્રીજી શ્રેણી ત્રીજી શ્રેણી પ્રથમ શ્રેણી ૧ શ્રી રીખવદેવ ૨ નેમ-રાજીલ ૩ શ્રીપાનાથ ૪ પ્રભુ મહાવીર ૫ વીર ધન્ના ૬ મહાંત્મા દૃઢપ્રહારી ૭ અભયકુમાર ૮ રાણી ચેલ્રણા ૯ ચંદનબાળા ૧૦ ઇલાચીકુમાર ૧૧ જંબુસ્વાની ૧૨ અમરકુમાર ૧૩ શ્રીપાળ ૧૪ મહારાજ કુમારપાળી ૧૫ પેથડકુમાર ૧૬ વિમળશાહ ૧૭ વસ્તુપાળ-તેજપાળ ૧૯ ખેમા દેદરાણી ૧ અર્જુનમાળી ૨ ચક્રવર્તી સનત્કુમાર ૩ ગણધર શ્રી ગૌતમ. સ્વામી ૪ ભરતબાહુબલિ ૫ આર્દ્રકુમાર ૬ મહારાજા શ્રેણિક ૭ વીર ભામાશાહ ૮ મહામંત્રી ઉદાયન ૯ મહાસતી અંજના ૧૦ રાજષિ પ્રસન્ન, ૧૧ મણ્રેહા ૧૨ ચંદન મલયાગિરિ ૧૩ કાન કઠિયારે ૧૪ મુનિશ્રી હરિકેશ ૧૫ કપિલ મુનિ ૧૬ સેવામૂર્તિ નષિણ ૧૭ શ્રીસ્થૂલિભદ્ર ૧૮ મહારાને સંપ્રતિ ૧૯ પ્રભુ મહાવીરના દેશ શ્રાવકા ૧૯ જગડુશાહ ૨૦ ધર્મ માટે પ્રાણુ આ પનાર મહાત્માએ ૨૦ સ્વાધ્યાય ૧ શ્રી ભષાહુ વામી ૨ શ્રી હેમચદ્રાચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩ શ્રી હરિભદ્રસૂરિ ૪ શ્રી સિદ્ધસેન દિવાકર ૫ શ્રી બપ્પભટ્ટ સૂરિ ૬ શ્રી હીરવિજય સૂર ૭ ઉપાધ્યાય શ્રી યશ વિજયજી ૮ મહા સતી સીતા ૯ ટ્રાપદી ૧૦ નળ દમયંતી ૧૧ મૃગાવતી ૧૨ સતી ન થતી ૧૩ ધન્ય અહિંસા ૧૪ સત્યના જય ૧૫ અસ્તેયને મહિમા ૧૬ સાચા રાણુગાર-શીલ ૧૭ સુખની ચાવી યાને સાષ ૧૮ જૈન તીર્થાના પિરચય ભા. ૧ લા. ૧૯ જૈન તીર્થના પરિચય ભા. ૨ જો. ૨૦ જૈન સાહિત્યની ડાયરી દરેક સેટની કિસ્મત રૂ. દોઢ તથા વી. પી. પેસ્ટેજ છ આના. ખીજા' પુસ્તકા માટે સૂચિપત્ર મગાવે ચિત્રકાર ધીરજલાલ ટોકરશી શાહ રાયપુર, હવેલીની પાળ : અમદાવાદ. www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ બાળઘણાવળી : ત્રીજી શ્રેણી :: ૭ શ્રીમદ્દ યશોવિજયજી. લેખકઃ નાગકુમાર મકાતી બી.એ. : સંપાદક : ધીરજલાલ કરશી શાહ. : બાળગ્રંથાવાળી કાર્યાલય અમદાવાદ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ GEETA Add UIDAI બાળગ્રંથાવળી : ત્રીજી શ્રેણી ક શ્રીમદ્ ચશોવિજયજી : લેખક : નાગકુમાર મકાતી બી. એ. : સંપાદક : ધીરજલાલ ટોકરશી શાહ સ હક સ્વાધીન આવૃત્તિ પહેલી સંવત ૧૯૮૭ મૂલ્ય સવા આતા. ПША ДИТИНА НАШИНЫ НИМИ НИНІ Н MARA RAMAMAND Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: ધીરજલાલ ટોકરશી શાહ ચિત્રકા બુકસેલર એન્ડ પબ્લીશર, રાયપુર, હવેલીની પાળ, અ મ દા વા દ. મુદ્રકઃ ચીમનલાલ ઈશ્વરલાલ મહેતા મુદ્રણસ્થાન : વસંતમુદ્રણાલય ઘીકાંટા રેડ :: અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ યશોવિજયજી શ્રાવણ મહિનાના દિવસ હતા. આકાશમાં કાળાં ભમ્મર જેવાં વાદળાં સપાટાબંધ દોડી રહ્યાં હતાં. ઉકળાટ ઘણા થવાથી વરસાદ જરૂર આવવા જોઈએ એવી આગાહી સર્વ કરી રહ્યાં હતાં. એટલામાં ભયંકર ગર્જના એ થવા લાગી. કાન ફેાડી નાખે તેવા ગડડ ગડડ અવાજો થવા લાગ્યા. જાણે હમણાંજ આકાશ તૂટી પડશે એમ લાગવા માંડયું. ઠંડા પવનના સુસવાટા આવવા લાગ્યા. ચમક ચમકે વીજળી ચમકવા લાગી. આકાશમાં ઘનઘાર વાદળાં છવાઈ જતાં સત્ર અંધકાર વ્યાપી .ચૈા. દિવસ છતાં રાત્રિ હાય એમ જણાવા લાગ્યુ. ઘડી એ ઘડીમાં એક કારમા કડાકાની સાથે ધમાર વરસાદ તૂટી પડસે. સત્ર જમ'ખાકાર થઈ રહ્યું. જયાં જુએ ત્યાં પાણીજ પાણી. હમણાં અટકશે હમણાં અટકશે, એમ કરતાં કરતાં ત્રણ દિવસ થયા પણ વરસાદ બંધ રહેતા નથી. અધ રહે એવાં ચિન્હ પણ જણાતાં નથી. અમદાવાદની એક પાળમાં એક ખાઈ આ ત્રણ દિવસથી ભૂખી-તરસી એસી રહી છે. તેને એવા નિયમ હતા કે પરમ પવિત્ર ભકતામર સ્તત્ર * સાંભળ્યા સિવાય કદી ભેાજન લેવું નહિ, હમેશાં તે ઉપાશ્રયે જઇ ગુરુ પાસેથી સ્તાત્ર સાંભળતી હતી. પણ ત્રણ દિવસથી લાગલગાટ ભારે વરસાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ પડવાથી અને પિતાની તબીયત નરમ થવાથી તે ગુરુ પાસે જઈ શકી ન હતી તેથી તેને ત્રણ દિવસના ઉપવાસ થયા. દાંત અન અડકયું નથી. ચોથે દિવસે તેને સાત વર્ષને પુત્ર જશે તેની પાસે આવ્યો અને બોલ્યઃ માતુશ્રી ! તમે કેમ બે ત્રણ દિવસથી કશું ખાતાં નથી ? તમે શા માટે ભૂખે સૂઈ રહે છે ? તમને શું દુ:ખ છે તે કહે. જે આજે તમે નહિ ખાવ તે હું પણ નહિ ખાઉં. પુત્રના આવા વ્હાલભર્યા શબ્દ સાંભળી માતાને ઉમળકે આવ્યો. તેણે પુત્રને છાતી સરસે ચાં. પછી તે કહેવા લાગી કે બેટા! ભકતામર સ્તોત્ર સાંભળ્યા સિવાય ભજન નહિ લેવાને માટે નિયમ છે. વરસાદમાં નરમ તબીયતે ગુરુ પાસે જવાય તેમ નથી. વરસાદ અટક્ત નથી એટલે મેં ભેજન લીધું નથી. - સાત વર્ષને જશે બોલી ઉઠઃ એહો, એમાં શું! તમે ત્રણ દિવસથી મને કહેતાં કેમ નથી ? તમારી ઈચ્છા હોય તે હું ભકતામર સંભળાવું. ગપ્પાં હતાં તે ઠીક આવડે છે કેમ? હજી ભાઈને એકડે ઘુંટતાં તે આવડતું નથી ને કહે છે કે ભકતામર સંભળાવું. વાહ, જશાભાઈ વાહ, દીકરે મારે બહુ હોશિયાર લાગે છે.” ના, માજી! હું સાચું કહું છું. મને ભકતામર આવડે છે. તમે કહે તે બેલું. જુઓ, માતામાત-િ મનિઝમાનાં માતાને આ જોઈ આશ્ચર્ય લાગ્યું. જશે હજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ભણવા તા જતા નથી ને તે કયાંથી શીખ્યા હશે એમ તેને વિચાર આવ્યેા. આટલા નાના છોકરા ભકતામર કડકડાટ એલી જાય એ ખરેખર વિસ્મય પામવા જેવું જ હતું. તેણે પૂછ્યું: જશા ! તને ભકતામર સ્તત્ર કયાંથી આવડે? કેમ માજી ! તે દિવસે તમે મને તમારી સાથે ગુરુની પાસે ઉપાશ્રયે દર્શન કરવા તેડી ગયાં હતાં તે વખતે મે એ સ્તત્ર સાંભળ્યું હતું. ત્યારનું મને યાદ રહી ગયું છે. ’ ' બાળકની અદ્ભુત સ્મરણશકિત જોઇ માતાને ખૂબ હ થયા. ભકતામર જેવું સંસ્કૃત કાળ્યે એક વખત સાંભળીને યાદ રાખનાર પેાતાના પુત્ર ભવિષ્યમાં મહાન થશે એવા તેને વિચાર આન્યા. આ વિચારે તેની છાતી ગજગજ ઉછળવા લાગી. તેને અત્યંત આનંદ થયા. માતાના કહેવાથી જશે એક પણ ભૂલ સિવાય ભકતામર એલી ગયા. માતાએ તે સાંભળ્યા પછી ભેાજન કર્યું. ત્યાર પછી બીજા ત્રણ દિવસ સુધી વરસાદની હેલી ચાલુ રહી. હમેશાં જશે તેને ભકતામર સંભળાવા લાગ્યા. સાતમે દિવસે વરસાદ બંધ રહેતાં જશે અને તેની મા ગુરુજીને ગયાં. ગુરુએ કહ્યું કે હું સુશ્રાવિકા ! તને તે ભકતામર સ્તેાત્ર સાંભળ્યા વિના સાત દિવસના ઉપવાસ થયા હશે ? શ્રાવિકાએ એ હાથ જોડી કહ્યું કે ગુરુદેવ ! આપની કૃપાથી મેં ભકતામર મારા પુત્ર પાસેથી સાંભળ્યું હતું. જશા સામે ગુરુની નજર ગઈ. તેને જોઇ તે વિસ્મય યામી ખેલ્યા કે શું આ કુમળા ખાળકે તમને સ્તોત્ર સંભળાવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ હા ગુરુરાજ! આપના મુખેથી એક દિવસ તેણે તે સાંભળ્યું હતું. ત્યારથી તેત્ર તેને કંઠસ્થ થઈ ગયું છે. ગુરુ પણ તેની સ્મરણશકિત જોઈ તાજુબ થઈ ગયા. તેમના કહેવાથી જશે ભકતામર બેસી ગયે. ગુરુએ બીજા કેટલાક અને પૂછયા. તેના પણ જશાએ સુંદર જવાબ આપ્યા. આ નાનકડા બાળકની બુદ્ધિ જોઈ ગુરુ બહુ ખુશી થયા. તેને માથે હાથ મૂકી ગુરુએ આશિર્વાદ આપ્યા. જશા અને તેની માતાના ગયા પછી ગુરુ નયવિજયગણિ વિચાર કરવા લાગ્યા કે બાળક બહુ તેજસ્વી લાગે છે. તેની કાન્તિ ઉપરથીજ જણાય છે કે તે ભવિષ્યમાં નામ કાઢશે. જે એ બાળકને દીક્ષા આપી ચોગ્ય કેળવણું આપવામાં આવે તે તે જેન ધર્મને પ્રભાવ ઘણું વધારે સંખ્યાબંધ શિષ્યો કરવા તેના કરતાં આ એકાદ બુદ્ધિશાળી શિષ્ય કરે તે અનેક રીતે ઉત્તમ છે. તેમણે પિતાને આ વિચાર અમદાવાદના કેટલાક આગેવાન જૈનેને જણાવ્યું. તેમણે જશાની માતાને બેલાવી કહોઃ શ્રાવિકા ! તારે પુત્ર બહુ બુદ્ધિશાળી છે. જે બાયાવસ્થાથી જ તેને ધર્મશાસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવશે તે ભવિષ્યમાં તે એક મહાન ધર્મેદ્ધારક પ્રભાવક પુરૂષ થશે ને તમારી કુખને દીપાવશે. માટે સંઘની વિનતિ સ્વીકારી તમારે જશે ગુરુદેવને અર્પણ કરે. જશાની મા મૂળથીજ ધર્મિષ્ટ હતી. વળી સંઘની વિનતિને પાછી ઠેલવાનું તેને ચગ્ય ન લાગ્યું. તેણે કહ્યું: જેને તીર્થકરે પણ નમસ્કાર કરે છે એ સંઘ મારી પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ધર્માંદ્ધાર માટે પુત્રરત્નની માગણી કરે છે તે હુંરાજીખુશીથી તેને મારા પુત્ર સોંપું છું. સંઘે તેને ધન્યવાદ આપ્યા. થાડા દિવસ પછી જશાને દિક્ષા આપવામાં આવી અને તેમનું જશિવજય-યશેાવિજય નામ રાખવામાં આવ્યું. યશવિજય હવે ગુરુ પાસે રહી અભ્યાસ કરવા લાગ્યા. પોતાના અતુલ બુદ્ધિબળથી તે થાડાજ વખતમાં બધાં શાસ્ત્રા શીખી ગયા. સંસ્કૃત ભાષા પર તેમણે સરસ કાબુ મેળવી લીધા. તેમની તીક્ષ્ણ બુદ્ધિ જોઈ ગુરુએ તેમને કાશી-બનારસ ન્યાય અને ચાકરણના વધુ અભ્યાસ માટે મેકલવાના વિચાર કર્યાં. તે પ્રમાણે તેમને તથા વિનયવિજયજી નામના તેમના સહાધ્યાયી મુનિને કાશી મોકલવામાં આવ્યા. કાશીમાં આ વખતે બ્રાહ્મણાનું જોર હતુ ને તે વેદધમી ઓના કિલ્લા જેવું ગણાતું હતું. કાઇ વિધર્મીની તાકાત ન હતી કે એ ગઢમાં પ્રવેશ કરી શકે. યશેાવિજયજી અને વિનયવિજયજીએ વિચાર્યું કે જૈન સાધુને વેશે આપણને કઈ અભ્યાસ કરાવશે નહિ અને આપણે તે અભ્યાસ કર્યાં સિવાય પાછા ફરવું નથી એટલે કેાઈ યુતિ કરીએ. કેટલાક વખત વિચાર કર્યા પછી તેમણે નક્કી કર્યું કે બ્રાહ્મણના વેશ ધારણ કરી અભ્યાસ કરવા. તે સિવાય બીજો રસ્તા નથી. તરત તેમણે પોતાનાં વસ્ત્ર મુદલી નાખ્યાં, જનાઈ પહેરી લીધી. ખભે ઝોળી ભરાવી અને કપાળે ત્રિપુંડ કર્યું. એક હાથમાં કમંડળું પકડયુ અને બીજા હાથમાં એક ગ્રંથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ . રાખ્યા. પોતાનાં નામ પણ તેમણે ફેરવી નાખ્યાં. યજ્ઞાવિજય યશેલાલ બન્યા અને વિનયવિજયજી વિનયલાલ અન્યા. હવે કાઇની તાકાત ન હાતી કેતેમને ઓળખી શકે. બ્રાહ્મણું તરીકેનેા પૂરેપૂરા ડાળ કરી તે એક પ્રસિદ્ધ અધ્યાપકને ત્યાં રહ્યા. યશેાવિજયજીએ ન્યાયના વિષય મુખ્યપણે લીધે અને વિનયવિજયજીએ વ્યાકરણના વિષય મુખ્યપણે લીધેા. ગગાનદીના રમ્ય કિનારા પર બેસી તેમણે સરસ્વતી મત્રનું આરાધન કર્યું. ગુરુને ઘેર રહી બાર વર્ષ સુધી વિવિધ શાસ્ત્રનું અધ્યયન કરી બન્નેએ અપૂર્વ વિદ્વતા પાપ્ત કરી. ગુરુની સેવા ખરાખર ઉઠાવવાથી ગુરુએ પ્રસન્ન થઈ હૃદયથી સર્વ વિદ્યા શીખવી. માત્ર એક અપૂર્વ ગ્રન્થ તેમની પાસે હતા તે ન શીખવ્યા. ગુરુ આ અદ્ભુત ગ્રન્થ કાઇને બતાવતાજ ન હાતા. યશેાવિજયજી અને વિનય વિજયજીએ એક વખત કોઇપણ પ્રકારે એ ગ્રન્થ મેળળ્યેા. એમાં ૧૨૦૦ શ્લાક હતા. તેમાંથી એકજ રાતમાં ૭૦૦ શ્લાક યશવિજયજીએ મુખપાઠ કયા ને ૫૦૦ શ્લોક વિનય વિજયજીએ મુખપાઠ કયા. પછી બન્નેએ અરસપરસ ખાલી જઇ આખા ગ્રન્થનું જ્ઞાન મેળવી લીધું. ન જો કે બન્નેએ આમ ગુપ્ત રીતે ગ્રંથનું પારાયણ તે કયું પણ ગુરુની રા વિના કરેલું હોવાથી તેમના દિલમાં તે કાય`ખટકવા લાગ્યું, આતા એક જાતની ચારી કહેવાય એમ તેમને થયું. તેમણે ગુરુ સમક્ષ આ વાત કબુલ કરવાના વિચાર કર્યાં. ભલે ગુરુને જે શિક્ષા કરવી હાય તે કરે એમ ધારી એક દિવસ ગુરુનું પ્રસન્ન ચિત્ત જોઈ તેમણે આ ગ્રન્થની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ વાત કહાડી અને ગુરુની માફી માગી. ગુરુએ તેમને જ્ઞાનપિપાસા અને એક જ રાતમાં આ ગ્રંથ યાદ રાખી લેવાની શકિત જોઈ ખુશ થઈ માછી આપી. તે બોલ્યાઃ વસે ! તમે ખરેખર અદ્ભુત કામ કર્યું છે. મહિનાઓના મહિને નાઓ સુધી ભણતાં પણ એ ગ્રંથ પુરે થાય તેમ નથી. તે તમે એક જ રાતમાં યાદ રાખી લીધો છે. ખરેખર તમને ધન્યવાદ ઘટે છે. એક દિવસે દક્ષિણ દેશમાંથી કાશીમાં કોઈ પંડિત વાદવિવાદ કરવા આવ્યા. તે પંડિત મહાસમર્થ હતે. તેણે પાંચસો પંડિતેને જીતેલા હોવાથી તે પાંચસો વાવટા પિતાની આગળ ચલાવતે હતો. તેણે કાશીના પંડિતેની એક સભા ભરી અને પિતાની સાથે વાદ કરવા પડકાર દીધે. બધા પંડિતે તેને ભપકે જોઈ ડઘાઈ ગયા. તેની સાથે વાદવિવાદ કરવાની કેઈની હિમ્મત ન ચાલી એટલે બ્રાહ્મણના વેશમાં રહેલા યશેવિ જ્યજી છેલ્યા એ પંડિતની સાથે વાદ કરવા હું તૈયાર છું. પણ હું આગળ ચાલું ને બધા પંડિતે મારી પાછળ ચાલે તે હું વાદ કરું. પંડિત કહે કબુલ છે. પછી તામ્રપટ ઉપર લેખ થયે. લેખ થયું કે તરત જ યશોવિજયજીએ બ્રાહ્મણ વેશને એકદમ ત્યાગ કર્યો અને જૈન સાધુને વેશ ધારણ કરી લીધે. બધા પંડિતે આ ફેરફાર જોઈ રહ્યા. યશોવિજયજીના બ્રાહ્મણગુરુ પણ આ જોઈ વિસ્મય પામ્યા. પછી બને વચ્ચે વાદવિવાદ શરૂ થયે. યશવિજયજીને ન્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ યના વિષય પર સરસ કાબુ હેવાથી પંડિતના નીચા હરાવ્યો ને તેના પાંચસે વાવટા નમાવ્યા. યશવિજયજીનું અતુલ સામર્થ્ય જોઈ કાશીના સઘળા પંડિતે પ્રસન્ન થયા અને તેમને ન્યાય વિશારદની પદવી આપી બહુમાન કર્યું. છેડે વખત ત્યાં રહ્યા પછી યશવિજયજી અને વિનયવિજયજી ગુજરાત તરફ આવવા નીકળ્યા. નીકળતી વખતે પિતાના અધ્યાપક ગુરુને તેમણે જણાવ્યું કે ગુરુદેવ! આપને કદી મારી જરૂર પડે તે આપ ગૂજરાતમાં મને મળશે. ગૂજરાત તરફ પાછા ફરતાં રસ્તામાં શ્રી યશોવિજયજી દીલ્હી, આગ્રા, વગેરે સ્થળોએ વિહાર કરી જેસલમેર તરફ ગયા. ત્યાં પ્રસિદ્ધ જ્ઞાનભંડાર તેમણે અવલેક અને અનેક ઉત્તમ ગ્રંથનું પારાયણ કર્યું. મારવાડને વિહાર પૂરો કરી તેઓ ગુજરાતમાં આવ્યા ને અધ્યાત્મ મતપરીક્ષા તથા બીજા કેટલાક ગ્રન્થ રચ્યા. તેમના આ અમુલ્ય જ્ઞાનની કદર કરવા શ્રી વિજય પ્રભસૂરિ નામના આચાર્યો તેમને “ઉપાધ્યાય”ની પદવી આપી - હવે તેમણે ધર્મોપદેશ અને વ્યાખ્યાને દ્વારા સમાજમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કર્યો. તેમની વ્યાખ્યાન આપવાની શિલી એટલી ઉત્તમ હતી કે સાંભળનાર તેની સાથે એકરસ થઈ જતું. ભાષાની સજાવટ, પ્રસંગોચિત દાખલા દલીલે, તત્ત્વજ્ઞાનને ઉપદેશ અને શાન્તરસ ઉપરના તેમના અદ્ભૂત કાબુથી શ્રોતાઓ ડોલવા લાગતા. તેમનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વ્યાખ્યાન સાંભળવા દૂર દૂરથી લેકે આવતા અને વાહે વાહ ખેલતા. એક દિવસ ખભાતમાં તેએ વ્યાખ્યાન વાંચતા હતા. તેવામાં એક વૃદ્ધ ડોસા જેવા પુરૂષ સભામાં આવ્યેા. દૂરથી તેને જોતાંજ શેવિજયજીએ ઉભા થઇ નમસ્કાર કર્યાં. બધાને વિચાર આન્યાઃ મહાસમ ઉપાધ્યાયજી આ ભૂખડીબારસ ડાસાને શા માટે નમસ્કાર કરતા હશે. પણ ઉપાધ્યાયજીએ તા ડોસાને સન્માનપૂર્વક આસન આપ્યું. પછી શ્રોતાઓ ને જણાવ્યું: આ વૃદ્ધ પુષ અમારા વિદ્યાગુરુ છે. કાશીમાં રહી અમે તેમની પાસે ન્યાય અને વ્યાકરણના અભ્યાસ કર્યાં હતા. તેમના અમે મહદ્ ઋણી છીએ. તેમના ચેાગ્ય સત્કાર કરશેા. ગુરુની આટલી સૂચના થતાં ખંભાતના શ્રાવકોએ ફાળા કર્યાં ને સીત્તેર હજાર રૂપીઆ ભેગા કરી ગુરુદક્ષિણા તરીકે બ્રાહ્મણ પંડિતને આપ્યા. તે પેાતાના શિષ્યનું સમપ જોઈ ખુશ ખુશ થઈ ગયા ને શિષ્યને આશિર્વાદ આપી વિદાય થયા. ખભાતમાં એ વખતે બ્રાહ્મણેાનું જોર ઘણું હતું. ઉપાધ્યાયજી ના પ્રભાવ તે સહન ન કરી શકયા. તેમણે વિચાર કર્યાં કે આ જૈન સાધુને આપણે હરાવવા અને તેની પ્રતિછાને ધેાકેા પહેાંચાડવા, આથી બધા ભેગા થઈ તેમની સાથે વાદ કરવા આવ્ય!. તેમણે કહ્યું કે અમુક વર્ગના અક્ષરા સિવાય ખીજા અક્ષરે ચર્ચામાં ખેલવા નહિ. ઉપાધ્યાયજીએ આ વાત કબુલ કરી. પંડિતાએ પ્રથમ પેાતાના પક્ષ ઉપાડયા. પણ એકજ વર્ગના અક્ષરામાં તેઓ વધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વખત ખેલી શકયા નહિ, માદ ઉપાઘ્યાયજીએ સતત ત્રણ કલાક સુધી એકજ વર્ગના અક્ષરોમાં ભાષણ કર્યું. આ જોઈ અધા છક્ક થઈ ગયા. ઉપાધ્યાયજીને ધન્યવાદ આપી પેાતાની હાર કબુલ કરી. ખ‘ભાતથી નીકળી તેઓ કાવી-ગધાર વગેરે સ્થળાની યાત્રા કરતાં કરતાં છાયાપુરી—છાણી પધાર્યાં. ત્યાં પણ કેટલાક પડિતા સાથે શાસ્ત્રાર્થ કરી તેમને હરાવ્યા. પેાતાની અદ્ભુત શકિત પર મુસ્તાક રહી ઉપાધ્યાયજી સ્થાપનાચાની ઠવણીના ચાર છેડે ચાર ધ્વજાએ રાખવા લાગ્યા. તેના અથ એ કે તેમણે ચારે દિશાના પડિતાને હરાવી પેાતાના વિજયધ્વજ ચારે દિશામાં ફરકાવ્યા છે. છાયાપુરીના કેટલાક વિચારવાન ગૃહસ્થાને લાગ્યું કે આ પ્રમાણે વજાએ રાખવી એ મહુ'કારની નિશાની છે. પણ ઉપાધ્યાયજીને માઢ આ હકીકત કહેવાની કેાઈની હિ`મત ચાલી નહિ. આથી તેમણે એક વૃદ્ધ શ્રાવિકાને આ વાત કહી. શ્રાવિકા ઘણીજ ધમાઁચૂસ્ત અને જ્ઞાની હતી. તેણે વ્યાખ્યાન પૂરું થયા પછી એક દિવસ વંદન કરી ઉપાધ્યાયજીને કહ્યુ : • ગુરુદેવ! આપ આજ્ઞા આપે। તે એક પ્રશ્ન પૂછું. ' • હૈ વૃદ્ધ શ્રાવિકા ! તને જે શ`કા હૈાય તે સુખેથી પૂ. ’ ગુરુદેવ ! કૃપા કરી જણાવશે કે ગૌતમસ્વામીની ઠવણીમાં કેટલી ધ્વજાઓ હશે ? ' મહાવિચક્ષણ ઉપાધ્યાયજી વૃદ્ધ શ્રાવિકાના કહેવાના મમ તરત સમજી ગયા. તેમને લાગ્યું કે મેં ઘણુંજ ખાટું " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ( કાર્ય કર્યું. ભગવાન્ મહાવીર જેવા અનત જ્ઞાનવાળા પુરૂષ! પણ કેટલા નમ્ર અને નિરહંકારી હતા. ત્યારે મારા જેવા અલ્પજ્ઞાની પુરૂષ વિદ્યામદથી અંધ થઇ ગયા ! તે આમ વિચાર કરે છે તેવામાં વૃદ્ધા શ્રાવિકા આલી ગુરુદેવ ! આપના જેવા સમ પુરૂષ હાલમાં કાઇ જ નથી. આપના પ્રભાવને કાણુ નથી પીછાણતું ? સૂર્ય ઉગ્યા છે એમ જાહેર કરવાની જરૂર રહેતી નથી; કારણ કે તે સ્વયંપ્રકાશી છે. તેમ આપ પણ આપના જ્ઞાનમળે સ્વયં પ્રકાશી છે એટલે ધ્વજાઓની કંઇજ જરૂર નથી. ધ્વજાએ વિના પણ આપની કીતિ ચારે દિશામાં પ્રસરેલી છે. ' ઉપાધ્યાયજીને પોતાની ભૂલ પૂરેપૂરી સમજાઇ. તે ખેલ્યા: હું શ્રાવિકા ! તે મારી ઉપર ભારે ઉપકાર કર્યાં છે. મને પડતા અટકાવ્યા છે. તારા કેટલે આભાર માનું ? આમ બેલી તેમણે ઠવણી ઉપરથી વજાએ લઈ ફેંકી દીધી અને માનસિક શુદ્ધિ અર્થે કડક પ્રાયશ્ચિત લેવાના નિરધાર કર્યાં. મહાપુરૂષો સત્યને સ્વીકાર કરવામાં કેટલા બધા તત્પર હાય છે ! કેાઈ પાતાની ભુલ અતાવે તે તેની ઉપર ગુસ્સે ન થતાં તેના સ્વીકાર કરનાર પુરૂષ વીરલા હાય છે. ધન્ય છે આવા સત્પુરુષને ! શ્રીમદ્ છાયાપુરીથી વિહાર કરી વડાદરા, મીયાગામ, ભરૂચ, સુરત, રાંદેર, વગેરે શહેરામાં વિચરવા લાગ્યા, ભવ્ય જીવાને ઉપદેશ આપી શિથિલતા દૂર કરી ધમાં સ્થિર કરવા લાગ્યા. વળી સમાજના ઉપયાગાથે તેમણે અનેક ગ્રંથા સંસ્કૃત તેમજ ગુજરાતી ભાષામાં રચ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આ વખતે પ્રતિમાને નહિ માનનાર નવા સંપ્રદાયનું જોર જ્યાં ત્યાં વધતું જતું હતું. ઉપાધ્યાયજીએ એમની સામે ઝંડા ઉડાવ્યેા. ભાષણા અને પુસ્તક દ્વારા તેમણે નવા મતનું ખંડન કર્યું અને સસ્કૃતમાં પ્રતિ શતક તથા ગુજરાતીમાં સાડા ત્રણસે ગાથાનું ગુજરાતી સ્તવન રચી પ્રતિમાની આવશ્યકતા સિદ્ધ કરી ખતાવી. આ સમયે અન્ય જૈન યતિઓમાં પણ ભ્રષ્ટતા દાખલ થઈ હતી. તેમેના આચારમાં કાઇ પણ જાતનું ઠેકાણું રહ્યું ન હતું. ઉપાધ્યાયજીને લાગ્યું કે તેમનું વન જૈન ધર્માંને હીણપત લગાડનારૂં છે અને થાડી રીતે શ્રી મહાવીરની આજ્ઞા ના ભંગ કરનાર છે. એથી તેમની સામે પણ પેકાર ઉઠાન્યા. પેાતાની પોલ પ્રકાશમાં આવવાથી યતિએ ખુબ ચીડાયા તે તેમની સામે મેારચા માંડયા. તેમણે શ્રીમદ્જીને અનેક રીતે દુઃખ દેવા માંડયું. એક વખત અમદાવાદના એક ઉપાશ્રયમાં તેમને પુરી રાખવામાં પણુ આવ્યા હતા. આમ છતાં ઉપાધ્યાયજી તે નિડરતાથી તેમને સામને કજ ગયા ને સમાજની સેવા ખાવી. શ્રીમદ્ યશેાવિજયજીના સમયમાં બીજા ઘણા મહાત્માએ જગત કલ્યાણાર્થે વિચરી રહ્યા હતા. તે સમાં આનન્દઘનજી મુખ્ય સ્થાને હતા. તેઓ અવધુત જોગીની પેઠે પહાડ અને જંગલમાં પડી રહી આત્મસાધના કરતા હતા. તેમના નામથી જૈન અને જૈનેતર સમાજ સુપ રિચિત હતા. તેમના વિષે અનેક ચમત્કારિક વાતે લેાકેામાં ચાલતી. ઉપાધ્યાયજીને આ મહા પુરૂષનાં દર્શન કરવાની ઈચ્છા થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ આનન્દઘનજી મેટે ભાગે આબુ-અરવલ્લીની ગુફાઓમાં પડી રહેતા અને ભાગ્યેજ કેઈને દર્શન આપતા. એથી યશોવિજયજીએ ઘણી તપાસ કરાવી છતાં પત્તે ન મળે. એક દિવસ આબુ પાસેના કઈ ગામમાં ઉપાધ્યાયજી વ્યાખ્યાન વાંચતા હતા. તેમનું વ્યાખ્યાન સાંભળવા શ્રાવકશ્રાવિકા તથા સાધુસાધ્વીઓની ભારે મેદની થઈ હતી. દૂર દૂરથી પણ લોકો આવ્યા હતા. શ્રી આનન્દઘનજી પણ ઉપાધ્યાયજીની વ્યાખ્યાન કરવાની પ્રશંસા સાંભળી ગુપચુપ ત્યાં આવ્યા ને સભામાં બેસી ગયા. ઉપાધ્યાયજીએ વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. વ્યાખ્યાનમાં એવો રસ જાગ્યે કે સર્વ શ્રોતાઓ માથું ધુણાવવા લાગ્યા અને “વાહ વાહ” “શાબાશ શાબાશ” “ધન્ય ધન્ય” એવા પ્રશંસાના શબ્દો બોલવા લાગ્યા. ઉપધ્યાયજીએ ચારે તરફ દષ્ટિ કરી તે તેમને જણાવ્યું કે સર્વ સભાજને મારી પ્રશંસા કરે છે પણ એક સાધુનું હજી મસ્તક પણ હાલતું નથી. તેથી તેમણે પૂછયું કે એ સાધુ! શુ તને મારા અધ્યાત્મજ્ઞાનથી ભરેલા વ્યાખ્યાનમાં સમજ ન પડી ? - “જી, આપની કૃપાથી હું સમજ્યો છું” પેલા સાધુએ જરા સ્મિત કરતાં ઉત્તર આપ્યો. જે તને સમજ પડી હોય તે તારા મુખ ઉપર પ્રસનતાનાં ચિન્હો કેમ જતાં નથી?” ઉપાધ્યાયજીએ પૂછયું. જી, સમજ્યો તે છું પણ એથી વધારે સારી રીતે આપે કરેલી ગાથાને અર્થ થઈ શકે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ - ૧૬ ઉપાધ્યાયજીને વિચાર આવે કે મારા કરતાં ગાથાને અર્થ સારી રીતે સમજાવી શકે તે હાલમાં તે કેઈ નથી. પણ હા, એક આનન્દઘનજીનું નામ સાંભળ્યું છે. પરંતુ તેમને પત્તા જ નથી. કદાચ તે આ ન હોય એમ વિચારી તેમણે કહ્યુંઃ મહાનુભાવ! આપ તે ગાથાને અર્થ કરી વ્યાખ્યાન આપે. આ ઉપરથી આનંદઘનજીએ એ ગાથાનો અર્થ કરી બતાવ્ય ને લગભગ ત્રણ કલાક સુધી અધ્યાત્મરસની છોળે વહેવડાવી. આખી સભા ખુશખુશ થઈ ગઈ. ઉપાધ્યાછે પણ એમની છટા જોઈ વિસ્મય પામી ગયા. તેમને લાગ્યું કે જરૂર આ આનન્દઘનજી જ હોવા જોઈએ. તેમણે પૂછ્યું: મહાનુભાવ! આપનું નામ જણાવશે? મને લેકો આનન્દઘન તરીકે ઓળખે છે” જવાબ મળે. નામ સાંભળતાં જ ઉપાધ્યાયજીએ ઉભા થઈ તેમને વંદન કર્યું અને એક અષ્ટપદી રચી તેમની સ્તુતિ કરી. જેમની પુષ્કળ તપાસ કરવા છતાં પત્તા ન લાગે તેમનાં એકાએક દર્શન થવાથી ઉપાધ્યાયજીને ખૂબ હર્ષ થાય તેમાં નવાઈ નથી.આનન્દઘનજીએ સામું વદન કરી ઉપાધ્યાયની એક સ્તુતિ બનાવી અને કહ્યું કે “મહાનુભાવ! હું તે જંગલમાં પડી રહું છું પણ આપ તે આપના જ્ઞાનને લાભ આપી જીવ પર મહાન ઉપકાર કરી રહ્યા છે. ધન્ય છે આપને.” પછી તેમણે સભા તરફ ફરીને કહ્યું કે “ હે સભાજને ? ઉપાધ્યાયજીતે જન શાસનના મહા રક્ષક ગીતાર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ છે અને જૈન ધર્મના પ્રવર્તક મહા આત્માથી પુરૂષ છે. તેઓ સાચા ધર્મોપદેશ છે. તેમના ઉપદેશ પ્રમાણે સહુ વર્તજે. ” ત્યારબાદ આનન્દઘનજી અને ઉપાધ્યાયજી વારંવાર મળવા લાગ્યા અને આત્માનુભવની વાત કરી આનંદરસ ઝીલવા લાગ્યા. એક દિવસ ઉપાધ્યાયજીને વિચાર થયે કે આનન્દઘનજી પાસે સુવર્ણસિદ્ધિ વિદ્યા છે તે જે મને શીખવે તે જૈન શાસનને ઉદય સારી રીતે કરી શકું. આમ વિચારી તેમણે આનન્દઘનજીને સુવર્ણસિદ્ધિ આપવાની પ્રાર્થના કરી. આ પ્રાર્થના અયોગ્ય જાણી આનન્દઘનજી ચાલી નીકળ્યા અને જંગલમાં અદશ્ય થઈ ગયા. શ્રીમદ્દ યશોવિજયજીને પિતાની વાસના પર તિરસ્કાર છુટ ને હવેથી ભારે અધ્યાત્મી પુરુષ થયા. શ્રીમદ્ આબુ તરફથી ગૂજરાતમાં આવ્યા. ત્યાં તેમણે અનેક ગ્રન્થ રચ્યા. કહેવાય છે કે તેમણે એકંદરે ૧૦૮ ગ્રંથ અને બે લાખ લોક રચ્યા છે. | ગુજરાતમાં જુદે જુદે સ્થળે વિહાર કરી તેમણે જન સમાજમાં અપૂર્વ જાગૃતિ આણી. જ્યાં જ્યાં સડે માલમ પડે ત્યાં ત્યાં તે દૂર કરાવવા અથાગ પરિશ્રમ કર્યો. પિતાનું સમસ્ત જીવન તેમણે જેનસમાજના ઉદ્ધાર અર્થે અર્પણ કર્યું. તેઓ શાસનઉદ્ધાર માટે જ જીવ્યા અને શાસન ઉદ્ધારનું કાર્ય કરતાં જ મૃત્યુ પામ્યા. તેમણે છેલ્લું ચેમાસું ડાઈમાં કર્યું અને સંવત ૧૭૪૪માં ૮૪ વર્ષની ઉંમરે કાલધર્મ પામ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ પિતાની અપૂર્વ વિદ્વતા, અથાગ સેવા અને સમાજઉદ્ધારની ધગશથી તેમણે સર્વનાં દિલ જીતી લીધાં હતાં. એથી તેમના સ્વર્ગવાસના સમાચાર સર્વ લેકે કકળી ઉઠયા. ભક્ત શ્રાવકોએ તેમના સમાધિસ્થાને ડભોઈ ગામની દક્ષિણ દિશાએ તળાવ પાસે એક દહેરી ચણાવી છે. તેમાં તેમની પાદુકા સ્થાપવામાં આવી છે. આજે પણ એ પાદુકાનાં દર્શન કરતાં એ મહાત્માની મૂર્તિ આપણુ સમક્ષ ખડી થાય છે. અને મુખમાંથી એમ બોલાઈ જવાય છે કે અનેક વંદન છે શ્રીમદ્ યવિજયજીને! શ્રીમદ્દ યશોવિજ્યજી ઉપાધ્યાય વિરચીત ગ્રંથની ચાદિ. ૧. જ્ઞાનસાર (અષ્ટકચ્છ) ૨. અધ્યાત્મસાર. ૩. વૈરાગ્ય કલ્પલતા. ૪. પ્રતિમા શતક. ૫. અધ્યાત્મ સાર. ૬. દેવધર્મ પરીક્ષા. ૭. અધ્યાત્મપનિષદ્દ. ૮. અધ્યાત્મિક મત ખંડન સટીક. . યતિલક્ષણસમુચ્ચય. ૧૦. નયરહસ્ય. ૧૧. નયપ્રદીપ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨. નપદેશ ૧૩. , પજ્ઞ ટીકા, (નયામૃત તરંગિણી) ૧૪. જેનત પરિભાષા. ૧૫. જ્ઞાનબિંદુ ૧૬. કાન્નિશ કાત્રિશિકા. ૧૭. ન્યાયાલક. ૧૮. ન્યાયખડ ખાદ્ય. ૧૯. ભાષા રહસ્ય. ૨૦. પરાત્મપંચવિંશતિકા. ૨૧. પરમતિઃ પંચવિંશતિકા. ૨૨. ઉપદેશ રહસ્ય. ૨૩. , (ાપજ્ઞ વૃત્તિ). ૨૪. ડશક વૃત્તિ. ૨૫. ધર્મ સંગ્રહ પર ટિપ્પણ. ૨૬. ભાષા રહય ( પણ ટીકા) ર૭. અધ્યાત્મમત પરીક્ષા. પણ ટીકા. ૨૮. શાસ્ત્રવાર્તા સમુચ્ચય વૃત્તિ-સ્યાદ્દવાદ કલ્પલતા. ૩૦. અષ્ટ સહસ્ત્રી વિવરણું. ૩૧. કર્મ પ્રકૃતિ ટીકા. ૩૨. ગુરુ તત્ત્વ નિર્ણય. ૩૩. , વૃત્તિ. ૩૪. ધર્મ પરિક્ષા. ૩૫. સ્વપજ્ઞ વૃત્ત. સ્વપજ્ઞ વૃત્તિ. ૩૬. પચ નિગ્રંથ પ્રકરણ : ૩૭. પ્રતિમા સ્થાપન ન્યાય. ૩૮. માર્ગ પરિશુદ્ધિ ૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ : Alભાપદેશ. ૩૯. મુક્તા શક્તિ. ૪૦. સમાચાર પ્રકરણ. ૪૧. સ્વપજ્ઞ વૃત્તિ. ૪૨. ત્રત્રય (શખેશ્વર, ગેડી પાર્શ્વ, સમીકાપાશ્વ) ૪૩. સ્તોત્રાવલિ. આ બધાં પુસ્તક મળી શકે છે. નીચેના હજુ સુધી મળતા નથી. ૪૪. અધ્યાત્મપદેશ. ૪૫. અનેકાંત મત વ્યવસ્થા. ૪૬. આત્મખ્યાતિ (તિ) ૪૭. છંદચૂડામણિ ટીકા. ૪૮. જ્ઞાનાર્ણવ. ૪૯. ત્રિસૂખ્યાલોક. ૫૦. પાતંજલ કેવલ્ય યાદવૃત્તિ. ૫. પ્રમાણ રહસ્ય. પ૨. મંગલ વાદ. ૫૩. માર્ગશુદ્ધિ પૂર્વાધ. ૫૪. લતાય. ૫૫. વિધવાદ. ૫. વિચારબિંદુ. ૫૭. શઠ પ્રકરણ ૫૮. સિદ્ધાંત તર્ક પરિષ્કાર. ૫૯. તત્વ વિવેક. ૬૦ સ્યાદાદ મંજૂષા. ૬૧. કૂપના દૃષ્ટાંત પરગ્રંથ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ બાળ ગૂં થા વ ળી પ્રથમ શ્રેણી મીજી શ્રેણી ૧ અર્જુનમાળી ૨ ચક્રવર્તી સનત્કુમાર ૩ ગણધર શ્રી ગૌતમ સ્વામી ૧ શ્રી રીખવવ ૨ નેમ-રાજુલ ૩ શ્રીપાર્શ્વનાથ ૪ પ્રભુ મહાવીર ૫ વીર ધન્ના ૬ મહાત્મા દઢપ્રહારી છે અભયકુમાર ૮ રાણી ચેલણા ૨ ચંદનમાળા ૧૦ ઇલાચીકુમાર ૧૧ જંબુસ્વામી ૧૨ અમરકુમાર · ૧૩ શ્રીપાળ ૧૪ મહારાન કુમારપાળ ૧૫ પેથડકુમાર ૧૬ વિમળશાહ ૪ ભરતબાહુબલિ ૫ આ કુમાર ૬ મહારા શ્રેણિક ૭ વીર ભામાશા ૮ મહામંત્રી ઉદાચન ૯ મહાસતી અજના ૧૦ રાજષિ પ્રસન્નચંદ્ર ૧૧ મયણુરહા ૧૨ ચંદન મલયાગિરિ ૧૩ કાન કઠિયારા ૧૪ મુનિશ્રી હકિશ ૧૫ લિ મુનિ ૧૬ સેવામૂર્તિ નદિયેલુ ૧૭ શ્રીસ્થૂલિભદ્ર ૧૮ મહારાજા સંપ્રતિ ૧૯ પ્રભુ મહાવીરના દેશ આવકા ૧૭ વસ્તુપાળ-તેજપાળ ૧૯ ખેમા દેદરાણી ૧૯ જગડુશાહ ૨૦ ધમ માટે પ્રાણ આ પનાર મહાત્માઓ |૨૦ સ્વાધ્યાય ત્રીજી શ્રેણી ૧ શ્રી ભદ્રબાહુ સ્વામી ૨ શ્રી હેમચંદ્રાચા ૩ શ્રી હરિભદ્રસૂરિ ૪ શ્રી સિદ્ધસેન દિવાકર ૫ શ્રી બપ્પલ સરિ ૬ શ્રી હીરવિજય સૂરિ ૭ ઉપાધ્યાય શ્રી યશે. વિજયજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૮ મહાસતી સીતા ૯ કૌપદી ૧૦ નળ દમયતી ૧૧ મુગાવતી ૧૨ સતી ન યતી ૧૩ ધન્ય અહિંસા ૧૪ સત્યના જય ૧૫ અસ્તેયના મહિમા ૧૬ સાચા રાણુગારશીલ ૧૭ સુખની ચાવી યાને સાષ ૧૮ જૈન તીર્થાના પરિચય શા. ૧ લેા. ૧૯ જૈન તીર્થોના પરીચય ભા. ૨શે. ૨૦ જૈનસાહિત્યની ડાયરી પાસ્ટેજ છ આના. દરેક સેટની ક્રિમ્મત.રૂ. દોઢ તથા વિ. પી. બીજા પુસ્તકા માટે સૂચિપત્ર મંગાવે!—— ચિત્રકાર ધીરજલાલ ટોકરશી શાહ રાયપુર, હવેલીની પાળ : અમદાવાદ. www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ બાળપ્રભાવળી ? : ત્રીજી શ્રેણી :: ૮ મહાસતી સીતા, : લેખકઃ ધીરજલાલ ટોકરશી શાહ : બાળગ્રંથાવાળી કાર્યાલય અમદાવાદ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Pangunangurangumraomeminumentang N gustarmguruarunguraengue uniued :: 5 அ :: ( મહાસતી સીતા CININAITAMINMEuuNANCIALIHIRIRANTHINIMIRTHAINANTHINAINTIMINHIBIAN : : ધીરજલાલ ટોકરશી શાહ KalmuniGAIMANI RAMANINISHINIRAMINECHITHIRAICHIKUNISIANIDASI ANIRAINTINUSUAnanE CHINISAAMILISAIANHINDUNAINAITHALE સર્વ હક્ક સ્વાધીન NINAITAMINIHNIMIR NANAINTHIRIGIN (IRI) આવૃત્તિ પહેલી . સંવત ૧૯૮૭ AAL uldl. H THANIRA INISANAGAuaamTURAIGAINANGUNATUNISWANAINSUALarnegumae Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: ધીરજલાલ ટોકરશી શાહ ચિત્રકાર,બુકસેલર એન્ડ પબ્લીશર, રાયપુર, હવેલીની પોળ, મ મ દ વ દ, ચીમનલાલ ઈશ્વરલાલ મહેતા મુદ્રણસ્થાન : વસંતમુદ્રણાલય ધીમંય રેડ : અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ મહાસતી સીતા ' મંગળ પરના હાથમાં છજા પણ વિદેશની રાજધાની મિથિલા આજે આનંદસાગરમાં તરતી હતી. ઘેરઘેર ધ્વજાપતાકા ને તેણે બંધાયાં હતાં. સ્ત્રી પુરૂષ મનહર વસ્ત્રાલંકારો પહેરીને રાજમાર્ગ તરફ ધસતા હતા. ચિકાર ભરાઈ ગએલા એ રાજમાર્ગમાં જગા મેળવવી એ આજે નાનીસુની વાત ન હતી. અને બાજુનાં મકાનની બારીઓ તથા છજાં પણ માણસથી ભરાઈ ગયાં હતાં. દરેકના હાથમાં કુલ, કુમકુમ કે એવા જ કાંઈ મંગળ પદાર્થો હતા. દરેકના મુખ સામું જોતાં એમ જણાઈ આવતું હતું કે તેઓ કેઈના આવવાની રાહ જોઈ રહ્યા હતા. એવામાં લશ્કરી નેબતે ગડગડતી આવી. પછી હાથીઓની હારમાળા શરૂ થઈ. પછી તેજી ઘડાઓ પર સ્વાર થએલા યોદ્ધાઓ પસાર થયા. પછી લશ્કરી રથ આવવા લાગ્યા. એ પસાર થતાં પગપાળા લશ્કર આવ્યું. આમ ચતુર્વિધ સૈન્યની પછી ખુબ શણગારેલા બે હાથી આવ્યા. એકપર મિથિલાપતિ જનક, બીજા ઉપર શત્રુવિન્ધી રામ ને લક્ષમણ લેકેએ એમને જોતાં જ જયનાદ કર્યો. “બર પ્લે છેને હરાવનાર દશરથપુત્ર રામને જય છે. એ જ વખતે ચારે બાજુથી કુલને વરસાદ વરસ્ય.કેઈએ કુમકુમ,ગુલાલ, ને અબીર ઉડાડયાં. એમ કરતાં સ્વારી રાજમહેલની પાસે આવી. તેના ઝરૂખામાં એક લાવણ્યના ભંડાર સમી સુકુમાર બાબા પડી હતી. પાસે સરખી સાહેલીઓની જોડ હતી. દશરથ પુત્ર રામને જોઈ તેનાં નેત્રે સ્થિર થયાં, મન ચંચળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ થયું. કેવું પરાક્રમ! દુય શત્રુઓને ઘડીકમાં હરાવી દીધા ! કેવું સૌંદર્ય ! જાણે કામદેવ પણ લાજે. અને શરીરની સુકુમારતા ! જાણે કમળ પાંખડીએ જ દેહ ઘડચે. ખરાખર રાજમહેલમાં દાખલ થતાં જ સીતાએ માગનાં કુલની સાથે હૃદયનાં કુલ પશુ ઉપરથી વરસાવ્યાં. એ જોઇ વિદેહપતિ જનકરાજના આનદના પાર ન રહ્યા. એક તા તેના રાજ્યની રક્ષા થઈ ને બીજી પેાતાની ગુણીયલ ને વિદુષી પુત્રી માટે ચેગ્ય વર શોધવાની ચિંતા મટી. થાડા દિવસ જનકરાજની મહેમાનગત ભાગવી રામ ને લક્ષ્મણ અચૈાધ્યા પાછા ફર્યાં. :2: , “ ચંદ્રમાને પૂર્ણ રૂપવાળા બનાવ્યે પણ તેમાં કલંક મૂક્યું. કમળ તથા ગુલામ સરસ મનાવ્યાં તા તેમાં કાંટા મૂક્યા. સાગરમાં અનંત જળ મૂકયુ' તે તેનું પાણી ભારૂ બનાવ્યું. આમ દરેક વસ્તુ બનાવી તેમાં વિધાતાએ એકાદ ખામી રાખી. પણ આ શું કે સીતાજીને બધી રીતે સંપૂર્ણ ખનાવી ? ” લેાકામાં આજ વાત જ્યાં ત્યાં થતી હતી. વળી કાઇ કહેતા કે વિધાતાએ દુનિયાનું બધું રૂપ એકઠું' કરીને એને નિરાંતના સમયે ઘડી હશે. લેાકેાની વાતમાં ગમે તેટલું સત્ય હોય પણ એટલું તા ચાક્કસ હતું કે જેમ વસત ખીલે તેમ યાવન આવતાં સીતાજીનાં ગેંગ ખીલતાં હતાં ને તેમાંથી લાવણ્ય નીતરતું હતું. એના શરીરની સુકુમારતા એવી હતી કે જાણે કાઇ વનલતા. કુતૂહલપ્રિય નારદજીને આ બધી વાતા સાંભળી સીતાનું રૂપ જોવાનું કુતૂહળ થયુ' એટલે તે મિથિલામાં આવ્યા ને હાંફળાફાંફળા સીધા સીતાજીના મહેલમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ . ગયા. તેમનું વિચિત્ર રૂપ જોઇ કોઇએ ઓળખ્યા નહિ. દાસીઓ બધી આશ્ચય પામી કે આ માણસ તે કેવે! પીળા વાળ ને પીળી આંખા, સુકલકડી શરીર ને એક જ લગેટી, એને આ અંતઃપુરમાં આવતાં વિચાર પણ નહિ થયા હાય ! એ તે ખશ્રી દાસીએ ઉપડી. કેાઈએ એમનું માથુ' પકડયુ ને કાઇએ એમના પગ પકડયા. કોઈએ પકડયા હાથ ને કેાઈએ પકડી એમની લાંબી ચેટલી. બિચારા નારદજીને તે નાસતાં ભૈય ભારે થઇ ગઇ. મહા મહેનતે એ દાસીઓના હાથમાંથી છૂટીને નાઠા. મનમાં ખુબ ગુસ્સે થયા. સીતાને રૂપનું મુખ અભિમાન થયુ' છે. હું જોઈશ, એ અભિમાનનું એને શું ફળ મળે છે! દાસીઓની દાઝ સીતાજી ઉપર ઠલવી. નારદજીએ તે એક સુંદર રૂપ આલેખ્યું ને વૈતાઢય પર્યંત ઉપર ચાલ્યા. ત્યાં ચદ્રગતિ નામના એક વિદ્યાધર રાજા હતા ને તેને ભામડળ નામે પુત્ર હતા તેને ત્યાં ઉતર્યાં. ભામંડળને પેલું રૂપ ખતાવ્યું. ભામડળ એ જોઇ મુગ્ધ થઇ ગયા. ગમે તેમ થાય પણ સીતાજીને હું પરણીશ. ’ એમ તેણે નિશ્ચય કર્યાં. પછી જનકરાજા આગળ ચંદ્રગતિએ દતા મેકલીને ભામંડળ માટે સીતાની માંગણી કરી. જનક રાજા કહે, · સીતાજી મનથી રામને વરી ચૂકી છે. માટે હવે કાંઇ નખને.' દૂત કહે, ‘ જનકરાજ ! તેા સીતાને પરણવા માટે ખુનખાર લડાઈ થશે. એમાં જીતશે તે સીતાને પરણશે. અને જે એવી લડાઈ ન થવા દેવી હાય તે અમારે ત્યાં એ દેવતાઇ ધનુષ્ય છે એ લઈ જાવ ને સ્વયંવર રચા. એમાં જે ધનુષ્યની પશુચ ચઢાવે તે ભલે સીતાને પરશે. રાજા જનક ઉંડા વિચારમાં પડયા કે શું જવાબ ઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ આપે? તે વખતે દૂતે કહ્યું “જનકરાજ ! આમ વિચારમાં પડી નહિ. સીતા શુરવીરની પત્ની થાય તે ઠીક કે કાયરની? ઉત્તમ રાજાની પત્ની થાય તે ઠીક કે સાધારણની? જે રામચંદ્ર આમાંનું એક પણ ધનુષ્ય ઉપાડીને પણ ચડાવશે તે સીતાને એ પરણશે.” જનકરાજે એ સૂચના સ્વીકારી. : ૩ ૪ સ્વયંવર મંડપ રચાઈ ચૂક્યો છે. રાજા તથા વિદ્યાધર પોતપોતાના યોગ્ય સ્થાને બેસી ગયા છે. વચ્ચે એક બેઠક બનાવી તેના પર ધનુષ્ય મૂકેલાં છે. સમય થતાં હાથમાં કુલની માળા લઈ સીતા મંડપમાં આવ્યાં. તેમનું રૂપ જોઈ રાજાઓ ભાન ભૂલવા લાગ્યા. જનકરાજાએ ઉભા થઈને બધાને જણાવ્યું કે જે રાજા આ ધનુષ્ય ઉપાડી તેની પણ ચડાવશે તેને સીતા વરમાળા પહેરાવશે. સીતાજીના મનમાં અત્યારે કાંઈ કાંઈ થતું હતું શું આવા સુકુમાર રામ આ ધનુષ્ય ઉપાડી શકશે ? નહિ ઉપાડી શકે તે શું થશે ? એક પછી એક રાજાએ ઉઠયા ને ધનુષ્ય ઉપાડવા પ્રયત્ન કર્યો પણ નિરાશ! તેઓથી જરા પણ ધનુષ્ય ચસક્યું નહિ. બિચારા સીતાજીના હાં સામું જોઈ અફસેસ કરતા પિતાના સ્થાને પાછા ફર્યા. એમ કરતાં રામને વારે આવ્યું. તે તે હસતા મુખડે ધનુષ્યની પાસે જઈ ઉભા. ને જોત જોતામાં બધાંના આશ્ચર્યની વચ્ચે ધનુષ્ય ઉપાડી તેને વાળી દીધું. તે વખતે કડડડ મેટે અવાજ થયે. થોડીવારમાં રામે તેની પણ પણ ચડાવી દીધી. સહ. જોઈ રહ્યા. સીતાએ રામને વરમાળા પહેરાવી. બીજું ધનુષ્ય લક્ષ્મણજીએ ઉપાડયું ને તેની પણ ચડાવી દીધી. તેમને બીજા રાજાઓએ પોતાની કન્યાઓ આપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ રામ-સીતાનાં લગ્ન થયાં. ભામંડળ તથા બીજા જાઓ પિતપતાના ઠેકાણે પાછા ફર્યા. દશરથ રાજાને ચાર રાણીઓ હતી. કેશલ્યા, કૈકેયી, સુમિત્રા ને સુપ્રભા. તે દરેકથી અકેક પુત્ર થયે હતે રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ. દશરથ રાજાને જ્યારે કેકેયીએ સ્વયંવરમાં વરમાળા પહેરાવી ત્યારે બીજા રાજાઓ તેમની સાથે લડવા તૈયાર થયા હતા તે વખતે કેકેયીએ સારથિનું કામ કર્યું હતું. રાજા દશરથે એ વખતે એની અત્યંત કુશળતા જોઈ કઈ પણ વચન માગવાનું કહ્યું. કૈકેયીએ કહ્યુંઃ હમણું એ વચન તમારી પાસે જ રહેવા દઉં છું સમય આવશે ત્યારે માગીશ. સ રાજા દશરથ વૃદ્ધ થયા છે. સંસારની ધમાલમાંથી નિવૃત્ત થવા ઈચ્છે છે. એ વખતે રાજગાદી વડીલ પુત્ર રામને આપવાનું નક્કી કર્યું. કેકેયીના મનમાં આ વખતે ઈષ્યને કીડા પેઠો. મારા ભરતને ગાદી કેમ ન મળે? તેણે પેલું અનામત રાખેલું વચન યાદ કર્યું. તેમાં ભારતને ગાદી ને રામને ચૌદ વરસને વનવાસ માગ્ય, વચનથી બંધાયેલા રાજા દશરથે એ વાત કબુલ કરી પણ હૃદય અત્યંત દુઃખી થયું. જે રામને સવારે અયોધ્યાની ગાદી મળવાની હતી તેમને વનવાસ મ. શું કર્મની વિચિત્રતા! રામ પિતૃભક્ત હતા. પિતાના વચનને માન્ય કરવા તેઓ વનમાં જવાને તૈયાર થયા. તેમણે કેશલ્યાજી આગળથી રજા લીધી. બીજી સાવકી માતાઓ આગળથી પણ રજા લીધી. એવામાં સીતાને એ સમાચાર મળ્યા. એટલે કૌશલ્યા આગળ જઈ તે કહેવા લાગ્યા. માતા ! મને પણ વનમાં જવાની રજા આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ આ સાંભળી કૈશલ્યાજીની આંખમાં આંસુ આવ્યાં. છાતી સરસી ચાંપીને તે બેલ્યાં બેટા! તું ક્યાં જઈશ? તારું આ સુકુમાર શરીર વનનાં દુઃખે શી રીતે સહન કરી શકશે? રામ જેવા પુરૂષસિંહને તે એ કાંઈ નહિ લાગે પણ વહુ બેટા તારૂં એ કામ નહિ. તે ઘરની બહાર પગ પણ કયારે મૂક્યો છે? જૈશલ્યાજીની આંખમાંથી આંસુની ધારાઓ ચાલી. સીતાજીની આંખમાંથી પણ આંસુની ધારા ચાલી. છતાં તે હિમ્મત લાવી બોલ્યાઃ માતાજી! જે દુખે ભેગવવાનાં હશે તે ભેગાવીશ પણ રામ વિના મારાથી એકલા નહિ જ રહેવાય. આપને હું વિશેષ શું કહું? બહુ દુઃખી હૃદયે કૌશયાએ સીતાને રામની સાથે જવાની રજા આપી. સીતાને વનમાં સાથે આવવાને તૈયાર થએલા જોઈ રામ બોલ્યાઃ સીતા! મારૂં કહ્યું માને. તમે ઘેર રહી માતાજીની સેવા કરે. તમારાથી જંગલનાં દુઃખ વેઠાશે નહિ. એ કાંટા કાંકરાવાળા મારગમાં જોડાં વિના ચાલવું પડે, ભેંય પથારી કરવી પડે, ફળફુલ ને પાંદડાં ખાઈ ભૂખ ભાંગવી પડે, વળી વાઘ, સિંહ ને એવા જ જંગલી પ્રાણીઓ મળે તેની સામે હિમ્મતથી લડવું પડે, માટે તમે અહીં જ રહે. સીતા કહે, તમારા વિના આ રાજમહેલ મને શમશાન જે લાગશે. તમારી સાથે વનનાં દુઃખે પણ દુઃખ નહિ લાગે. તમારા વિયેગના દુઃખ કરતાં એ દુખે કયાંઈ ઓછાં છે. માટે હૃદયધાર ! મને અહીં મૂકીને ન જશે. હું ઝુરી ઝુરીને મરી જઈશ. - રામચંદ્રને લાગ્યું કે સીતા કઈ રીતે રહેવાનું કબુલ નહિ જ કરે એટલે સાથે લીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ વીર લક્ષ્મણને ખબર પડી એટલે તે પણ જવા તૈયાર થયા. તેમને આ બનાવથી ખુબ લાગી આવ્યું પણ મનને કાબુમાં રાખી માતા કૌશલ્યા તથા સુમિત્રાની રજા લીધી. રામ સીતા ને લક્ષ્મણ ગામ બહાર નીકળ્યાં. પુર જનેના ટેળેટેળાં તેમની પાછળ ચાલ્યાં. તેમની આંખમાં આંસુ હતાં, હૃદયમાં શેક હતિ. રામચંદ્રજીએ બધાને ખુબ સમજાવી મહા મહેનતે પાછા વળ્યા. શું રાજા ને પ્રજાને સંબંધ! રામ સીતા ને લક્ષમણ દઢ મનથી ચાલતાં ચાલતાં નદી નાળાં ને જંગલે વટાવા લાગ્યા, એમ કરતાં દંડકારણ્ય નામના ભયાનક જંગલમાં આવી પહોંચ્યા. ત્યાં ગોદાવરી કિનારે એક પર્ણકુટિ બાંધી રહેવા લાગ્યા. : ૫ : પાતાલાધીશ ખર રાજાને શંબુક નામે પુત્ર સૂર્યહાસ નામના ખડગની સાધના કરવા દંડકારણ્યમાં આવ્યું હતું. બાર વર્ષ ને સાત દિવસે એ સાધના પૂરી થાય છે. બરાબર એ મુદતમાં એક દિવસ એ હતે. વખત પૂરો થતાં સૂર્યહાસ ખડગ આવીને ઉભું રહ્યું. લક્ષ્મણજીની એ નજરે પડયું. તેમણે કુતૂહલથી એને ઉપાડી લીધું ને એની પરીક્ષા કરવા વાંસની ઝાડીમાં ઘા કર્યો. કેટલાક વાંસ કપાઈ ગયા ને તે જ સાથે શંબુકનું માથું પણ કપાઈ ગયું, ખડગ લેહીથી ખરડાયેલું જોઈ લક્ષમણજીને આશ્ચર્ય થયું. ત્યાં જઈને જુએ તે એક પુરૂષનું માથું કપાયેલું. એમણે આવી રામચંદ્રને બનેલી હકીકત જણાવી. અહીં શંબુકની માતા ને રાવણની બેન સુપર્ણખા મુદત પૂરી થવાથી પિતાના પુત્રની તપાસ કરવા આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સાથે ભાજનના સુંદર થાળ લેતી આવી. પણ ત્યાં જઈને જીએ તા તેનું ખુન થયેલું. ત્યાં પડેલાં પગલાંના આધારે તે મુનીને શોધવા લાગી. પગલાં શ્રી રામ લક્ષ્મણ ઉભા હતા ત્યાં આવ્યા. દૂરથી એ ખાંધવ મેલડીનું રૂપ જોઇ આ સૂપ`ખા તા. મુગ્ધજ બની ગઈ. પેાતે જાણે કુમારિકા છે એવા ડાળ કરી પેાતાની સાથે લગ્ન કરવાની પ્રાર્થના કરી. રામ-લક્ષ્મણ તેના દંભ પારખી ગયા નેતેની માગણીને તિરસ્કારી કાઢી. પુત્રની હત્યા ને પેાતાના અપમાનથી એને ખુબ લાગી આવ્યું. કોઇપણ રીતે આ ખનાવનું વેર લેવું એવા નિશ્ચય કરી. તે ખર રાજા આગળ પાછી ફરી ને બધી હકીકત જણાવી. પુત્ર હત્યાનું વેર લેવા તેને સારી રીતે ઉશ્કેર્યાં. ખરે ૧૪૦૦૦ ચાન્દ્રાએની સાથે દડકારણ્યમાં આવી લઢાઈની હાકલ દીધી. વીર લક્ષ્ણુ એકલા તેમના સામના કરવા ધસ્યા. રામચંદ્રજીએ કહ્યુંઃ ભાઇ ! જો મારી જરૂર પડે તે સિંહનાદ કરજે. આની તરફ પેલી સુપર્ણખા પેાતાના ભાઈ લકાપતિ રાવણુ પાસે પશુ ગઈ ને જણાવ્યું કે હું ભાઈ ! દંડકારણ્યમાં કાઇ કે રાજપુત્રા આવ્યા છે, તેમણે તારા ભાણેજ શબુકનું ખુન કર્યું છે. વળી રામની પાસે સીતા નામની એક અજોડ સુંદરી છે તે બધી રીતે તારાજ મહેલમાં રહેવા ચેાગ્ય છે. જંગલ જંગલ ભટકતા રામ તેને માટે જરાપણું લાયક નથી. માટે કોઈપણ ઉપાયે તેને લઈ આવ, રાવણ સીતાના વખાણ સાંભળી લલચા ને પેાતાના વિમાનમાં એસી તરતજ દંડકારણ્યમાં આબ્યા. દૂરથી તેણે સીતાના ખેાળામાં સુતેલા રામને જોયા. જોતાંજ તેના હાજા ગગડી ગયા. પશુ ઘણી વિદ્યાઓના તે જાણકાર હતા. એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ અવલોકિની નામની વિદ્યાને સ્મરી તેણે જાણી લીધું કેસીતાને લેવાને ઉપાય એ છે કે બનાવટી સિંહનાદ કરે. તરતજ લક્ષ્મણજીના સાદે સિંહનાદ કર્યો. રામચંદ્ર એ સાંભળતાંજ બેઠા થઈ ગયા. સીતાજીએ કહ્યું: “મારી દરકાર ન કરશે. જલ્દી જઈને લક્ષમણ ભાઈને મદદ કરે.” રામ લક્ષમણની મદદે ઉપડયા. અહીં રાવણ સીતાજી આગળ આવ્યો ને બોલ્યઃ “હે સુંદરી! તમે વનમાં ભમવાને લાયક નથી. કયાં રખડુ રામ ને કયાં સુકુમાર તમે? મારી સાથે લંકા ચાલો ને સુખે રહે.” સીતાજી આ સાંભળી બેલ્યાઃ “અરે પાપી ! આવાં વચને બેલતાં કેમ શરમાતે નથી? શું કાગડે કદી હંસલીની આશા રાખી શકે ખરે? માટે બોલવું બંધ કર ને જે જીવતા રહેવું હોય તે રામ આવે તે પહેલાં પલાયન કરી જા. રાવણે એક ઝડપ મારી સીતાને પકડી લીધાં ને પિતાના વિમાનમાં બેસાડી લંકા તરફ ચાલ્યો. સીતાજીના કલ્પાંતને પાર રહ્યો નહિ.એ સાંભળી જટાયુ નામને પક્ષીરાજ જે રામસીતાને મિત્ર હોતે સીતાજીની વારે ધાય. પણ દુષ્ટ રાવણે તરવાર વડે તેની પાંખેજ કાપી નાખી. તે નિરુપાય થઈ હેઠે પડે. સીતાજી બેભાન થયા. જ્યારે તે ભાનમાં આવ્યા ત્યારે ફરી રૂદન કરવા લાગ્યા ને પોતાના અલંકારે કાઢીને નીચે ફેંકવા લાગ્યા. રાવણ તેમને ઠેઠ લંકામાં લઈ ગયો ને અશોકવામાં ઉતારી ચારે બાજુ રાક્ષસીએને ચોકી પહેરે મૂકી દીધા. રામ જલદી લક્ષમણ પાસે પહોંચ્યા તે ખબર પડી કે સિંહનાદ એમણે કર્યો જ નહતે. કાંઈક કપટ થયું એમ જાણી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૨ રામ તરતજ પાછા ફર્યા. જુએ તે સીતાજી નહિ. તે ચારે બાજુ શોધવા લાગ્યા. એ સીતાજી! તમે કયાં છે ? ઘડી ભર પણ મારાથી જુદા તમે નહિ પડનારા અત્યારે કયાં ગયા? કેમ બોલતા નથી? શું તમે સંતાઈ મારી મશ્કરી કરે છે! ના ના એવી મશ્કરી કરશે નહિ. ઘણીવાર તેમણે સીતાની શોધ કરી પણ જ્યારે તે નજ મળ્યા ત્યારે બેભાન થઈ જમીન પર પડી ગયા. લક્ષ્મણ યુદ્ધ પૂરું કરી શત્રુ પર વિજય મેળવી પાછા આવ્યા. ત્યાં રામને બેભાન તી. સીતાજીને કેઈ ઉપાડી ગયું લાગે છે. એમ તે તરત સમજી ગયા. તે રામચંદ્રનું મસ્તક ખોળામાં લઈ સારવાર કરવા લાગ્યા ને કહ્યું. મોટાભાઈ ! તમારા જેવા શૂરવીરને આ એગ્ય છે? ઉઠે, ઉભા થાવ, આપણે સીતાજીનું હરણ કરી જનાર એ દુષ્ટને શોધી કાઢી દંડ દઈએ. રામની આંખે ધીમે ધીમે ખુલી ને તે બેઠા થયા. પછી ચાલવા લાગ્યા. આગળ જતાં રાવણ સીતાને ઉપાઈ ગયો છે એવા ખબર મરણું હાલતમાં પડેલા જટાયુએ કહ્યા એથી તેઓ દક્ષિણમાં આગળ વધ્યા. અહીં તેઓના પરાક્રમ તથા બુદ્ધિચાતુર્યથી અનેક રાજાઓ સાથે દેસ્તી બંધાઈ સુગ્રીવ, જાંબુવાન, હનુમાન ને નળ વગેરે તેમાં મુખ્ય હતા. આ બાજુ રાવણ સીતાને મનાવવા અનેક પ્રયત્ન કરવા લાગ્યા પણ સતી સીતાનું રૂવાડું ફરકયું નહિ. તેમના મુખમાં તે “રામ” “રામ” એજ શબ્દો નીકળતા હતા. રાવણને કાંઈ ચેન પડતું નહિ. તે ચિંતાતુર રહેવા લાગે. એક વખત તેની પત્ની મંદોદરીએ કહ્યું આપ કેમ ચિંતામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩. સુકાવ છે? રાવણે સાચી હકીકત કહી ને વધારામાં જણાવ્યું જે તું મને જીવતે જેવા ઈચ્છતી હે તે સીતાને સમજાવ. મંદોદરીએ પતિને જીવ બચાવવાજ સીતાને સમજાવવાનું કામ કરવા માંડયું. પણ સતીનાં સત તે શું ચળાવી શકે? રાવણને ના ભાઈ વિભીષણ ન્યાયી હતું. તેણે આ વાત જાણે એટલે રાવણને ઘણે ઠપકે આણે પણ રાવણે તે ઉલટે એનેજ ગાડા ગણું કાઢયે ને કહ્યું તારા જેવા કાયર હોય તે ડરી જાય છે તે મારૂ ધાર્યું પાર ઉતારવાને. રામચંદ્રજી તથા તેમની મિત્રમંડળીએ હવે સીતાની બરાબર શેધ કરવા હનુમાનજીને મોકલવાને નિશ્ચય કર્યો. લંકા જઈ પહેલા વિભીષણને મળવું એમ નક્કી કર્યું. હનુમાનજી લંકામાં ગયા ને વિભીષણને મળ્યા. સીતાને માનભેર પાછી મેકલી આપવાની સૂચના કરી. વિભીષણે કહ્યું ભાઈ! આમાં મારો ઉપાય નથી. પણ બનશે તેટલું રાવણને હું સમજાવીશ. પછી હનુમાન અશક વાડીમાં જ્યાં સીતાજી હતા ત્યાં આવ્યા અને જોયું તે સીતાજીની દેહલતા કરમાઈ ગઈ છે. વાળ વીખરાઈ ગયા છે. આંખમાંથી આંસુ ચાલે છે ને મુખે “રામ રામબેલે છે. હનુમાનજીએ તેમને મહાસતી જાણી પ્રણામ કર્યો ને અદશ્ય રહી રામના નામવાળી વીંટી એમના મેળામાં નાંખી. એ જોતાંજ સીતાજીને હર્ષ થયે. આજુ બાજુ રખેવાળી કરતી રાક્ષસીએ જાણ્યું કે સીતા રાજી થયા લાગે છે એટલે રાવણને ખબર આપી. તે આવ્યા ને પ્રેમની માગણી કરવા લાગ્યો. સીતાજીએ તેને ધૂતકારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કાઢયા. તે જોર જુલ્મ કરવા તૈયાર થયા એમાં પણ સીતાએ તેને ખરાબર હંફાવ્યે.. રાવણુ વધારે ન સતાવતાં પાછા ગયા. હનુમાનજી એ બધુ જોઈ રહ્યા હતા તે પ્રગટ થયા ને પ્રણામ કરી ખેલ્યાઃ રામ હાલ કિષ્કંધા બિરાજે છે ને તમારા વિષેગથી બહુ દુઃખી રહે છે. મારા ગયા પછી તમને છે!ડાવવા તે અહીં આવશે. મને તમે ઓળખી શકે એ માટે આ વીટી માકલી છે. એ વીંટી તમને મળી એની નિશાનીમાં તમારા ચુડામણિ આપેા. સીતાને રામના સમાચાર મળતાં બહુ આનંદ થયા. આજ સુધી આહાર લીધા ન હતા તે હનુમાનજીના આગ્રહથી લીધા. પછી પેાતાના ચુડામિણ આપી હનુમાનને વિદાય કર્યાં. પાછા જતાં જતાં હનુમાને ખાગ ઉખેડયા ને રખેવાળાને માર્યાં. રાવણે એમને પકડવા એક શૂરવીરને માકલ્યા પણ હનુમાને તેનેજ પૂરા કર્યાં. પછી ઈંદ્રજીતને માકલ્યા તે હનુમાનને પકડી રાવણુ આગળ લઈ ગયા. હનુમાનજીએ તેા રાવણુના મુગટને નીચા નાખ્યા ને તેના કકડા કરી ત્યાંથી છટકી ગયા. સીધા કિષ્કંધા આવ્યા. રામલક્ષ્મણે પોતાના મિત્રરાજા સાથે લંકાપર ચઢાઈ કરી. ખુનખાર યુદ્ધ થયું. એમાં વિભીષણ રામને શરણે આવ્યા. કુંભક ને ઈદ્રજીત કેદ થયા ને બાકીના બધા માર્યાં ગયા. લંકા સર થયુ. રામ સીતાને ભેટયા. અહા તે વખતના આનંદ! ધન્ય પતિ! ધન્ય પત્ની ! + + + : ૮ : વનવાસ પૂરા થતાં રામ, લક્ષ્મણ ને સીતા અચાધ્યા પાછાં ફયા. અયધ્યામાં હર્ષોંનાં પૂર રેલાયાં. ઘેરઘેર ઉત્સવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat + www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫ થયા. રામચંદ્રજીના વનવાસ ભરતને જરાએ ગમ્યા ન હતા. તે તા ગાદીપર એમના ચરણની પાદુકા મૂકી પૂજા કરતા હતા એટલે રામ પાછા ફરતાં તેમને ગાદી આપી ને પાતે કૃતાર્થ થયા. રામ જેવા રાજા કાઈ થયા નથી. તેમણે પ્રજાને પુત્રથી પણ અધિક પાળવા માંડી. નિર ંતર તેમના સુખનાજ તે વિચાર કરવા લાગ્યા. એક વખત ગુપ્તચરાએ આવી ખખર આપ્યા કે મહારાજ ! રાજ્યમાં એવી વાત ચાલે છે કે રાવણ જેવા શ્રીલંપટ આગળ સીતા લાંમ વખત રહ્યા પછી સતી રહી શકે જ નહિ. અસતી સ્ત્રીને રાજ્યમાં રાખવી એ અન્યાય છે. જો રાજા પાતેજ એવા દાખલા બેસાડશે તેા પછી પ્રજાની શી વાત થશે ? રામચંદ્રજી એ સાંભળી એક રાતે નગરચર્ચા જોવા નીકળ્યા. ત્યાં એક ધામી દિવસ ભર કામ કરી માથે કપડાંના ગાંસડા મૂકી ઘેર આવ્યેા. એની સ્ત્રી ફાઈ પાડશણને ત્યાં ગયેલી. થાડી વારે તે આવી એટલે ધેાખી ખુબ ક્રોધાયમાન થઈ ખેલ્યા ઃ કર્યાં ગઈ હતી તું ? બીજાને ઘેર રખડવા જાય છે? ચાલ, તું મારા ઘરમાં નહિ. ધામણુ કહે, રામે તેા છ માસ ખીજાના ઘરમાં રહેતી સીતાને રાખી, ને તમે તે હું ઘડીક બહાર ગઈ એમાં આટલા તપી જાવ છે ! ધામી કહે, રામ તેા સ્ત્રીને આધીન છે હું કાંઈ સ્રીને આધીન નથી. રામને આ વચના સાંભળી બહુ લાગી આવ્યું. મહું વિચાર કરી સીતાને વનમાં મેકલવા નિશ્ચય કર્યાં. લમણુ તથા ખીજા સ્નેહીઓએ રામને એમન કરવા ઘણાઘણા વિનવ્યા પણ રામ એકના એ નથ યા. પોતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬ હૃદયથી પણ અધિક વ્હ!લી સીતાના ત્યાગ કેવળ ફરજ સમજીને કરતાં કાંઈ રામને ઓછું દુખ થયું ન હતું. સીતા ગર્ભવતી હતા તેમને યાત્રાને અહાને વનમાં મોકલ્યાં. જ્યારે સીતાને ખબર પડી કે રામે તેમના ત્યાગ કર્યો છે, ત્યારે તે એભાન થઈ ગયા ને ખેલવા લાગ્યા કે હૃદયાધાર ! જેના વિયેાગથી તમે જંગલમાં સૂચ્છિત થઈ ગયા હતા, આવરા બની ગયા હતા, તેનેજ જંગલમાં મૂકતાં તમારા જીવ ો ચાલે છે! નાથ ! મારી રક્ષા કરી ! તે ખેલતાં ખેલતાં ફરી બેભાન થયા. જ્યારે ભાનમાં આવ્યા ત્યારે વિચાર કરવા લાગ્યા જેમણે મારા માટે રાક્ષસકુળના નાશ કર્યાં ને આટઆટલાં દુખ વેઠયાં તેમણે કાંઇક મહાન હેતુ સિદ્ધ કરવાજ મારા ત્યાગ કર્યાં હશે. રાજ્યમાં આદશ બેસાડવા આ કામ કરતાં શું તેમના હૃદયને આઘાત નહિ યયેા હાય ! તેને પણ કેટલું દુઃખ થતું હશે! હું રામ ! તમારી યશ નિમળ રહેા. સીતાજીની આ હકીકત જંગલમાં મૂકવા આવનાર સુભટે જઇને રામને કહી, સીતા હવે જંગલમાં આમતેમ ભમવા લાગ્યા. કર્મની વિચિત્ર ગતિનેજ આ સર્વાં પ્રતાપ છે એમ વિચારવા લાગ્યા. ભાગ્ય કાઇનું બદલ્યુ' ખદલાવાનું નથી, તે મેંજ ઘડવુ છે ને હુંજ બદલી શકીશ. સીતાજી જ્યારે જંગલમાં ફરતા હતા ત્યારે વાસંદ નામના રાજા ત્યાં આવ્યો ને પોતાની બહેન ગણીને સીતાને તે પેાતાને ગામ લઇ ગયા. ત્યાં રહેવાને એક એકાંત ઓરા કાઢી આપ્યા. ત્યાં સીતા રહેવા લાગ્યા ને શમચંદ્રજીના ચરણ આલેખી તેમનું યાન ધરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ લાગ્યા. વખત વીતતાં તેમને જોડકે પુત્ર અવતર્યાં. એમાં એકનું નામ રાખ્યુ* અનંગ લવજી ને બીજાનું નામ રાખ્યુ મઢનાંકુશ. કેટલાક તેમને લવણુ અને અકુશજ કહેતા તા કેટલાક લવ ને કુશ પણ કહેતા. રામે જ્યારે સીતાજીની બધી હકીકત સાંભળી ત્યારે તેમનાથી ન રહેવાયું, સીતાને લઇ આવવા માસા માકલ્યા. તેઓએ આવી મુખ તપાસ કરી પશુ સીતા ન જયા. તેમણે ધાર્યું કે નકકી જંગલી પ્રાણીઓએ સીતાજીને ફાડી ખાધા હશે. સીતા નહિ મળવાથી શમ અત્યંત દુઃખી થયા. તેમની અત્યક્રિયા કરીને હંમેશાં સીતા સીતા માલતાંજ દુ:ખી થવા લાગ્યા. ઃ ૯ઃ વખતને જતાં વાર લાગતી નથી ઘેાડી, વારમાં તે આ પુત્રા માટા થયા. લવ જ્યારે યુવાન થયા ત્યારે રાજા વાસંઘે પેાતાની પુત્રી પરણાવી ને કુશ માટે પૃથુરાજાની ન્યા કનકમાલાની માગણી કરી. તેણે કહ્યું: જેનું કુળ કે શીવ અમે જાણતા નથી તેવાને પુત્રી ન પરણાવાય. લવ અને કુશે આથી તેમના ઉપર ચડાઇ કરી ને પૃથુરાજાને સખત હાર ખવડાવી, પૃથુરાજાએ છેવટે પેાતાની પુત્રી કનકમાલાને કુશ જોડે પરણાવી. એક વખત વાત નીકળતાં વાસંઘ સાથે અયાખ્યાની વાત નીકળી. રામ લક્ષ્મણના પરાક્રમની વાત થઇ. આથી લવ અને કુશને થયું કે તે કેવા પરાક્રમી છે તે આપણે જોવું. સીતા પાસેજ બેઠા હતા તેમણે મ્ભુ પુત્રી ! એ સાહસ ખેડવું રહેવા રા. એમને કૈાઈ પહોંચી શકે તેમ નથી, વળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮ એતા તમારા વડીલ છે એટલે એમના ચરણમાં પડવું જોઇએ ને આશીર્વાદ લેવા જોઈએ. કુશ કહે, શું કહા છે. માતા ! એ અમારા શત્રુઓના ચરણમાં અમે પડીએ ? નાહક એમના વખાણ કરી અમને લડતાં અટકાવા નહિ. સીતા કહે, રામ તેા તમારા પુજ્ય પિતા છે એને શત્રુ કેમ ગણા છે ? લવ કહે, તે અમારા શત્રુજ છે. જેણે અમારી નિષિ માતાને વિના અપરાધે અસહ્ય દુખ દીધું ને મને પણ વિના કારણે વનવાસ અપ્યા તે શત્રુ નહિ તેા ખીજું શું? માટે તમે આશીર્વાદ આપે. એમનું બળ અમે જોઇ લઇશું. સીતાને પુત્રા આવા પરાક્રમી જાણી ઉડા આનદ થયા ને પેાતાના જીવનને ધન્ય માનવા લાગ્યા. તે મુગાજ રહ્યા. કુશ કહે, તમે મૌન શા માટે બેઠા છે ? અમને આશીર્વાદ આપે, સીતાજી કહે, બેટા ! મારે મન તા હાર ને જીત મને સરખી છે. તમારામાંથી કોઇ પણ રણમાં પડે તે મારા દુઃખને પાર ન રહે. લવ મ્હે, તે શું અમે જઈને એમના ચરણમાં પીએ ને કુતરાની જેમ તેમના પગની ધૂળ ચાટીએ ! એતા અન્નને શરમાવનારૂં છે. અમ ક્ષત્રિયપુત્રાથી એવું કદી નહિ અને. સીતાજી કહે, જાવ એટા જાવ, મારૂં સતીત્વ તમારી રક્ષા કરશે. :૧૦: લવ ને કુશની ફાજ અચેાધ્યા આવી. લક્ષ્મણવિચાર કરવા લાગ્યા કે વળી આ પત`ગીઆ કાણુ જાતે અગ્નિમાં પડી બળી મરવા આવ્યા? યુદ્ધનાં વાજા વાગ્યાં. લડાઇ શરૂ થઇ. છેવટે પિરણામ એ આવ્યું કે રામલક્ષ્મણ હાર્યાં. રામ લક્ષ્મણના ખેદના પાર રહ્યા નહિ. એ વખતે નારદે આવીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ કહ્યું કે રામ! રાજી થવાને બદલે ખેદ કેમ પામે છે? જેના પુત્રે પિતાથી સવાયા થાય તેમણે શેક કર ઘટે કે આનંદ! પછી તેમણે સીતાના વનવાસછવનથી આજ સુધીની વાત કહી, રામ તે ઘેલા ઘેલા થઈ ગયા. પુત્રે પણ અવસર જોઈ તેમની સામે ગયા ને એક બીજાને ભેટી પડ્યા. અત્યારે આનંદને શું અવધિ રહે! સીતાજી! હવે આપ પધારી નગરને પાવન કરે. લક્ષમણ બે હાથ જોડી બેલ્યા. બીજાએ પણ ઘણું કહ્યું પણ સીતાજીએ તે એક જ વાત કહીઃ મેં તે દિવ્ય અંગીકાર કર્યું છે. જ્યારે મારી શુદ્ધિની સર્વ કેને ખાતરી કરી આપીશ ત્યારે જ નગરમાં પ્રવેશ કરીશ. રામ કહે, એવું કાંઈ કરવાની જરૂર નથી. પણ સીતાજીને વિચાર દઢ હતું એટલે ચિતા રચાઈ. સીતાજી તેમાં પ્રવેશ કરવા તૈયાર થયા. તે બેયા જે આજ સુધી મેં મારૂં શિયળ અખંડિતપણે પાળ્યું હોય તે હે અગ્નિ! શાંત થજે. પછી સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કર્યો. લેકે જે રહ્યા શું થાય છે! ખરેખર ! અગ્નિ શાંત થઈ ગયે. સીતાજીને ઉની આંચ ન આવી. એ જોતાં જ લેકે બેલી ઉઠયા મહાસતી સીતાને જય હે ! હવે સીતાજી જગતની દિષ્ટિએ શુદ્ધ કર્યા. : ૧૧ઃ મહાસતી સીતાનું મન વૈરાગ્યે ભીંજાયું ને તે દીક્ષા લેવા તૈયાર થયા. એ વખતે રામ ગળગળા અવાજે બોલ્યાઃ સીતા! મેં તમને બહુ દુખ દીધું. માફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કરા. દેવી ! મારા અધા અપરાધ માક્ કરા એમ ખેલતાં તે હાથ પકડી ઘુંટણ ભેર બેસી ગયા. સીતા કહેપ્રજાપાલક નૃપાલ ! આમ ધૂળમાં બેસવું તમને ચાગ્ય નથી. ઉભા થાવ. રામ કહે, દેવી સીતા ! મારે આપ તિરસ્કાર ન કરે. રાજ્યના કારભારમાં હું એટલા દબાયેલા રહું છું કે માથુ પણ ઉંચુ' કરવાના વખત નથી મળતા. હું અયાયાપતિ રામ છું એ ભૂલી જાવ, આપણે તે જ રામને તે જ સીતા છીએ કે જે વને વન સાથે ભટક્યા, સાથે રહ્યા. સીતા ! ગઇ ગૂજરી ભૂલી જાવ તે મને પહેલાંની માફક આનદ આપે. સીતા કહે, રામ ! હું એ બધી વાત ક્યારની ભૂલી ગઈ છું. મેં કદી વિચાર નથી કર્યાં કે તમે અત્યાચારી છે ને હું તમારી દુ:ભાયેલી છું. તમારી ફરજ બજાવતાં જે કાંઈ કરવું પડયું છે તે તમે કર્યું છે. મને પણ હવે જે ફરજ લાગે છે તે મજાવવા તત્પર થઇ છું. એમ કહી વાળના લીચ કરી રામના હાથમાં આપ્યા. ખસ સ`ના આજ રીતે ત્યાગ કરવાના છે. X X X મહાસતી સીતા આજે ત્રીજી કાઇ પણ સતી કરતાં વધારે ખ્યાતિ પામ્યા છે તે ભારતવર્ષની સમગ્ર લલના આદર્શ બન્યા છે. એ રામને એ સીતા ભૂલ્યા ભૂલાય તેમ નથી. કેતન્ય ને પ્રેમની જ પ્રતિમા છે. જ્યાં સુધી જગતને પ્રેમ ને કબ્યની દરકાર છે ત્યાં સુધી આ દંપતીની મખંડ પૂજા થશે. રામ સીતાનાં જીવનનાં મળ દરેકને પ્રાપ્ત થાવ. × Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ “ બા ળ ગ્રં થા વ ળી પ્રથમ શ્રેણી ત્રીજી શ્રેણી ૧ અતુ નમાળી ૨ ચક્રવર્તી સનત્કુમાર ૩ ગણધર શ્રી ગૌતમ સ્વામી ૧ મા રીખવવ ૨ નેમ-રાજુલ ૩૭ પાર્મનાથ ૪ પ્રભુ મહાવીર ૫ ગીર ધન ૬ મહાત્મા દટપ્રહારી છે ખબકુમાર ૮ રાણી ચંદણા ૯ ચંદનબાળા ૬ મહારાજા શ્રેણિક ૭ વીર ભામાશાહ ૮ મહામ`ત્રી કદાયન * મહાસતી અંજના ૧૦ રાષિ` પ્રસન્નચંદ્ર ૧૧ મણ્રહા ૧ર ચંદન મયાગિરિ ૧૩ કાન કઠિયારા ૧૪ મુનિશ્રી હરિકેશ ૧૫ કપિશ મુનિ ૧૬ સેવામૂર્તિ નખિશ્ ૧૭ શ્રીસ્થૂલિસન ૧૮ મહારાજા પ્રતિ ૧૯ પ્રભુ મહાવીરના દરા કાકા ૨૦૨ાધ્યાય દરેક શેઠની ક્રિમ્મત રૂ. દોઢ તથા વિ. પી. ૧૦ ઇવાચીકુમાર ૧૧ જંબુસ્વામી ૧૨ અમરકુમાર ૧૩ શ્રીપાળ ૧૪ મહારાજ કુમારપાળ ૧૫ પેથડકુમાર ૧૬ વિમળચાહ ૪ ભરતભાહુબલિ ૫ સ્પા કમાર ૧૦ વસ્તુપાળ-તેજપાળ ૧૮ એમાં દેદરાણી ૧૨ જશાહ ૨૦ ધમ માટે પ્રાણ આ પનાર મહાત્મા ત્રીજી શ્રેણી ૧ શ્રી ભાડું સ્વામી ૨ શ્રી હેમચદ્રાચા ૭ શ્રી હરિભદ્રસૂરિ ૪ શ્રી સિદ્ધસેન દિવાકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૫ શ્રી બપ્પભટ્ટ સૂરિ ૬ શ્રી હીરવિજય સૂરિ ૭ ઉપાધ્યાય શ્રી યશ વિજયણ ૮ મહાસતી સીતા ૯ દ્રૌપદી ૧૦ નળ દમય તી ૧૧ મૃગાવી ૧૨ સતી ન યતી ૧૬ સાચા રાણગારશીલ ૧૭ સુખની ચાવી યાને રાતે ૧૮ જૈન તીર્થાને પરિચય ભા. ૧ લે. ૧૯ જૈનતીર્થોના પરીચય લા. ૨૪. ૨૦ જૈતસાહિત્યની ડાયરી પાસ્ટેજ છ આના. ખીન પુસ્તકો માટે સૂચિપત્ર મગાવાચિત્રકાર ધીરજલાલ ટોકરશી શાહ શય, હવેલીની પાળ . અમદાવાદ. ૧૩ અન્ય અહિંસા ૧૪ સત્યના જય ૧૫ અસ્તેયને મહિમા www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ બાળગ્રંથાવળી : : ત્રીજી શ્રેણી :: દ્રૌપદી : લેખક : કેશવલાલ ડેાસાભાઈ સાઈ : સંપાદક : ધીરજલાલ રાકરશી શાહ :: ખાળગ્રંથાવની કાર્યાલય અમદાવાદ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ இ વાળીલાટીયલmણાયાલાલાણmeીયાણાયાણીના છાલાવાળા મારતા હોવાના બાળગ્રંથાવળી : વીજી શ્રેણી ૪૪ ૯ પદી લેખક : કેશવલાલ ડોસાભાઇ દેસાઈ NேAMANITHANIMAINMEEINHANCINIANANISANAIMANIRUNIMINMESMANIRAIMANISHIN IRUTHINAINAINISHINAMI SINITIANITHAN : સંપાદક : ધીરજલાલ ટોકરશી શાહ સર્વ હક્ક સ્વાધીન સંવત ૧૯૮૭ ૧૮૭ આવૃત્તિ પહેલી : મૂલ્ય સવા આને இவரேORTAINMINISTRIES யை போலவEைRNATARAMAAGUEEணத் Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ગ્રામ; ધીરજલાલ ટારશી સાહ ચિત્રકાર,મુકસેલર એન્ડ પબ્લીશર, રાયપુર, હવેલીની પાળ, અ મ ા વા મુદ્રકઃ ચીમનવાલ ઇશ્વરલાલ મહેતા મુદ્રણુસ્થાન : વસંતમુદ્રણાલય ચીમંત શેઠ : અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ દ્રોપદી પાંચાલ દ્રુપદ રાજાની રાજધાની કંપિલપુરી અલબેલી નગરી છે, એમાં રાજાનું ઉદ્યાન તે અત્યંત મનોહર છે. એ ઉદ્યાનમાં વિદુષી રાજકન્યા દ્વિપદી સખીઓ સાથે ફરી રહી છે, તેઓ શું વાત કરે છે તે જરા જોઈએ. દ્વપદી–સખી ઘણા દિવસે મળ્યાં. શરીર તે મજામાં છે ને? સૂર્યપ્રભા–હા, બધી રીતે મજામાં હતું પણ તારી વિનેરી વાતની ખોટ હતી. પતી–મારી વિનેરી વાતેની બેટ ! મારી કાલી ઘેલી વાતેની ત્યાં તેને ખોટ પડે એમ માનવુંજ અશકય છે. પણ એ બધું તે ઠીક, હવે ન અનુભવ શું લાવ્યા? સૂર્યપ્રભા–ન અનુભવ! બરોબર તારે સાંભળવા જે છે!ને તે માટેની તારી આટલી અધીરાઈ પણ યોગ્ય જ છે. તે સાંભળી ત્યારે. સ્ત્રી જીવનની શોભા તે પુરુષ. મહીચરમાં રાજસાહેબી હોય, પિતે સાંદર્યસંપન્ન હય, ચોસઠ કળાએ યુક્ત હોય, છતાં તેને પ્રિયતમ ચતુર ન મળે, તે તેનું જીવતર એળે જાય. પદી–ને પુરૂષ ચતુર ને પરાક્રમી હોવા છતાં આ ગુણસંપન્ન ન મળે ? સૂર્ય પ્રભા–પુરૂષનાં જીવતરતનું પણ એમ જ બને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ કરી ને પુરુષ અને એક રથનાં બે પૈડાં છે, જેટલી તે પડે એમાં બેટ તેટલી તે રથની ગતિ ઓછી. દ્વીપદી–ત્યારે તમારાં રથનાં બે પૈડાં તે સમાન જ છે ને? ન હોય તે સુથારને બોલાવી સરખા કરાવીએ. સૂર્યપ્રભા–અમારે થવાનું હતું તે થઈ ગયું. પ્રતે તમારે માટે જ ઉભો રહ્યો છે. જે જે ભૂલતા નહિ. દ્રોપદી –તારા જેવી સખી સમીપમાં હેય છતાં ભૂલવા કેમ રેશે ? સૂર્યપ્રભા–મારાથી બનશે ત્યાં સુધી તે જરૂર નહિંજ ભૂલવા દઉં ને કોઈ પરાક્રમી પુરૂષનાં પગલાં પર તારાં પગલાં પડતાં જોઈ મારા સખીજીવનને ધન્ય માનીશ. દ્રૌપદી–ભૂલી, સખી ભૂલી. તે મહાપુરૂષનાં પગલાં ભેંસનારી તે હું નહિ જ થાઉં; હમણાં જ તે કહ્યું ને કે સ્ત્રીપુરુષ બને એક રથનાં બે પૈડાં છે ! તે જેમ સાથે જ ચાલે છે તેમ અમારાં પગલાં પણ સાથે જ પડશે. બનેનાં પગલાં અણુભૂસ્યાં રહેશે, સુપ્રભાશું સુંદર ભાવના! સખી ! તારી આ ભાવનાએ સફળ થાઓ. દ્રૌપદી–હવે તે સ્વયંવર રચાઈ ચૂક્યો છે. થોડા જ વખતમાં થવાનું થઈ જશે. પાંચાલ દેશના રાજા દ્રુપદે પિતાની પુત્રી દ્રૌપદીને માટે આજે સ્વયંવર રચ્યા છે. સુંદર મંડપ ઉભો કર્યો છે. પતાકા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ તારણે અને દવાઓ ઠેરઠેર બાંધેલાં નજરે પડે છે; મંડપમાં ફરતાં સુંદર આસને ગોઠવ્યાં છે, મધ્યમાં એક રત્નજડિત સુંદર સ્થંભ ઉભે કર્યો છે, તેની જમણું અને ડાબી બાજુ ચાર ચાર ચો કરી રહ્યાં છે, ને તેની ટોચે એક રત્નની પુતળી નીચું મુખ કરી મંડપની રચના ને જેતી હોય તેમ ગોઠવવામાં આવી છે. સ્થંભની નીચે દેવતાઓને માટેની જગાએ એક ધનુષ્ય મૂકવામાં આવ્યું છે. સ્વયંવરમાં નેતરેલા સર્વે રાજામહારાજાઓ જ્યારે પિતાપિતાના આસને ગોઠવાયા, ત્યારે દ્રૌપદીને ભાઈ દષ્ટદ્યુમ્ન ઉસે થયો ને બેભ્યઃ સભાજને ! ભારતવર્ષને જે વીર આ દિવ્ય ધનુષ્યને ચડાવી રાધાવેધ કરશે તેને મારી બહેન દ્રપદી વરશે.આ સાંભળી મહારાજા મથુરાપતિ, વિરાટપતિ, અને સિંહ સરખી ગર્જના કરતે નંદીપુરને રાજા શલ્ય વગેરે હોંશમાં ઉડયા. પણ ધનુષ્ય જોતાં હિંમત હારી પાછા ફર્યા. પછી બીજાઓ પણ ઉઠયા. તેમાં સિંહ સરળી ફાળ ભરતાં ચંદી દેશના રાજા શિશુપાળના ગઠણ ભાંગી ગયાં, ને જરાસંધપુત્ર સહદેવનું તાળવું તુટી ગયું. પણ દિવ્ય ધનુષ્ય તે નજ ઉપડયું. દુર્યોધન, કર્ણ, ને બીજા ઘણાય મહારાજાએ મશ્યા પણ તે સર્વે નિષ્ફળ થયા. રાજા દ્રુપદે જાહેર કરતાં તે કર્યું પણ હવે તે મુંઝાય. સભામંડપમાં ચારે તરફ એક નજર કરી તે ઉભો થયે ને બેલેઃ “આજે શુરવીરતાની કરે છે. જે મારું લીધેલું પણ પૂરું નહિ થાય તે અત્રે પધારેલા સર્વ સમાજનેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ દુનિઆમાં હાંસી થશે. માટે ઉઠ, ઉઠે, કેઈ વીર ઉઠો ને મારું પણ પૂરૂં કરે. ત્યાં મહાવીર અજુન ઉઠશે. તે ગુરુ દ્રોણને પ્રથમ શિષ્ય હતે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ ને નકુળને તે વહાલે ભાઈ હતું. રાજા પાંડુને પ્યારે પુત્ર ને માતા કુંતીને જાયે હતો. તેણે તે ધનુષ્ય સહેજમાં ઉપાડ્યું ને સાવધાન થઈ ઉપરના નિશાન તરફ બાણ માર્યું. સર્વ સભાજને સ્થિર થઈ ગયા. નિશાન બરાબર તકાયું ને સર્વત્ર જયજયકારના શબ્દ પ્રસરી ગયા. આનદમાં આવેલી દ્રૌપદીએ અર્જુનના ગળામાં વરમાળા આપી, પણ તે જ ક્ષણે ત્યાં એક ઘણીજ આશ્ચર્ય જનક ઘટના બની. પાંચાલીએ અર્જુનના ગળામાં આપેલી એકજ વરમાળા પાંચ પાંડના ગળામાં દેખાઈ. સર્વે આશ્ચર્યમાં ગરકાવ થયા, રાજા દ્રુપદ ચિંતામાં પડે કે આ તે શી ઘટના! એક કુલીન કન્યાને પાંચ પાંચ પતિ તે હાય હવે મારે શું કરવું ? એજ વખતે મંડપના મધ્ય ભાગમાં એક મહાત્મા સર્વની નજરે પડયા. તેમના દિવ્ય તેજથી બધા સભાજને શાંત થઈ ગયા, તે ગંભીર સ્વરે બોલ્યાઃ સભાજને ! તમારી આગળ કદી ન બને એવે બનાવ બની રહ્યો છે તેથી તમે આશ્ચર્ય પામે છે, પરંતુ પાંચાલીના પૂર્વભવે તેના માટે પાંચ પતિ નિમણ કર્યો છે, તેમાં કઈ ફેરફાર કરનાર નથી. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ પાંચાલી પાંચ પતિઓમાં પેાતાના પ્રાણ એવી રીતે પાથરશે કે પાંચ પાંચ પતિની પત્ની થવા છતાં તેનું ઉચ્ચ અને સંયમી ચારિત્ર આખા જગતને ખેંચશે, લેાકેામાં સતીની વ્યાખ્યા માટે નવા વિચાર પેદા કરશે, શીયળને સંયમની રૂઢિબદ્ધ સંકુચિત વ્યાખ્યાઓને નાબુદ કરી તે સંબધી ઉદાર વિચારણા ફેલાવતી મહાક્ષતી તરીકે જુગજીગાંતરમાં અમર થશે. માટે કાંઇ બીજો વિચાર કરશેા નહિ. આટલું કહી જોતજોતામાં મહાત્મા ચાલી ગયા. પાંચાલી પાંચે પાંડવાની પત્ની થઈ. ૩ દુર્ગંધન—મામા ! આ જીંદગી મને અકારી લાગે છે. શકુનિ—કેમ વૈરાગ્ય થયા છે ? દુર્ગાધન—વૈરાગ્ય તે દૂર રહ્યા, પણ મારા વૈરાગ્ન પ્રજવલિત થઈ રહ્યા છે. તેમાં મામાની સહાયતાની જરૂર છે. શકુનિ—દુર્ગંધન ! આજે આટલા આકળા કેમ થયા છે ? દુર્ગંધન~મારે શકુનિ સરખાં મામા, કર્ણ જેવા મિત્ર ને સે સ તે ભાઇ છતાં જ્યાં જુઓ ત્યાં પાંડવાના જ ગુણું ગાન ગવાય. દુર્યોધનને તેા કોઇ સભારે પશુ નહિ. શકુનિ—તેમાં પાંડવા શું કરે ? લેાકેાના માંઢ કઇ ગળણું બંધાય ? દુર્ગંધન—પણ મામા! સાંભળેા તે ખરા. લેાકાનાં વખાણુથી પાંડવે બહુ ગવ માં આવી ગયા છે ને પેલી આજ કાલની કરી દ્રૌપદી પટરાણીપદના અભિમાનમાં નાચી રહી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ શકુનિ—એ તે શી રીતે જાણ્યું ? દુધન—મામા હું ઇંદ્રપ્રસ્થ ગયા હતા. શું ત્યાંની શોભા ! બસ જાણે ઈંદ્રપુરી. મહેલમાં જતાં એક ઠેકાણે ળ સ્થળની ભુલભુલામણી ગાઠવી હતી. જ્યાં પાણી હતું ત્યાં મને જમીન દેખાઇ, એટલે મારાં કપડાં ભીંજાયાં. તે વખતે દર બેઠેલી દ્રપદી ને ભીમ હસ્યા ને એ દુષ્ટા તા આલી કે “ આંધળાના તે આંધળા જ હોયને. ” એ આજ કાલની છોકરી મારૂં આટલું અપમાન કરે તે કરતાં તા મરવું જ સારૂંને! હવે પાંડવાને રસ્તાના ભિખારી મનાવી એ રડાના અભિમાન ઉતારીશ ત્યારે જ મારા જીવને જ પ થશે. વખત આવ્યા જાણી મામા શકુનિએ કહ્યુંઃ દુર્ગંધન ! આ બધી ખબર મને અગાઉથી હતી પણ તારામાં સ્વમાન જેવી કઈ વસ્તુ છે કે નહિ તેની હું પરીક્ષા કરતા હતા. હવે તું મારા સાચા ભાણે જ થા. પાંડવાની આડખીલી જેમ વેળાસર દૂર થાય તેમ સારૂં. જ્યાં સુધી ગાળે મરતા હોય ત્યાં સુધી ઝેરની જરૂર નથી. દુર્ગંધના મામા ! ઉપાય બતાવેા. દુર્ગંધન અધીરા થઈ ગયા. શકુનિ—ઉપાય તૈયાર છે, અમલ કરનાર જોઇએ. શકુનિએ ઠંા પેટે ચાવી ચડાવી. ષિન—અમલ કરનાર આ રહ્યો. તે ગજી ઉઠયા. કુનિ—તે સાંભળ દુર્ગંધન ! મારી પાસે જુગાર રમવાના પાસા છે. તે પાસાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ હું ધારીશ તે કરી શકીશ. યુધિષ્ઠિરને પાસા રમવાને ઘણે શેખ છે માટે તેને જુગાર રમવા આમંત્રણ કરીએ. પછી તે આપણે છીએ અને એ છે. ધારેલી મુરાદ પાર પાડતાં જાએ વાર નહિ લાગે. પણ આ બધું કરતાં પહેલાં તારે આ બાબત તારા પિતાની સંમતિ મેળવવી પડશે. પુત્રનેહથી તે તેમને એવા તે ગાળી નાંખજે કે તે તારી માગણી કબુલ રાખે. | દુર્યોધન ભલે મામા! આ સર્વ રમત પાર ઉતારવાનું હું મારે માથે લઉં છું. હસ્તિનાપુરના સભામંડપમાં સામસામા બે પક્ષો જુગારના રસે ચડ્યા છે. એવામાં મહાપ્રતાપી ભિષ્મ વચ્ચે બલી ઉઠયા ' યુધિષ્ઠિર ! બસ કરે. જ્યાં સુધી રમતને માટે રમત રમાતી હતી ત્યાં સુધી ઠીક હતું પણ હવે તે તમે ઉન્મત્ત થઈ રાજ્યપાટ હારવાની બાજી લઈ બેઠા છે, તે ઠીક નથી. તમારા જેવા સત્યવાદી ને ચતુર પુરુષ જુગાર રમવામાં રાજપાટ હારે તે દુરાચારીઓએ કેને ધડ લે? એક જ વાસણમાં અમૃત ને ઝેર રહી શકે? બંધ કરે, બંધ કરે, રાજન્ ! હવે જુગાર બંધ કરે. નહિ તે ક્ષણમાં તમારી પાયમાલી થશે. * પણ “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.” રાજા યુધિષ્ઠિરને માથે આફત ઉતરવાની હતી, તે ન જ સમજે. હાર્યો જુગારી બમણું રમે. તેણે જર, ઝવેરાત, નગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ગામ જમીન વગેરે ખાયું. છેવટે પિતાના ભાઈઓ અને પિતાની જાત પણ હેડમાં મૂકી ને તે હારી ગયો. હવે તે બાવર બને. આ વખતે કપટી શનિ છે જે તારી જાતને છોડાવવી હોય તે દ્રપદીને હોડમાં મૂકી તારી જાત જીતી લે. મુંઝાઈ ગએલા યુધિષ્ઠિરે તેમ કર્યું. પણ હા! લેકેના ધિક્કાર વચ્ચે યુધિષ્ઠિર દ્વપદીને પણ ગુમાવી બેઠે. “હું રજસ્વલા છતાં ગુરુ, પિતા, પતિ અને વડિલેની સમક્ષ મને ઘસડી લાવનાર એ દુષ્ટ! તમારે કાળ પાસે આવ્યું છે.” રાજસભામાં ગર્જના સંભળાઈ. બધાના ને સ્થિર થયા. દ્રૌપદીને ચટલે ઝાલીને ઘસી લાવતે દુશાસન સર્વની નજરે પડે. “પિતામહ ભીમ ! ગુરુવર્ય દ્રોણ! પ્રતાપી પાંડે ! તમે મારી આ સ્થિતિ શાંતચિત્તે નિહાળી રહ્યા છે ? તમારૂં રૂવાડું ય ફરકતું નથી!” દ્વિપદી ગર્જના કરતી બેલી. | દુર્યોધન–ન નિહાળે તે શું કરે? એ તારા પાંચે પતિઓ અને છઠ્ઠી તું આજથી અમારા દાસ છે. ને તું શા માટે દિલગીર થાય છે? પાંચ પાંચ પતિએનું મન રાખવું પડતું તેને બદલે હવે મને એકને જ પ્રસન્ન કર્યો તારે છુટકે. આવ અહીં બેસ. એમ કહી તે દુખ દુર્યોધને જાંધ પર બેસવા કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સભામાં હાહાકાર વરતાઈ ગયા. ભીમના નેત્રા લાલચાળ થઈ ગયા. દ્રૌપદીએ કુરૂકુળના કાળફૂટ દુર્ગંધન ! હુ તે દૂર રહી પણ મારા ભીમની ગદા તે જરૂર તારી જાત પર એસસે. દ્રૌપદીએ એ અપમાન નહિ સહન થવાથી સામે ઉત્તર આપ્યા. ભીમની ગદા તરત ઉછળી. સભામાં માટા ધડાકા થયા, પણ વચનથી અંધાયેલા યુધિષ્ઠિરે ભીમને શાંત પાડયા. પણ તે ગર્જના કરી મેલ્યાઃ દુષ્ટ દુર્ગંધન ! તારી દુષ્ટ વાસનાએ તને મૃત્યુપથે દોરી રહી છે. તારે માથે કાળની નાખતા ગડગડી રહી છે. સત્તીને બતાવેલી જાઘનું લેાહી જ્યારે મારી આ ગદા પીશે ત્યારે જ હું પૌંડુપુત્ર સાચા. અત્યારે તે મહારાજા યુધિષ્ઠિરની વચનપ્રિયતાએ તને જીવતા રાખ્યા છે, અને તેથી જ તને જવા દઉં છું. દુર્ગંધન—ભીમ ! હવે આટલા ગવ શાને? યુધિષ્ઠિરના વચનથી તું મારો દાસ થયા છે. અભિમાની ! તેં અને આ દ્રૌપદીએ કરેલુ મારૂં અપમાન સાંભરે છે કે ? હવે મારા અપમાનને મલા કેવા લેવાય છે તે નજરે જો, તમે પાંચે પાંડવા ને છઠ્ઠી દ્રૌપદી મારા દાસ છે. તમારા કીંમતી વસો કાઢી દાસને લાયક કપડાં અત્રે જ ધારણ કરી કે સભા પણ તમારું દાસત્વનું મગળાચરણ, નજરા નજર જોઈ શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૧ તરત જ પાંડવાએ કપડાં બદલી લીધાં. દુઃશાસન—કેમ તું બદલે છે કે નહિ ? દ્રોપદી—હું રજસ્વલા છું. મેં એક જ વસ્ત્ર પહેર્યું છે. ભરસભામાં હું કપડાં ન જ બદલી શકું. દુઃશાસન——તારૂં વાચાલપણું છેડી દે ને આજ્ઞાના અમલ કર. દ્રૌપદી- આવી દુષ્ટ આજ્ઞાના અમલ નહિ જ થાય. હવે દુઃશાસનની ધીરજ ખુટી ગઈ હતી, તેથી દ્રૌપદીએ પહેરેલું ચીર ખેંચવા લાગ્યા. આખી સભા સ્તબ્ધ બની ગઈ. પાંડવા તા દાસ અનીને બેઠા હતા નહિ તા એક ભીમ જ બધાને પૂરી પડે તેમ હતા. પાંચ પાંચ પાંડવાની પાંચાલીને મચાવનાર મદદ કરનાર આજે કાઈ ન હતું. હાથીના ખળવાળા દુઃશાસન ચીર ખેંચતા હતા ને દ્વીપદી વસ્ત્રને ઝાલી રાખવા મથતી હતી. દ્રોપદીએ દુષ્ટ દુઃશાસન ! મારા પતિઓની લાચાર સ્થિતિના તું આમ લાભ લેવા માંગે છે ? પણ તને તથા સ સભાજનાને અરે ! આખી દુનિઆને આજે હું બતાવું છું કે સતીને કાઈના શરણુની-કાઇની મદદની જરૂર નથી. આત્મદેવ ! સાવધાન થા ! તૈયાર થા. આજે દ્રુપદ સરખા મહારાજાની પુત્રી, દૃષ્ટદ્યુમ્ન સરખા વીરની ભગીની ને પાંચ પાંચ વીરાની પત્ની દ્રોપદી અનાથ છે! તેની લાજ તારે હાથ છે. પ્રકાશ, પ્રકાશ, પૂર્ણ પણે પ્રકાશ ને દુષ્ટ દુઃશાસનને અરે ! આખી સભાને સતીના તેજ જોવા દે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૩ એજ વખતે દ્રૌપદીના ખેંચાતા ચીરની જગાએ નવા ચીર પૂરાવા લાગ્યા ને એવા એકસને આઠ ચીર પૂરાયા. આખી સભા આશ્ચય માં ગરકાવ થઈ ગઈ. આ વખતે ભકત વિદુર ઉભા થયાને ધૃતરાષ્ટ્ર તરફ એઇ મેલવા લાગ્યાઃ ભાઈ ! જોયા. શીયળના પ્રભાવ. મેં તમને દુર્ગંધનના જન્મ વખતે કહ્યું હતું કે આ પુત્ર દુરાત્મા થશે. ને તેના કૃત્યથી આખા કૌરવ કુળના નાશ થશે. તેના આ મંગળાચરણ દેખાય છે. ભાઇ ! પુત્રની આજીજીથી તારી બુદ્ધિ પણ સ્વાર્થથી મિલન થઈ ગઈ ? વિડલાની સભામાં સીને કેશ પકડીને લાવવી, તેના અંગ પરથી વસ ખેંચવા, આવા તમારા કાર્યાં માટે તમને ધિકકાર છે. ભાઇ ધૃતરાષ્ટ્ર ! આ ભીમસેને લીધેલી પ્રતિજ્ઞા તે સાંભળીને ? એ એકલાજ બધાને નાશ કરવા સમર્થ છે માટે રાજન ! દ્રૌપદીને સતાષા તે આવતા નાશ અટકાવે. સભાજના ! હું ધૃતરાષ્ટ્ર દુર્ગંધનને આજ્ઞા કરૂ છું કે તે પાંચે પાંઢવા તથા દ્રોપદીને છેડી મૂકે. દુર્ગંધન પણ સમય વિચારી લ્યો; “ પિતાજી ! તમારી આજ્ઞા મારે માન્ય છે, પણ સમાધાની એકતરફી હાઇ ન શકે. યુદ્ધમાં હારેલા પાંડવાને હું છેડવા તૈયાર છું પણ છૂટયા પછી તેઓ ૧૨ વર્ષ વનવાસ સેવે તે ત્યાર પછી એક વર્ષે ગુપ્ત રહે. જો છેલ્લા ગુપ્ત વર્ષમાં તેને અમે ખેાળી કાઢીએ તે ફરી ખાર વર્ષ વનવાસ. ભાગવે. આ સમાધાની માટેની મારી શરત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ દુર્યોધનની આ સરત વડિલની આજ્ઞાથી પાંડવેએ માન્ય કરી ને વનવાસ જવા તૈયાર થયા. બહેન દ્વિપદી! તમારી દુર્દશાની હકીક્ત પિતાજીને કઈ અનુચરે આવી કહી ત્યારથી પિતાજીના શકને પાર રહ્યો નથી. તેમણે મને તમારા ખબર લેવા મેક છે. જે તમારા પતિએની ઈચ્છા હોય તે તમારી આ દશા કરનારને દુનિયાના પડમાંથી ઉખેડી નાખું.” દૃષ્ટદ્યુને કહ્યું. ભાઈ ! ક્ષમાશીલ ને એકવચની મહારાજા યુધિષ્ઠિર દુર્યો ધનને વધ કરવા ના પાડે છે, નહિ તે ભીમ અને અર્જુન ઝાલ્યા રહે તેમ નથી. તે ભલે. જેવી મહારાજા યુધિષ્ઠિરની ઈચ્છા. પણ બહેન! જ્યાં સુધી તમારા પતિ વનવાસ કરે ત્યાં સુધી તમે કપિલપુર આવીને રહે. વનવાસનાં દુઃખ દેહ્યલાં છે. ભયંકર હિંસક પશુઓ વચ્ચે વાસ, ફળફુલ પર નિર્વાહ, ભૂમિની પથારી, ને વસ વલ્કલ એ બધું આ તમારું કોમળ શરીર સહન નહિ કરી શકે. ને એ દુખમાંથી બચવા તમે મને પિતાના ઘેર આવવા કહે છે? પતિ વનવાસ સેવેને હું મોજ માણું! ના, ના, આર્યલલનાના જીવનને એ ક્રમ નથી, તે તે પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી હોય છે. સુખમાં પતિ સાથે મોજ માણવી ને દુઃખ પડતાં તેને તજ એના જે બીજે વિશ્વાસઘાત કર્યો હોઈ શકે? આર્યલલનાઓનું જીવન ધ્યેય એક પતિસેવાજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પતિસેવા કરતાં આવતી ભયંકર યાતનાઓ અરે મૃત્યુ પણ તેને મન તુચ્છ છે, માટે મારા વીરા! પિતાને કહેજે કે તમારી વ્હાલી પુત્રી દ્રપદી સ્વધર્મ પ્રમાણે વર્તવામાં સુખ માને છે. ભલે જેવી તમારી ઈચ્છા, પણ આ ભાણેજને તે મારી સાથે મેકલશો ને? તેમના કમળ શરીરે માટે વનવાસ દુસહ્ય છે. અત્યાર સુધી અડગ રહેલું દ્રૌપદીનું હૃદય હવે કબજામાં ન રહ્યું. માતૃસ્નેહથી આંખમાં અણુ ભરાઈ આવ્યાં, ભાઈ જરૂર તેમજ કરવું પડશે. તમારા ભાણેજે તે મારી આશા, મારું જીવન, મારું સ્વસ્વ આજ તારે હાથ સેંચું છું. તેમને તું જાળવજે, રક્ષણ કરજે. પુ સામે જોઈ દ્વિપદી બેલીઃ હાલા પુત્રો! પાંડે સરખા પરાક્રમી પિતાના પુત્ર હોવા છતાં તમે આજે અનાથ છે ! હજુ તમારી પાંખ પણ ફુટી નથી, ત્યાં તે ક્રૂર વિધાતા તમને માતાની ગેદમાંથી અળગા કરે છે! તમારી એ કાલી કાલી બેલી ને મિતભય નિર્દોષ મુખડાં કેમ ભુલીશ! પણ જ્યાં વિધિનું જ નિમણ છે ત્યાં મારે તમારે શું ઉપાય ! વિરાએ! આજે તમને મામાને હાથપું છું. ત્યાં શાંતિથી રહેજે, સુખદુઃખ આવે તો સહન કરજો ને તમારા પરાક્રમી પિતાઓના નામને શોભાવજે, ભાગ્યમાં હશે તે ફરી મળીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : ૭ઃ હવે પાંડવા વનવાસમાં આવી રહ્યા છે. એક દિવસ મધ્યાહ્નના સમય હા, સૂર્ય આકાશના ખરાખર મધ્ય ભાગે આન્યા હતા, વનભૂમિના છાયાદાર વૃક્ષાની શીતળ છાયામાં પ્રાણીઓ આશમ લેતા હતા. તે વખતે એક મનુષ્ય આવતા અર્જુનની દૃષ્ટિએ પડયા. માટાભાઈ ! જુઓ ઢાઇ મુસાફર આપણી તરફ આવે છે, અર્જુને કહ્યું. યુધિષ્ઠિરે નજર કરી: ભાઈ અર્જુન ! તેં ન ઓળખ્યા ? આ તે આપણા પ્રિય વદ દૂત આવે છે. પ્રિય વદ આવી પહેાંચ્યા, સવને પ્રણામ કરી બેઠા. પ્રિય ! તું અહીં કયાંથી ! અમારા પિતા, અમારા પૂજ્ય કાસ વિદુર, ગુરુવય દ્રોણાચાર્ય, અમારા હિતઇચ્છક ભીષ્મપિતામહ, પુત્રવત્સલ કાકા ધૃતરાષ્ટ્ર, ગુરૂ કૃપાચાય અને અમારી પૂજ્ય માતાઓ સવે આનમાં છે કે ? યુધિષ્ઠિર પૂછ્યું. મહારાજ ! સવે આનંદમાં છે. માત્ર દુષ્ટ દુર્ગંધન ને મામા શકુનિના જીવનને શાંતિ નથી. હજી તે તમને શાંતિથી એસવાદે તેમ લાગતું નથી. માટે વિદુર કાકાએ મને અહી માકલ્યા છે. મકરાક્ષસના વધની ને એક ચઢ્ઢાનગરીની પ્રજાને અભયદાન દીધાની તમારી કીર્તિ ગવાતી ગવાતી હૈસ્તિનાપુર સુધી આવી પહોંચી. આ કીર્તિની વાત સાંભળતાં દુર્યોધન તે આલાજ અન્ય. લાખના ઘરમાં તમને બાળી મૂકવાની તેની યુતિ ફેગટ થએલી માલમ પડી ને ફ્રી મામા શકુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭ નિની સલાહ લઈ તમને હેરાન કરવા અત્રે આવે તેવે સંભવ છે. તેથી વિદુર કાકાએ મને ચેતવણી આપવા અત્રે માકલ્યા છે. આ સાંભળી ટ્રીપદીનું લેાહી ઉકળી આવ્યું. તે મેલી: પ્રિયંવદ ! દુષ્ટ દુર્વાંધને કપટ કરી પૃથ્વી જીતી લીધી, મારે ચાટલા પડી રાજસભામાં ઘસડી આણી, મારૂં ભયકર અપ માન કર્યું ને છેવટે વનવાસ દ્વીધે તે પણ હજી તે શાંત થતા નથી ! જો, જો, આ તારા રાજકુમાર બંધુઓની સ્થિતિ તે જજે, તેમના શરીર પર શું પહેરેલું છે ? જ*ગલનાં વલ્કલ ! આ રાજમાતા કુતિ ભૂમિની કંઠાર શય્યા પર સુવે છે ! જેના એક શબ્દે હજારો સેવક દોડતા આવે તે આ રાજકુટુંબ ભિક્ષુકની જેમ પેાતાના નિર્વાહ કરે છે ! છતાં મહારાજા યુધિષ્ઠિર તેા ક્ષમાનાજ મા શીખવે છે. ભીમસેનને તે આવું જોઈતુંજ હતું તે ગયે. “ મોટા ભાઇ ! ક્ષમાની હદ હાય છે. તમારી આજ્ઞાજ મને અટકાવી રહી છે. આ પછી આ સ્થિતિ કરતાં તે મરવું વધારે સારૂં, તમને તમારી પ્રતિજ્ઞાભંગની શંકા રહેતી હોય તે મને અને અર્જુનને જવાદો. હું તમને વિનયપૂર્વક જણાવી દઉં છું કે, જે તેદૃષ્ટા અત્રે આવશે તે! હું હવે વધારે વાર સહન કરનાર નથી. તે ગવે ચઢેલા દુર્યાંધનની સાન ઠેકાણે લાવીશ. ભાઈ ! આપણે ક્ષત્રિયપુત્રો છીએ. વચનથી બંધાચેલા છીએ. આપણું વચન જાય તે ક્ષત્રિયવટ લાજે. યુદ્ધ કરી તમારે શાંતિ મેળવવી છે ? લેહી રચે કદી સાચી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ શાંતિ થઈ નથી, થવાની નથી, થશે નહિ. તમે તમારા શત્રુના ગળા કાપે, તેને પુત્ર તમારા ગળા કાપે, તમારે પુત્ર તેનું ગળું કાપે એમ પરંપરા ચાલ્યાજ કરવાની ને ? ક્ષમા ને શાંતિ બે સંકળાએલા છે. ક્ષમા વગર કદી સાચી શાન્તિ સંભવતી નથી. પણ મને જરૂર લાગે છે કે અનુભવ થયા વગર તમે આ મારી વાતને માન્ય કરવાનાજ નથી. તેમજ વિધિએ જે નકકી કર્યું હશે તે મારા જેવા હજારે યુધિષ્ઠિર પણ ફેરવવા સમર્થ નથી તે હવે મુદત પૂર્ણ થયે તમારી ઈચ્છામાં સાવે તેમ કરવા તમને રજા આપીશ. ત્યાં સુધી કાંઈ ઉત્પાત ન કરવા હું તમને વિનવું છું. આમ પાંડેને વનવાસનાં દુઃખ વેઠતા બાર બાર વર્ષનાં હાણાં વહી ગયા. હવે તેરમાં વર્ષમાં પ્રવેશ થયે છે. આ આ વર્ષ ગુપ્ત રીતે પસાર કરવાનું છે. તે વિરાટ નગરમાં ગાળવાનું નક્કી થયું. વિરાટ નગરના શમશાનમાં એક ખીજડીના વૃક્ષ પર તેઓએ પિતાના હથિયાર સંતાડયાં. કુતિમાતાને કોઈ એક ગુપ્ત ગૃહમાં રાખ્યા પછી જુદી જુદી જાતના વેષ લઈ વિરાટ રાજાના દરબારમાં ચાકરી કરવા રહ્યા. વિરાટપતિના દરબારમાં યુધિષ્ઠિર કંકનામે પુરહિત થઈ રહ્યા. ભીમસેન વલવ નામથી રસોડાને ઉપરી બન્યા. અર્જુન વૃહની નામે થંડલ બની જનાનામાં સંગીત વિદ્યાને શિક્ષક બન્યા. સહદેવ ગવંદને ઉપરી બન્યો અને દ્રૌપદી વિરાટ રાજાની મહારાણી સુદેણાની સરંધ્રી નામની દાસી થઈને રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯ . “ ભીમસેન, ! ભીમસેન, ! ઉદ્યા, ઉધા નિરાતે ધા. તમારે દુનિઆની કંઇ પડી છે ? ભીમસેન આળસ મરડીને બેઠા થયા. દ્વપદી ! અત્યારે કયાંથી ! આંખમાં આ અશ્રુ શાં ! અશ્રુ શાં ? પાંચ પાંચ પતિ માથે હાવા છતાં જે સ્ત્રીને દુષ્ટા રજાડી શકે છે તેના ભાગ્યમાં ખીજું શું હાય તને રજાડનાર એવા માથા ભારે તે કોણ છે ? - ગળી બતાવી હાયતા આંગળી કાપું. ગાળ એક્લ્યા હાય તા જીભ કાપુ દ્રોપદીઃ—પણ તેમ કરતાં જાહેર થઇ જશે તે ! ભીમ—બે માસ વહેલા કે મેાડા જાહેરતા થવું છે ને! જાહેર થઈને પણ હવે આ ભીમ બીજા ખાર વર્ષ વનમાં ગાળે તેમ નથી. દ્રૌપદી—મહારાજા યુધિષ્ઠિરે પણ લીધું છે તે ? ભીમ—તે તેમના એકલા માટે અનામત રહેશે. ચાલ, હવે જલ્દી તું એ દુષ્ટનું નામ જણુાવ. દ્રૌપદી—મહારાણી સુદ્વેષ્ડાના ભાઈ પેલે કીચક છે ને તે મારી પાછળ પડયેા છે ભીમ—કીચક ! એ નામ કીચક ! દ્રૌપદી—-હા, એ કીચક. એકાંતમાં મારી પાસે આવ્યે ને મીઠાં મીઠાં વચન ખાલવા લાગ્યા. મે તેને સભળાવી દીધું: “ શિયાળ ! સિહુની આશ છેાડી દે. મારા હાથને સ્પર્શ કરતાં પહેલાં તે તું મરણને શરણ થઈશ, મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ એકાકી ન સમજ. મારૂં રક્ષણુ કરનાર પાંચ ગાંધર્વાં ગુપ્ત રીતે રહેલા છે તે જે આ વાત જાણશે તા તારા પ્રાણના અંત આવી જશે.” પણ એટલામાં તે તે દુષ્ટની અધીરાઈ ખુટી પડી અને તેણે બળાત્કારે પકડી. હું જોર કરી તેના હાથમાંથી નાસી છૂટી. રાણી સુદેષ્ઠા પણ આ કીચકની લપતાને અનુમાદન આપતી જણાય છે. તે કાંઈ કાંઈ કારણે। કાઢી મને તે દુષ્ટ પાસે મેકલે છે. માજ સુધી તે હું નાસી છૂટી છું પણ હવે તેને ચમત્કાર બતાવવાની જરૂર હાવાથી આજે તમારી પાસે આવી છું. ઠીક ત્યારે દ્રૌપદી ! તું આ પ્રમાણે કર. કીચકની ઉપર તને રાગ થયા છે એવા ઢાંગ કરી મધ્યરાતે અર્જુન ની નાટયશાળામાં તેને મળવાના સંકેત કરજે, હું પ્રથમથી તારા વેષ પહેરી ત્યાં જઇ બેસીશ. પછી હું છું અને એ છે. ખરાખર ! પણ તમે ભૂલતા નહિ હૈા. નહિ તેા એ દૃષ્ટ મને જપવા નિહ દે. ૯ બીજે દિવસે સવારમાં અર્જુનની નાટયશાળામાં લેાકેાની ઠંડ ભરાઈ ગઈ છે. એક મ મધ્યમાં પડેલું છે. ઓળખાતું નથી. પણ ભીંત ઉપર કોઇએ લખ્યું છે કે “કાળી કીચકરા · ના સાળા મે માર્યાં ભાઈ મે માર્યાં. ” એ જાણી સુદેા ખેલવા લાગી મને તો જરૂર લાગે છે કે એ છે કે એ રાંડ શંખણીના જ કામ છે. હું તેા ભાઇને કહેતી હતીકે રાંડને ચાળે ન ચડે, પણ તેણે ન માન્યું. એ દૃષ્ટા કહેતી હતી કે મારા આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ રક્ષકે પાંચ ગાંધર્વ છે, જરૂર તેઓ પાસેજ મારા ભાઈને મરાવ્યા હશે. ઠીક છે, પણ હવે તે ક્યાં જવાની છે! મારાભાઈ સાથેજ સળગાવી દઉં કે મારા ભાઈની સદગતિ તે થાય. રાણી સુષ્ણુ આ પ્રમાણે ઉકળી જઈને મનમાં બડબડવા લાગી. તેને હુકમ થતાં દ્રૌપદીને પકડી મંગાવીને કીચકની ઠાઠી સાથે બાંધી સૌ સ્મશાન તરફ ચાલ્યાં. ભીમને આ વાતની ખબર પડતાં તે સ્મશાનમાં ગયો ને ત્યાં કાકડી એક બાજુ મુકી બધા ચિતાની ચિંતામાં પડયા ત્યારે દ્રોપદીને છેડી પલાયન કર્યું ને સામા થયા તેને પ્રસાદ ચખાડ. આ વાતની ખબર પડતાં રાણીએ રાજાને કહ્યું કે મહારાજ ! મારા ભાઈ કીચકને મારનાર આ વલ્લવ લાગે છે કારણ કે મારા ભાઈઓને સ્મશાનમાં મારીને તે સરપ્રીને છોડાવી લાવ્યું છે. માટે તેને યોગ્ય શિક્ષા થવી જ જોઈએ. રાજા–રાણી! મને વલ્લવ તે વલવજ નથી લાગતું. ચેડા વખત પર હસ્તિનાપુરથી એક મલ્લ આવ્યું હતું તે કહેતે હતું કે પાંડુપુત્ર ભીમ સિવાય કોઈ મને હરાવવા સમર્થ નથી. આપણું વલવે તેને હરાવ્યું ત્યારથી મારી ખાત્રી થઈ છે કે વલ્લવ તે પાંડુપુત્ર ભીમ છે ને પાંડ જરૂર ગુસ પણે રહેતા હોવા જોઈએ. હવે જે આપણે વલ્લવને કંઈ કરીએ તે મહા અનર્થ થશે તે વાત જાહેર થતાં પાંડવેને બાળી કાઢવા દુર્યોધન આપણુ રાજય ઉપર ચઢાઈ કરશે. રાણી સમજી ગઈ ને એ વાત પડતી મૂકી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ર :૧૦: આમ સુખ દુઃખ વેઠતાં તેરમુ વર્ષે પણ પૂરૂ થયું. હવે ભીમ અને અર્જુન અલ્યા રહે તેમ ન હતા. મહારાજ યુધિષ્ઠિરને વચન પૂર્ણ થવાની યાદ આપી ને દુર્ગંધન પાસે દ્ભુત માટલી રાજ્યની અગર લડાઇનો માગણી કરવા નિશ્ચય કર્યાં.યુધિષ્ઠિરે સમય વિચાર્યાં ને શ્રીકૃષ્ણને દૂત તરીકે માકલ્યા હસ્તિનાપુરના રાજ્ય દરમાર ચિકાર ભરાયા છે. શ્રી કૃષ્ણ પાંડવાના સંદેશા દુર્ગંધનને સંભળાવે છે. “ ભાઈ દુર્ગંધન! હવે પાંડવા સાથેની શરત પૂર્ણ થઈ છે. માટે તું રાજ્યના થાડા પણ ભાગ તેમને આપ. કારવ કુળના નાશથી ડરતા યુધિષ્ઠિર તેટલાથી પણ સંતેષ પામશે. કરાડા નિષિ જીવાના નાશ થવા દેવા કે અટકાવવા તે આજે તારી હા અગર ના પર અવલંબે છે માટે પૂર્ણ વિચાર કરી જવાબ આપ. "" દુષિન-ગોવિંદ ! ક્ષત્રિયાને કદી ભીખ માગતા જોયા છે ! પાંડવા રાજ્ય માગવા નીકળ્યા છે! એમ માગ્યા રાજ તે મળતા હશે! તમારા મિત્ર યુધિષ્ઠિરને કહી દેજો કે સત્વર યુદ્ધભૂમિમાં પધારે ને ત્યાં જ તેમના હિસાબ પતાવી લે. ભલે, તારી ઇચ્છા. પણ સાંભળી લે દુર્ગંધન ! . આ મારા છેલ્લા શબ્દો સાંભળી લે. પાંઢવાને કપટથી તે” રસ્તાના ભિખારી બનાવ્યા; સતી દ્રીપદીનું ભરસભામાં તે ભયંકર અપમાન કર્યું. લાખના ઘરમાં આળી મૂકવાના પ્રયાસ કર્યાં અને અંતે વનવાસ ીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ત્યાં પણ તે જંપવા દીધા નહિ, છતાં જ્યારે ગાંધર્વોએ તને કુટુંબ સહિત કેદ કર્યાં ત્યારે ભીમ વગેરેના વાર્યાં છતાં ધર્મવીર યુધિષ્ઠરે તને છેડાવ્યા. આવા અનેક અપકાશ પર કરેલા ઉપકાર પણ તને કંઈ અસર કરતા નથી. તેજ અતાવે છે કે તારા નાશ, એકલા તારા નિહ પણ આખા કૌરવ કુળને નાશ પાસે જ છે, તેનું કારણ તું જ છે. ” અત્યાર સુધી શાંત રહેવા યુધપ્રિય કણ ગર્જી ઉઠયા. અમને અમારા નાશની અને કૌરવકુળના નાશની અરે ! આખા જગતના નાશની પરવા નથી. વિધિનું ધાર્યું થશે જ. એમાં ફેરફાર નથી. ભૂમિ પર ભાર વધારે હેય તા હલકા થવા જ જોઈએ. એકાદ રાગના કે અકસ્માતના સપાટામાં સપડાઈ જઈ લાખા માણસે મરણ પામે તેના કરતાં સમરાંગણમાં વીરતા ખતાવી પેાતાના નામ અમર કરતા લાખા માનવા દેહ ખપાવે તે વધારે સુંદર છે. માટે ગાવિંદ ! જાએ, જલ્દી જાઓ ને પાંડવાને કહી દે કે ક્ષત્રિયા શિક્ષા માગીને રાજ્ય લેતા નથી પણ તરવારના જોરે સર કરે છે. ભલે, જેવી તમારી ઈચ્છા. એમ એટલી કૃષ્ણ પાછા ફર્યાં. ૧૧ કુરૂક્ષેત્રની વિશાળ ભૂમિમાં પાંડવા તથા કૌરવાની બન્ને સેનાએ સામસામી ખડી થઈ ગઈ છે, સર્વે ચેહાએ પેાતાની વીરતા બતાવવા થનથની રહ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૪ “ મહાવીર કૃષ્ણ ! આજે દુનિચ્છામાં શું થવા એન્ડ્રુ છે ! હું કાને હણવા તૈયાર થયા છું? આ પિતામહુ ભીષ્મને! આ ગુરુવ દ્રોણાચાય ને! આ પુજ્ય કૃપાચાય ને ! ના, ના, ગાવિંદ ! એ મારાથી નહિ બને. આવા પૂજ્ય ને વડિલાના નાશમાંથી પેદા થતી સત્તા અને રાજ્ય મારે ન ખપે. ભીષ્મ પિતામહના ખેાળામાં નાચી કુદી હું માટે થયા, ગુરુય દ્રોણાચાર્યે મને પેાતાના પુત્ર અશ્વત્થામા કરતાં અધિકગણી વિદ્યા શીખવી, તેમના પર મારાથી પ્રહાર નહિ જ થાય.” અર્જુને કહ્યુ. અર્જુન ! આ તારૂં હૃદય ! સતી દ્રૌપદીના અપમાનને ભૂટ્ટી ગયા ! તારાથી વેર નહિ લેવાય ? માતા કુંતી ને સતી દ્રીપદી ભલે જીંદગીભર ઘરઘરના ટુકડાપર નિર્વાહ કરે અને પથ્થરના આશીકા કરે એમને? શું પિતા ! શું પુત્ર! શું ગુરુ ! શું ભાઈ ! શસ્ત્ર સજી સામેા આવ્યે એટલે સમેાવડી. તે વખતે મુંઝાઈ કાયર અને તે ક્ષત્રિયધર્મ ભૂલે. માટે વીર અર્જુન ! માહ ડ, ને તૈયાર થા અર્જુન ધમાંથી જાગતા હાય તેમ લાગ્યું, સાવચેત થયા ને ધનુષ્યના ટંકાર કર્યાં. યુદ્ધ શરૂ થયું. રથ સામે રથ, હાથી સામે હાથી, અશ્વ સામે અશ્વ ને સૈનિકા સામે સૈનિકા ધસી ગયા. મહાભારત યુદ્ધ આર ભાયું. અઢાર અઢાર દિવસ એ ભયંકર યુદ્ધ ચાલ્યું. લાખા ચાન્દ્રા મરણ પામ્યા. કરાડેડ સીચ્યા ને ખાળક અનાથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૫ બન્યાં. છેવટે પાંડવોને વિજ્ય મળે. હસ્તિનાપુરની ગાદીએ મહારાજા યુધિષ્ઠિરને રાજ્યાભિષેક થયા. હજુ સતી દ્રૌપદીના ભાગ્યમાં સુખ સરજાયું ન હતું. અમરકંકના રાજા પદ્મનાભે કેઈના મઢે દ્રૌપદીના સૈદયનું વર્ણન સાંભળ્યું ને તે મહિત થયે, એક વખત લાગ જોઈ તેને પિતાની નગરીમાં વિદ્યાના બળે ઉપાડી લાવ્યો ને પિતાની સાથે પરણવા માંગણી કરી. સતીએ સમય વિચારી રાજાને કહ્યું કે છ માસ પછી મારો શેક શમશે એટલે જવાબ આપીશ. પણ તે સમય દરમ્યાન તમે દબાણ કરશે તે હું આપઘાત કરીશ. એક માસ પૂરો થતાં પહેલાં તે શ્રી કૃષ્ણ તથા પાંડે પદ્મનાભ પર ચડાઈ લઈ ગયા ને પદ્મનાભને હરાવી સતીને છોડાવી લાવ્યા. પછી જ્યારે પાંડવે હસ્તિનાપુર તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે માર્ગમાં યુધિષ્ઠિરે દ્રૌપદીને પૂછયું કે તમે પદ્મનાભને છ માસને વાયદે શા આધારે આ હતે? કદી અમે છ માસમાં ન આવી પહોંચ્યા હતા તે તમે શું કરત? સ્વામી! તે વખતે મેં મારા મનમાં ચિંતવ્યું હતું કે છ માસમાં મારા પતિ મને અહીં આવી નહીં લઈ જાય તે પછી અણુશણુવ્રત લઈ હું મરણ પામીશ. આ સાંભળી યુધિષ્ઠિર, કૃષ્ણ વગેરેએ સતીના , ખુબ વખાણ કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ : ૧૩: એક પવિત્ર સ્થાનમાં એક મહામુનિ બેઠા બેઠા આત્મધ્યાન કરી રહ્યા છે. તેમના મુખપરની શાંતિ ત્યાં બેઠેલા સર્વ પ્રાણીઓના હૃદયમાં શાંતિ પ્રેરે છે. જાણે તે આખા સ્થળમાં શાંતિનું જ રાજ્ય હોય તે દેખાવ થઈ રહ્યું છે. એ વખતે પષદામાં બેઠેલા યુધિષ્ઠિરે ઉભા થઈ કહ્યું ભગવન્! અમને સાચી શાંતિને માર્ગ બતાવે. મુનિરાજ બેલ્યાઃ યુધિષ્ઠિર ! જે રાજ્ય માટે તમે, રાજા દ્રુપદ, મહાવીર દષ્ટધુન અને તમારા વ્હાલા પુત્રે હેમ્યા, કૌરવકુળને નાશ કર્યો, લાખે દ્ધાઓના પ્રાણ લીધા ને કરડે સ્ત્રી બાળકને અનાથ બનાવ્યા તેને આટલે સત્વર ત્યાગ કેમ ઈકો છે? યુધિષ્ઠિર– ભગવન! વનવાસના દુખે કરતાં યુદ્ધ સારૂ લાગતું, પણ આજે તે યુદ્ધેય જોઈ લીધું ને સામ્રાજ્યેય જોઈ લીધું. દુનિયાની ચાર દિવસની સત્તા માટે કરેડાના ગળાં કપાવ્યાં ! હાય ! શાંતિનાં ફાંફાં માર્યા, પણ સાચી શાંતિ ન મળી. સમય વીતતાં કાળને દૂત આવી હાજર થશે. લેહીથી ખરડાએલી આ સત્તા ને રાજ્ય અહીં રહેશે, ને કરેલ કાર્યો માટે તૈયાર થવું પડશે. માટે ભગવાન ! અમને સત્વર શાંતિનો માર્ગ બતાવે. ભીમે કહ્યું બરાબર છે. શ્રીકૃણ જેવાને પણ કાળે છેડયા નથી તે અમારી નજરે જોયું. દ્વારકા જેવી સૂવર્ણમય નગરીને નાશ થયે, ને શ્રી કૃષ્ણુ જેવા બળવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ વાસુદેવનું એક પારધિને હાથે જંગલમાં મરણ થયું! કર્મસત્તા આગળ સર્વ સત્તા પાણી ભરે છે, માટે તમારી આ ભાવના જરૂર સમચિત છે. મુનિરાજ કહે, પણ તમે સાચી શાંતિના મુદ્દાઓ જાણે છે? આ રાજપાટ, માલ મીલ્કત, ઘરબાર, સગાંસંબંધી, વગેરે ત્યાગવાં પડશે. શીયાળાની કડકડતી ટાઢમાં કે ઉનાળાને ખરે બપોરે ઉઘાડે પગે ગામેગામ વિહાર કરે પહશે, જીવન સુધારણા માટે જ દેહ ટકાવવા ઘેર ઘેર ફરી આણેલું ભેજન આગવું પડશે, દેહ ઢાંકવા પુરતાં જ વસ્ત્રો ઘેર ઘેર ફરી માંગી લાવવાં પડશે, સર્વ છે ઉપર એક સરખી ભાવના રાખવી પડશે, વેર ને વહાલ દૂર કરવા પડશે. ક્ષમાને આગળ કરી અપમાન, તિરસ્કાર, ઉપદ્ર, વગેરે સહન કરવા પડશે. જીવન સુધારણા તથા દુનિઆના દુખેથી ટળવળતાને સાચે શાંતિનો માર્ગ બતાવો એ જ તમારા જીવનનું ધ્યેય થશે. ભગવન! એ મુલ્ય દેવા અમે તૈયાર છીએ. ” અને કહ્યું. મુનિરાજ–તમે તૈયાર છે? તે પ્રથમ તમારી રાજ્યલક્ષ્મીને સદુપગ કરે. અનાથ, નિરાધાર, દુઃખીજનેને ઉદ્ધાર કરે, છાત્ર શાળાઓ, જ્ઞાન શાળાએ બંધાવે, સાત ક્ષેત્રેને ઉદ્ધાર કરે ને નીચેના પંચ મહાવ્રત અંગીકાર કરી સાચી શાંતિના પંથે વળે. (૧) હું કદી કોઈ પણ જીવની હિંસા કરીશ નહિ. (૨) હું કદી જુઠું બેલીશ નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ (૩) હું કદી ચોરી કરીશ નહિ. () સદા બ્રહ્મચર્યનું પાલન કરીશ. (૫) માત્ર જીવનસુધારણા માટે જ દેહ ટકાવી રાખવા ઓછામાં ઓછી વસ્તુઓ ગ્રહણ કરીશ. મહાત્માએ બતાવેલા માર્ગ મુજબ પાંડેએ આચરણ કર્યું. બંદીખાને પહેલા કેદી વિગેરેને છુટા કર્યા ને તેવા લોકેને સુધારવામાં તથા બીજા અનેક ધર્મ કાર્યોમાં રાજલક્ષ્મી વાપરી. પછી મહામુનિ ધર્મશેષ પાસે પાંચ મહાવ્રતે અંગીકાર કર્યું, ને જુદા જુદા સ્થળોએ વિહાર કરવા લાગ્યા. એમ જીવન સુધારણા કરતા કરતા તથા દુખેથી તપેલા જીવને શાંતિને માર્ગ બતાવતા બતાવતા પાંડે ટ્રિપદીસહ સિદ્ધાચલગિરિ પધાર્યા ને ત્યાં આત્મધ્યાન ધરતા ધરતા મેક્ષે ગયા. ભારતવર્ષના મહાન યુદ્ધવીર અને ધર્મવીર પ્રતાપી પાંડે તથા મહાસતી દ્રૌપદીએ જગતમાં અખંડ કીર્તિ ફેલાવી પિતાનાં નામ અમર કર્યા છે. તેમની ધર્મકીર્તિને પવિત્ર યશ સિદ્ધગિરિ ઉપર આજ સુધી ગવાઈ રહ્યો છે. અને મહાસતી દ્રૌપદી પાંચ પાંચ પતિની પત્ની એક જ ધ્યેયવાળી આર્યલલનાઓની આદર્શ બની છે. મહાસતી દ્રૌપદી ! તને અમારાં હજારે વંદન . - જળમંદિર પાવાપુરીનું સુંદર ત્રિરંગી ચિત્ર કિમત ફક્ત બે આના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ બાળ પ્રથમ શ્રેણી ૧ શ્રી વીખવદેવ ૨ નેમ-રાજાલ ૩ શ્રીપાર્શ્વનાથ ૪ પ્રભુ મહાવીર ૫ વીર ધન ૬ મહાત્મા દૃઢપ્રહારી ૭ અભયકુમાર ૮ રાણી ચૈત્રણા ૯ ચંદનમાળા ૧૦ ઇલાચીકુમાર ૧૧ જંબુસ્વામી ૧૨ અમરકુમાર ૧૩ શ્રીપાળ ૧૪ મહારાજા કુમારપાળ ૧૫ પેડકુમાર ૧૬ વિમળશાહ ગૂં થા વ ળી બીજી શ્રેણી 1 અનમાળી ૨ ચક્રવર્તી સનત્કુમાર ૩ ગમુધર શ્રી ગૌતમ સ્વામી ૧૦ વસ્તુપાળ-તેજપાળ ૧૮ જેમા દેદરાણી ૧૯ જગડુશાહ ૨૦ ધર્મ માટે પ્રાણ આપનાર મહાત્માઓ ૪ ભરતબાહુબલિ ૫ આ કુમાર ૬ મહારાન્ત શ્રેણિક ૭ વીર ભામાશાહ ૮ મહામંત્રી ઉદાયન ૯ મહાસતી અ’જના ૧૦ રાષિપ્રસન્નચ’કે ૧૧ મહા ૧૨ ચંદન મલયાગિરિ ૧૩ કાન કઠિયારા ૧૪ મુનિશ્રી હક્રિશ ત્રીજી શ્રેણી ૧ શ્રી ભદ્રબાહુ સ્વામી ૨ શ્રી હેમચ'દ્રાચાય ૩ શ્રી હરિભદ્રસૂરિ ૪ શ્રી સિદ્ધસેન દિવાકર ૫ શ્રી અપ્પભટ્ટ સૂર ૬ શ્રી હીરવિજય સૂરિ ૭ ઉપાધ્યાય શ્રી યશે! વિજયજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૮ સતી સીતા ૯ દ્રૌપદી ૧૦ નળ દમયંતી ૧૧ મૃગાવતી ૧૨ સતી ન યતા ૧૫ શિ મુનિ ૧૬ સેવામૂર્તિ નદિ ૧૭ શ્રીસ્થૂલિભદ્ર ૧૮ મહારાજા સંપ્રતિ ૧૯ મન્નુ મહાવીરના દશ શ્રાવકા ૨૦૧ાધ્યાય દરેક સેટની ક્રિમ્મત રૂ. દોઢ તથા વિ. પી. પેસ્ટેજ * આના. બીજા' પુસ્તકા માટે સૂચિપત્ર મંગાવાચિત્રકાર ધીરજ્યાય ટોકરશી શાહ રાયપુર, ચલાની પાળ I બસ. ૧૩ ધન્ય અહિંસા ૧૪ સત્યના જય ૧૫ અસ્તેયને મહિમા ૧૬ સાચા રાણગાર-શીલ ૧૭ સુખની ચાવી યાને સતેષ ૧૮ જૈન તીર્થોના પરિચય શા. ૧ લે. ૧૯ જૈન તીર્થોને! પરીચય ભા. રો. ૨૦ જૈતસાહિત્યની ડાયરી www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ બાળગ્રંથાવળી :: ત્રીજી શ્રેણી : : ૧૦ નળ-દમયંતી લેખક: નાગકુમાર મકાતી હતી. એ. : એપાદકઃ ધીરજલાલ ટોકરશી શાહ : બાળગ્રંથાવણી કાર્યાલય અમદાવાદ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ >>>< Annapunny Did>Hndum બાળગ્રંથાવળી : ત્રીજી શ્રેણી :: ૧૦ નળ-દમયંતી : લેખક : નાગકુમાર મકાતી બી. એ. • સપાદક : ધીરજલાલ ટોકરશી શાહ સર્વ હક્ક સ્વાધીન આવૃત્તિ પહેલી સંવત ૧૯૮૭ મૂલ્ય સવા અને pamphaidhamdhamarden MARILYN MANA CARA Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકઃ શાહ ધીરજલાલ ટાકરશી ચિત્રકાર,બુકસેલર એન્ડ પબ્લીશર, રાયપુર, હવેલીની પાળ, અ મ ા વી ૬. મુદ્રકઃ 12 ચાર્મેનવાલ ઇશ્વરલાલ મહેતા મુદ્રણસ્થ:ન : વસ ંતમુદ્રણાલય મીકા અમદાવાદ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ : નળ-દમયંતી અચેાધ્યાપતિ નિષધરાજ પોતાના રાજ મહેલમાં એક ખડમાં વિરામાસન પર બેઠા છે. પ્રધાન અને સેનાપતિ બેઠા છે. રાજકાજની વાતા ચાલે છે. પ્રજાહિતની ચર્ચા થાય છે. એટલામાં એક હુઝુરીએ આવી ઝુકીને સલામ કરી વિનય પૂર્ણાંક કહેવા લાગ્યાઃ ‘મહારાજા ! વિદ્યભ દેશના કુંઢિનપુર નગરથી રાજા ભીમરથના રાજ્યગાર પધાર્યાં છે. તે આપના દર્શન વાંચ્છે છે.' નિષધરાજ કહે, પ્રધાનજી ! જાઓ અને રાજ્યગારને બહુ માનપૂર્વક અહીં તેડી લાવે. ? પ્રધાન બહાર જઈને રાજ્યગારને આદરપૂર્વક તેડી લાવ્યા. ગારે મહારાજાને આશિર્વાદ આપ્યા અને જશુાવ્યું કે દેવ ! અમારા રાજા ભીમરથની સ કળાસ પન્ન દમયંતી નામે યુવાન પુત્રી છે. તેને સ્વયંવર રચવાના છે. તે તે પ્રસંગે પધારવા આપને આમંત્રણ છે.' મહારાજાએ ઇસારાથી આજ્ઞા કરી એટલે પ્રધાને ઉત્તર દીધા કેરાજ્યગારજી ! રાજરાજેશ્વર અચૈાધ્યાપતિ કુંડિનપુરના રાજ્ય નિમ ત્રણને સહર્ષ સ્વીકારે છે. “ આપ હવે હુમારા અનુચર સાથે રાજના અતિથિગૃહમાં જઈ વિશ્રાંતિ ધા, અને પ્રવાસના પરિશ્રમને દૂર કરો.’ * X * આજે કુંડિનપુરમાં મહાઉત્સવ' જણાય છે. ઘેર ઘેર તરીઆ તારણ બંધાયાં છે. રસ્તાઓ સુગષિત, છ ટકાવથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ મહેક મહેક થઈ રહ્યા છે. નગરની મદઘેલી યુવતીઓ આજે લટકભેર ઠેર ઠેર ચાલતી નજરે પડે છે. જ્યાં જુઓ ત્યાં ધમાલ અને ઉત્સાહજ જણાય છે. દેશ પરદેશથી સ્વયંવરમાં ભાગ લેવા આવેલા રાજાઓના રથ આમ તેમ ઘુમી રહ્યા છે. અબબેલા અસ્વાર દેડી રહ્યા છે. અંબાડીમંડિત ગજરાજો મંદગતિથી ચલ્યા જાય છે. ધીમે ધીમે બધા રાજમહાલય તરફ વળવા લાગ્યા. ત્યાં તે આજે આનંદમંગળ વતી રહ્યાં છે. વિજાપતાકા ફરકી રહ્યાં છે. દુદુભી વાગે છે. વાજાના મધુર અવાજેથી વાતાવરણ ગુંજી રહ્યું છે. પાસે જ એક મેટા ભવ્ય મંડપમાં હારબંધ આસને ગોઠવી દેવામાં આવ્યાં છે. રાજાએ એક પછી એક આવ્યે જાય છે. શું બધા રાજાઓને રૂવાબt રેશમી કપડાં, જરીના સાફા, રત્નજડિત આભુષણેને ચમકતી તલવારે! બધા સજજ થઈ આસન પર બેઠા છે. યુવાન અને ઘરડા બધાને દમયંતી પરણવાના કેડ છે. કોઈ કહે, મારું કુળ મેટું એટલે દમયંતી મને પરણશે. કોઈ પિતાના બળપર આસીન છે તે કાઈપોતાના રૂપાવન પર મુસ્તાક છે. હમયંતી પિતાના ગળામાં વરમાળા આપે એવું બધા ઈચ્છે છે. અરે કેટલાક ગાલબેસી ગએલા ઘરડા રાજાઓએ તે હેમાં પાનના ડુચા ઘાલી ગાલ ફુલેલા રાખ્યા છે. બેખા રાજાઓએ બનાવટી દાંત બેસાડી દીધા છે. આમ દમયંતીને પરણવા બધા તલપાપડ થઈ રહ્યા છે. અયોધ્યાપતિ નિષધરાજ પણ પિતાના નળદેવ અને કુમાર નામના પુત્ર સાથે બિશા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ દમય’તીએ સ્નાન કરી કુળદેવીનાં દર્શન કા. શું તેનું રૂપ હતું ? તેનું મુખ જો ચ'દ્રમા જુએ તે ચંદ્રમા લાજે. આખુ ચરીર ચેતનથી થનગનતું હતું. અંગે અંગમાંથી રૂપની ધારાઓ ફૂટતી હતી. હસ્તમાં પુષ્પની માળા ગ્રહણ કરી સમાન વયની સખીઓ સાથે હુ'સ ગતિએ પગ દેતી તે ચચ વર માંડપમાં આવી. એને જોતાંજ રાજાઓ તેા ઠરી ગયા. દરેક જણ મનમાં વિચાર કરવા લાગ્યા કે આ રમણીરત્ન કાના ભાગ્યમાં લખાયું હશે ! ચિત્રલેખા નામની દમયંતીની એક સખી આગળ આવીને બધા રાજાઓની ઓળખાણ આપવા લાગી. સખી દમયંતિ! આ સુસમારના પ્રતાપી રાજા વ્રુદ્ધિપણું. તેમને ત્યાં લક્ષ્મી અને સરસ્વતી એ પટરાણીઓ છે. તું પણ તેમની ત્રીજી પટરાણી થા. ક્રમય'તીને આ વર પસદ ન પડયા. સખીઓ સાથે આગળ ચાલી. ચિત્રલેખા કહે, આ ચંપાવતીના શત્રુને હુંફાવનાર શૂરવીર સુખાડુંરાજ. દમયંતી આગળ ચાલી. આ પશિ। િ ચંદ્રવંશી ચદ્રાજ. આ સૂર્યવંશી સામદેવ જેમના વિશાળ સૈન્યના ભારથી શેષનાગ પણ હાલી ઉઠે છે. અને જેના કટકે ઉડાડેલી ધૂળથી સૂક્ષ્મ પણ ઢંકાઈ જાય છે. દમયંતીનું મન હજી પણ ન માન્યું, ચિત્રલેખા કહે, 'આ કેશળ દેશના પાટવીકુમાર દેવકુમાર સમા નળદેવ જેમના ચરણાં સેંકડા સામતા શિર મુકાવે છે, જેમના પ્રતાપથી શત્રુએ કંપે છે, જેમની ચતુરંગસેના અન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ સાઓને ભય ઉપજાવે છે, જેઓ બેતર કળાએ પ્રવીણ છે, વિદ્યાવિલાસી અને રસિક છે અને સાથે સાથે ધર્મિષ્ઠ પણ છે. ” , નળદેવને જોતાંજ જાણે પૂર્વભવને સ્નેહ પુનઃ અંકુરિત થયે હોય તેમ દયમતીને પ્રમાદ થયું. તેણે નયન ઢાળી નળદેવને ગળે વરમાળા પહેરાવી. તરત હેલનિસાન વાગવા મંડયાં. મંડપમાં નળ-દમયંતી. ના નામને જયધ્વનિ થયે. કુલગુરૂએ નળદમયંતીને આશીવાદ આપ્યા. માતપિતાએ હદયની આશીષ આપી. સૌએ દમયંતીને અખંડ સૌભાગ્ય ઈછયું. કૃણરાજ નામના એક રાજાને જરા અદેખાઈ થઈ નળદેવ દમયંતીને વરે ને હું કેમ નહિ? તેણે હાકલ દીધી. નળદેવ ! દમયંતી મને સોંપી દે કે લઢવા તૈયાર, થઈ જા.” નળદેવને લાગ્યું કે ગુમાનીનું ગુમાન ઉતારવું પડશે. તેણે સામી વિરહાક દીધી. તેની ત્રાડથી સભામંડપ મૂજી ઉડ કૃષ્ણકુમાર સાથે યુદ્ધ કર્યું. તેણે જોત જોતામાં કૃષ્ણકુમારને જમીન પર પટક. નળ તેની છાતી ઉપર ચઢી બેઠે. છાતી વિંધવા કટારી ઉગામી પણ કૃષ્ણદેવે ગળગળા થઈ દયા ઉપર ચઢી એકમારને Cબ જ #ાવા, અચી, તેથી તેને કી પણ નિષધરાજે પિતાના કુમાર નળદેવને સર્વ રીતે લાયક જોઈ રાજગાદી આપીને બીજા કુમાર કુબરને પાટવી કુમાર બનાવ્યું. પિતે સંયમ ધારણ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ નળદેવ દમયંતી સાથે વિલાસ માણતાં મુખમાં, દિવસો નિર્ગમન કરે છે. દેશ પરદેછમાં આણ વર્તાવી ન્યાય પૂર્વક રાજ્ય ચલાવે છે. - નળરાજા સર્વગુણને ભંડાર હતે. પણ તેનામાં એક મહા દોષ હતું. તે જુગાર રમવાને ભારે શોખીન હતે. જુગારથી ભલભલા રાજાઓ પાયમાલ થઈ ગયા છે. જુગારથી પાંડેએ પણ રાજગુમાવ્યું, તે નાના માણસને શે હિસાબ ? મહા મહેનતથી કમાએલું ધન જુગારીઓ, એક ક્ષણમાં બેઈ નાખે છે. જગતમાં જુગારીની આબરૂ નથી. તેને કે વિશ્વાસ કરતું નથી. જુગારીને ચોરી પણ કરવી પડે છે. જુગારથી મનુષ્યને સર્વ રીતે વિનાશ થાય છે. આવું જાણવા છતાં નળ જે ડાહ્યો રાજા જુગાર રમતાં ભાન ભૂલી જતે. તેના સર્વ સદ્દગુણે જુગાર રમતી વખતે કે જાણે કયાં સંતાઈ જતા! કેઈ અમંગળ પળે તે પિતાના નાનાભાઈ કુબર સાથે જુગાર ખેલવા બેઠે. દમયંતીને ખબર પડી. તે દેડતી આવી. તેણે કહ્યું “પ્રાણનાથ! આ આપને ન શોભે.” નળ કહે, “બેસ, બેસ, પુરૂષની વાતમાં સ્ત્રીએ શું જાણે ? તારે માથું ન મારવું.” દમયંતી તે ચુપ રહી. નળને ગળે સતીની શિખામણ ન ઉતરી. શાની ઉતરે ? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, નળનું બગડવા બેઠું હતું એટલે તેને દુબુદ્ધિ સુઝી. તે ધીમે ધીમે ધન દેલત હારી ગયો. કહેવત છે કે, હાર્યો જુગારી બમણું રમે. જેમ નળ પણ હારતે ગમે તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ વધારે હેડ મૂકતે ગયે. પહેલી હોડમાં રાજ્યને આપે ભાર મૂકી દીધે. તેમાં હાર્યો. પછી આખું રાજપાટ મૂકી દીધું. તેમાં પણ નળ હારી ગયો. ખેલ ખલાસ થઈ ગયો. એક પલવારમાં રાજને ધણું રસ્તાને ભિખારી બની ગયો. કુબર કહેવા લાગ્યો “મોટા ભાઈ! તમે રાજ રિદ્ધિ સઘળું હારી ગયા છે, માટે માત્ર પહેરેલાં લુગડાં સાથે તમારે ચોવીસ કલાકમાં આ દેશ છે ચાલ્યા જવું.” નળ જેવા ટેકીલાને ચોવીશ કલાકની પણ જરૂર ન હતી. તેને તરતજ ચાલવા લાગ્યું. દમયંતી પણ પાછળ ચાલી. ભૂખ્યા અને તરસ્યાં અને ચાલ્યાં. પાદરે આવી નળે કહ્યું: “ દમયંતી પ્રિયે ! તું પાછી જા. કુબર તને સારી રીતે રાખશે. ત્યાં ન ફાવે તે તારે મહીયર જજે. તારાથી દુઃખ નહિ વેઠાય. તારું સુકુમાર શરીર ટાઢતડકાથી કરમાઈ જશે. ભૂખતરસ તને પીડશે. તું ઘરથી બહાર કદી નીકળી નથી. તારું દુખ મારાથી નહિ જેવાય. પ્રિયે ! મારું માન અને પાછી વળ.” અરે એ પ્રાણનાથ!” દમયંતી બોલીઃ “આ શું બોલે છે ? જ્યાં તમે ત્યાં હું. જ્યાં શરીર ત્યાં પડછાયો. તમારે દુખ તે માટે સુખ શા કામનું ? તમે પરદેશમાં ભુખે દુખે અથડાવ, અને હું ઘેર બેઠાં સાહ્યબી ભોગવું? ના, પ્રાણનાથ, ના. એ બને જ કેમ? સતીને પતિની સખત એજ પરમસુખ છે. તમને ત્યાગીને હું જીવીજ કેમ શકું સીતાજી ભગવાન રામચંદ્રની સાથે વનમાં ગયાં હતાં તેમ હું પણ આપની સાથે આવીશ. જયાં આપ ત્યાં હું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ “દેવી! એ બધી વાત સાચી પણ આ તારી કમળ દેહલતાં પલવારમાં કરમાઈ જશે. પ્રિયે ! સુખના દિવસ આવતાં હું તને તેડાવી લઈશ ! ના રેવ ! એ નહિ બને, હું તે આપની સાથેજ રહીશ. ભલે દુઃખના સર્વ ડુંગર એકદમ તુટી પડે. ભલે પૂર્વે કરેલાં દુષ્ટ કર્મનાં સર્વ ફળે આજેજ એકી સાથે ભોગવવા પડે. ભલે વિધિ તેનામાં તાકાત હોય તેટલે તેને જૂર પંજો આપણી ઉપર અજમાવે, હું જીવીશ તે પણ આપની સાથે, મરીશ તે પણ આપનીજ સાથે.' ઠીક ત્યારે, જેવી ભવિતવ્યતા ' દમયંતીને અડગ નિશ્ચય જોઈ નળને વધારે દબાણ કરવું એખ્ય ન લાગ્યું. અને ચાલ્યાં. પાછળ પુરજન વળાવવા આવ્યાં. સર્વની આંખમાંથી આંસુ ધારે ચાલ્યાં જાય. આખા ગામમાં હાહાકાર થઈ ગયે. બાળક રૂવે ને સ્ત્રી રૂવે, વૃદ્ધ રૂવે ને ઝાડપાન રૂ. ૧ નળ જે પરદુઃખ ભંજન રાજા બીજે કયાંથી લાવીશું ? એ ઈશ્વર ! તું આ ક્રૂર કેમ થયે ? હે પ્રભુ નળદમયંતીને સુખી રાખજે.” આમ પુરનાં નગરજને બોલતાં જાય અને હૈયા ફાટ રડતાં જાય. “ આ તે કર્મનું ફળ છે. ઈશ્વર ને કંઇ દેષ નથી એમ સમજાવી સર્વને પાછાં વાળ્યાં અને નળદમયંતી આગળ ચાલ્યાં. જતાં જતાં એક ગાઢ અરણ્ય આવ્યું. મહાભયંકર અને મહાવિકરાલ. જંગલી પશુઓની ત્યાં તીણી ચીસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ સંભળાય અને હયમાં ધ્રાસકે પડે. વાઘ, વરૂ અને સિંહની ભયાનક ગર્જનાઓ સંભળાય, અને કાળજા ફડફડવા માંડે. કાળમીંઢ જેવા અજગરે દેડાડ કરે અને દીલમાં ત્રાસ . વછુટે. જંગલ એટલે જંગલ. ઝાઝાંખશે અને કાંટા વચ્ચેથી પસાર થવાનું, ખાડા ટેકરા ચઢવા ઉતરવાનું. બાપરે આ. જંગલમાં કેમ રહેવાય ! જંગલમાં ચાલતાં ચાલતાં સાંઝ પડવા આવી. અંધારે માર્ગ સૂઝે નહિ એટલે આગળ જવાનું માંડી વાળ્યું. નળ કહે, દેવી ! અહિયાંજ રાત ગાળીએ ને એમ કહી તે ડાં ફળ ફળાદિ વીણી લાવ્યા. તે ખાઈને પાણી પીધું. સુવાને વખત થયે એટલે પ્રભુપ્રાર્થના કરી. મેટા પુરૂષે પ્રભુનું નામ લઈને સુવે છે અને પ્રભુનું નામ લઈને ઉઠે છે. બન્નેના શરીર પર એક એક કપડું રહેલું હતું તેમાંથી એક પાથર્યું અને એક અધું અધું શરીરે વીંટાળ્યું. કયાં મશરૂમખમલની પિચી લીસી તળાઈઓ અને કયાં કઠણ ખડક પર પાથરવાને એક નાનેશ કાપડને ટુકડે ! કયાં રાજમહેલમાં વસવાં અને કયાં જંગલમાં રાત્રિએ ગાળવી ! નથી સમજાતા આગમ્ય કેયડા! નથી સમજાતી આ ભવિતવ્યતા. સમ સમ સમ કરતી ભયંકર રાત્રિ વહેવા માંડી. મધ્યરાત્રિ થતાંજ નળ જાગી ઉઠે. તેને વિચાર આવ્યો, હા દેવ! આ સુકુમાર મૃગલીશી કમળ સુંદરી મારી સાથે કયાં અથડાશે? પરદેશના વિષમ વાસતે શી રીતે સહન કરી શકશે? કડવા સંસારના કડવા ઘૂંટડા તે કેમ પી શકશે? ખરેખર મારી સાથે તેને અથડવવી એ તદન કૂરતા જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ પણ તે તે મને છોડવાની જ ના પાડે છે. તેને કેમ કરી દૂર કરવી ? હા એક રસ્તે છે. તેને ત્યાગ કરું એટલે તે એની મેળે કુલિનપુર જશે અને કંઈક સુખમાં પડશે ત્યારે શું એને ત્યાગ કરું? ના,ના, કેટલે ભયંકર વિચાર ! કેટલી દયાહીનતા ! બિચારીએ મારી સાથે આવવા કેટલો કલ્પાંત કર્યો અને હું કૂર બની તેને ત્યાગ કરું? એ ભગવાન મને સન્મતિ સુઝાડ! કઈ રસ્તે સુઝત નથી! હા, હા, તેને ત્યાગ કર્યા વિના છૂટકે જ નથી. તે પિતે તે મને રાજી ખુશીથી છોડશે જ નહિ. બસ ત્યારે એજ નિશ્ચય! અરે મારામાં ગાંડપણ તે નથી આવ્યું ! આવી પ્રેમાળ પત્નીને તે ત્યાગ કરાય ? મારા જીવજ કેમ ચાલે! નળ! નળ! તું મૂÈ છે. તું પ્રેમ વિનાને છે. તું પાગલ છે. સતીને ત્યાગ કરવાને તને વિચાર જ કેમ આવ્યો? પણ ના, એનું દુઃખ મારાથી જેવાશે નહિ. ભલે વિરહ સહન કરીશ, પણ તેને દુઃખથી કરમાઈ જતી તે હું નહીં જ જોઈ શકું. ત્યાગ, ત્યાગ એજ છેવટનો નિશ્ચય. કાળજા જરા કઠણથા. હદય જરા દુર થા. મન જરા વિચારશન્ય થઈ જા. * આમ વિચારતે વિચારતે તે બેઠો થઈ ગયો. તેણે ધીમે રહીને પહેલું અધું વસ્ત્ર ફાડયું. નિશ્વાસ મુકો તે નાઠે. હૃદયે ના કહ્યું પણ તેના પગ ચાલવા લાગ્યા. પાછું જુવે ને આગળ ચાલે. તેની આંખમાં અથુ ઉભરાવા લાગ્યાં. પણ નઠોર બની તે નાઠે. પ્રેમમૂર્તિ પ્રિયાને ત્યાગ કર્યો કાળરાત્રિના ભીષણ અંધકારમાં નળે કાળું કામ કર્યું. આ બાજુ દમયંતીને એક સ્વપ્ન આવ્યું જાણે એક રસાળ અબે ફળે છે તેને એક હાથી ઉપાડે છે હું તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ આમ્રવૃક્ષ ઉપર ફળ લેવા ચઢી છું, ત્યાંથી એકદમ પી ગઈ. આ સ્વપ્ન જોતાજ તે ઝબકીને જાગી ગઈ. તે સફાળી બેઠી થઈ. “એ પડી, ઝાડ પરથી પડી, મને બચા, પ્રિયતમ બચાવે.” એમ તેણે બૂમ મારી પણ કેણ સાંભળે ? તેણે પથારીમાં જોયું. નળ ન મળે તેણે આજુબાજુ જોયું પણ નળ ન દેખાણે, તે ગભરાઈ. તેનું કાળજુ ધડકવા લાગ્યું. “એ દેવ! અત્યારે આ સમે તમે કયાં છે ? આવે, પ્રાણનાથ ! આવે, મને ના રીબાવે. આ ગરીબને ના સતાવે. તે ઉઠી. વનમાં ફરવા લાગી. તરૂ તરૂને એથે તપાસ કરી. પણ નળ કયાં હાય! તે છાતી ફાટ કરવા લાગી. આંખમાંથી બાર બાર જેવડાં આંસુ જવા લાગ્યાં. તે માથું કુટવા લાગી. વાળ પખવા લાગી. “ નળ નળ ' કહી સાદ દેવા લાગી. પણ નિષ્ફર નળને પત્તો કયાંથી મળે ! જંગલનાં પશુઓ ની ચીસે સંભળાય અને તે વધારે ગભરાય. તે બોલવા લાગીઃ “હે નૈષધનાથ આવે. મને કહો કે મારે શું વાંક પડે? મને ગરીબડીને શા માટે ત્યજી ગયા. હા દેવ! - તમને મુજ રાંકની એટલી પણ દયા ન આવી?” દમયંતીનું કારમું હયાફાટ રૂદન જોઈને વનનાં પશુ પક્ષીઓ પણ રેવા લાગ્યાં. વનની વનસ્પતિ પણ જાણે રેતી હોય તેમ ભાસ થયે. આકાશમાં મેઘલે પણ ચઢી આવી ગર્જના કરી જાણે નળને ઠપકે દેતો હોય તેમ લાગ્યું. વીજળીને ચમકાર કરી નળને શોધવામાં દમયંતીને મદદ કરી, પણ અભાગીયાના રત્નની પેઠે નળ ન મળે -તે ન જ મળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૩ છેવટે તે થાકીને બેઠી. પ્રભાત થતાં પિતાના ચીરના છેડા પર તેને લોહીના ડાઘ જેવું કંઈ જણાયું, જરા બારીકાઈથી જોતાં લોહીથી લખાયેલા નળના જેવા અક્ષર લાગ્યા. તે વાંચવા લાગીઃ “હે પ્રિયતમે, હું પરદેશ જાઉં છું. જે વડ નીચે આપણે સુતાં હતાં તે વડ આગળથી જમણા હાથને રસ્તે કેડિનપુર જાય છે, અને ડાબા હાથને કેશલ દેશે જાય છે. તેને ઠીક પડે ત્યાં જજે. અને મનને આનંદિત રાખજે. હું જાઉં છું પણ સેવકની પેઠે મારું હૃદય તારી પાસે મુક્ત જાઉં છું. શહેરમાં કે જંગલમાં, વહાલાં કદિયે ભૂલાતાં નથી. શ્વાસની પેઠે તે સાંભરે છે. તું એમ ન જાણશ કે દર વરું છું એટલે મારે સનેહ નાશ પામ્યા છે. માત્ર આપણાં નયનને જ અંતર પડયું છે, જીવ તે સાથે જ છે.” - પ્રિયતમના અક્ષર ઓળખતાં તેને સહજ આના થયો. તેની આજ્ઞા પ્રમાણે વર્તવા તેણે નિશ્ચય કર્યો. તેણે વિચાર્યું કે “વનમાં એકલું તે રહેવાય નહીં, કારણ કે વાડ વગરના ખેતર ઉપર અને નાથ વગરની સ્ત્રી ઉપર સે કઈ નજર કરે છે, એટલે મારે કેઈને આશ્રય તે જોઈએ જ. લતા, પંડિત અને વનિતા આશય વિના ટકતાં. જ નથી. સ્ત્રીએ કાંતે પિયર કે કાંતે સાસરે રહેવું જોઈએ. પણ નાથ વિના સાસરે જવું મને ઘટતું નથી. કારણ કે પતિ વિના સ્ત્રીનાં સન્માન થતાં નથી. સાસુ, સસરા, જે કે હીયર સૈ કઈ પતિના લીધે જ સગાઈ રાખે છે. માટે પતિ વિનાની સ્ત્રીને એક પીયરજ માત્ર આધાર છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૪ માતાની હુ’કાળી ગાંદમાંજ તે જીવી શકે છે. માટે મારે પિયર જા, સંયમપૂર્વક રહું ને પિતા પાસે પતિની શેાધ કરાવું,” આમ વિચાર કરી તે કુડિનપુર તરફ ચાલી. જતાં જતાં રસ્તામાં એક ગુફા આવી. દમયતીએ વિચાર કર્યાં કે લાવ, અહીં ચાડા દિવસ રહે. અને પ્રભુનું ધ્યાન કરૂં. જેથી મારા પતિના માર્ગોમાંથી સફૅટા દૂર થાય. એમ કહી દમયંતી તે ગુફામાં પેઠી. કેટલાક દિવસ ત્યાં રહી. એક દિવસે ઘનઘાર વરસાદ વરસ્યા. વસંત નામના સા વાહ તે રસ્તે થઈને જતા હતા. તેણે આ વરસાદમાંથી અચવા દમયંતીના આશ્રય માગ્યે. દમયંતીએ તેને ગુફામાં વરસાદ બંધ થતા સુધી રહેવા દીધા. વસંત તે સતીની પ્રભુભક્તિ જોઇ અજાયમ થયા. શું આની ભક્તિ ! શું આનાં તેજ ! ભલભલા તાપસે પણ આનાંથી તા હારી જાય ! સાથવાહ તેના ચરણે પડચેા. સતીએ તેને પ્રભુના રાહ મતાન્યા. થાડા દિવસ પછી સતી ગુફાના ત્યાગ કરી આગળ ચાલી. ખૂબ તૃષા લાગતાં તેણે જરા લીલેાતરીવાળી જમીન જેઈ ખાડા ખાવા. તેમાંથી શીતળ મીઠું જળ નીકળ્યુ, તે તેણે પીધું.' પાણી પીને એક ઝાડ નીચે વિશ્રાન્તિ લે છે એટલામાં એક ધનદેવ નામના સાથે વાહ આવ્યા. આવા જંગલમાં પાણી શૈ! તે ખૂબ માનંદિત થયા. દમયંતીને તેણે ધન્યવાદ આપ્યા. પછી પેાતાની સાથે આવવા જણાવ્યું. ( સતી તેની સાથે ચાલી. સાથે વાહ અચળપુરી નગરમાં સમય’તીથી છૂટા પડ્યા. હવે સતી અજાણ્યા ગામમાં આ Z કાને ઘેર' જાય ? દયામણા મુખે તે તળાવની પાળે બેઠી. - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૫ એટલામાં ત્યાંના રાજા ઋતુપર્ણની રાણી ચંદ્રયશાની એક દાસી જળ ભરવા આવી. તેણે પાછા ફરતાં અંતપુરમાં ચંદ્રયશાને વાત કરી કે “માતાજી માને ન માને પણ કઈ ઉંચા કુળની અનાથ સ્ત્રી તળાવની પાળે આવીને બેઠી છે. આપ કહો તે તેડી લાવું.” આજ્ઞા મળતાં દાસી દમયંતીને રાજમહેલમાં તેડી લાવી. ખરી રીતે તે ચંદ્રયશા દમયંતીની માસી થાય પણ તેના બળા થઈ ગયેલા શરીરથી અને તેની ભખારી જેવી દશાથી કેને તેનું ઓળખાણ ન પડયું. રાણી ચંદ્રયશાએ તેને ખુબ આદરપૂર્વક બેલાવી પિતાની પાસે જ રાખી. ખરેખર દુઃખની વખતે સહાય કરે તે જ મહાપુરૂષ છે, અને તે જ સાચાં સગાં છે. થોડા દિવસમાં દમયંતીએ પિતાના સદ્દગુણેથી અને શીળા સ્વભાવથી સાનાં મન વશ કરી લીધાં. જો કે તેને જુવે તે તેના સ્નેહાળ સ્વભાવથી વશ થઈ જાય. રાજા ઋતુપર્ણ અને રાણું ચંદ્રયશાએ તે તેને પોતાની દીકરી તુલ્ય જ ગણી. એક દિવસ રાજા ઋતુપર્ણને વિચાર થયે કે મારા રાજ્યભંડારમાં આટલું બધું દ્રવ્ય છે તે મારે એક "ાન"શાળા બંધાવવી અને સત્યને દાન આપવું. કારણ કે લક્ષ્મીને સાચે સદુપયેાગ દાન કરવામાં જ છે. ભેગવિલામાં અને પિતાના સ્વાર્થ માટે તે સર્વ લેકે દ્રવ્ય વાપરે છે પણ પરોપકારાર્થે અને અન્યના ઉપયોગમાં જે * લક્ષમી કામ આવે છે તેને જ બરાબર ઉપગ કર્યો ગણાય છે. સદ્કાર્યમાં લક્ષ્મી વાપરવી એ જ લક્ષ્મી સંપાદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ કરવાનું મુખ્ય ધ્યેય હોવું જોઈએ. આમ વિચાર કરી રાજા ઋતુપર્ણ એક દાનશાળા બંધાવી, અને તેના નિયામક તરીકે દમયંતીની નિમણુંક કરી. તેને હસ્તક પુષ્કળ દ્રવ્ય સેપ્યું. દમયંતી પણ પૂર્ણ પ્રેમથી પાત્ર પારખીને દાન દેવા લાગી. એક દિવસ પિંગળ નામને એક ચેર દાનશાળામાં ઘુસી ગયો. દ્રવ્યની ચોરી કરતાં રાજપુરૂષોએ તેને પકડ; અને તેને સખત રીતે મારવા લાગ્યા. દમયંતીએ ચારને છોડાવી તેને સદુપદેશ આપી ફરી આવું કામ ન કરવા સમજાવ્યું. ચાર પણ તે દિવસથી ચોરી કરવાનું મૂકી દઈ સત્સંગતિમાં લાગી ગયું અને તે દિવસે વૈરાગ્ય આવતાં ત્યાગી બન્યું. બીજી બાજુ નળ-દમયંતીના સ્વદેશ ત્યાગના દુખદ સમાચાર મળતાં રાજા ભીમરથે તેમની તપાસ કરવા ચારે બાજુએ અનુચર દોડાવ્યા. એક દૂત ફરતે ફરતે અચળપુર આવી દાનશાળામાં વિશ્રામ લેવા બેઠે. ત્યાં તેણે દમયંતીને ઓળખી. તેને ખૂબ હર્ષ થયા. આ વાતની તેણે રાય ઋતુપર્ણને જાણ કરી. “આ તે આપણું ભાણેજી” એમ કહેતાં તુપર્ણ અને ચંદ્વયશા તેડી આવ્યાં. દમયંતીને હદય સરસી ચાંપી. દમયંતીની ભાળ લાગ્યાના સમાચાર કુંઠિનપુર કહાવ્યા. બાદ થોડા દિવસ ભાણેજને હેતપૂર્વક રાખી કેડિનપુર મેટા પરિવાર સાથે રવાના કરી. પુત્રીને જોતાં માતાપિતા તે ઓછાં ઓછાં થઈ ગયાં. તેમની આંખોમાંથી અશ્રુની ધારાઓ વહેવા માંડી. દમય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ તીએ તેમને પ્રણામ કર્યા. પુત્રીને ખુબ વાર ભેટી માતાએ આશ્વાસન આપ્યું. દમયંતીએ પિતાના વિતકની વાત રડતાં રડતાં કહી સંભળાવી. એ મર્મવેધક કથની સાંભળતાં સર્વનાં કલેજાં કપાઈ ગયાં. આ બાજુ દમયંતીને અઘાર અર્યમાં ત્યાગ કરીને નળરાજા આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં વનની અંદર દારૂણ દાવાનળ સળગતું હતું ત્યાં તે આવી પહોંચે. ભભકતા અગ્નિમાં એક મણિધર નાગ તેણે બળતે ભા. તેને આ સ્થિતિમાં જોઈને ખૂબ કરુણા ઉપજી. દયાસાગર નળદેવે તરત હામ ભીડી નાગનું પૂંછડું હાથમાં પકડી તેને બળતામાંથી બહાર ખેંચી કાઢયો. પણ નાગ જાણે પિતાના ઉપકારીને ભૂલી જ ગયે હોય તેમ તેને એક કારમે દંશ દીધે. દંશથી નળના રમે રમે ઝેર વ્યાપી ગયું. જો કે ઝેર બહુ કાતિલ નહેતું એટલે નળનું મરણ ન થયું, પણ શરીર આખું કુબડું થઈ ગયું. નાગ પણ દંશ દઈને જીવ લઈને નાઠો. સાપ જેવા ઝેરી પ્રાણીઓ દંશ દઈને એકદમ ભાગી જાય છે, કારણ તેમને એ ડર હોય છે કે આપણને મારી નાખવામાં આવશે. બન્યા ઝન્ય નાગ નાઠે તે ખરે પણ તેના મસ્તક પરને મણિ નીચે ગરી પડે. નળે આ મણિ કયડાવતી ઉપાડી લીધે. મણિને સ્પર્શ થતાં જ નાગનું ઝેર ઉતરી જાય છે એ નળને ખબર હતી એટલે તેણે આ મણિ કપડામાં છુપાવી રાખે. તેણે વિચાર કર્યો કે “ચાલે, નાગે દંશ દીધે તે પણ એક રીતે ઠીક થયું. પરદેશમાં જઈશું તે આ કુબડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૮ રૂપથી આપણને કાઇ ઓળખી શકશે નહિ; અને આપણે સહીસલામતીથી છુપે વેશે રહી શકીશું. જરૂર પડશે ત્યારે મણિના ઉપયોગથી ઝેર ઉતારી મૂળરૂપ ધારણ કરીશું. નાગ તારા પણ હું ઉપકાર માનું છું કે તે મને ચાગ્ય વખતે ચેાગ્ય રૂપ આપ્યું. ખરેખર જે થાય તે સારા સારૂં ! આમ વિચારી નળ આગળ ચાલ્યા, કેટલેક દિવસે તે સુસુમારપુર નગરમાં આવી પહેાંચ્યા. હવે અહીં વાત એમ બની કે રાજ્યના હાથીખાનાના એક હાથી સાંકળ તાડી ભાગ્યા. નગરમાં તેણે ખુબ ધમાચકડી મચાવી મહા રાળાણુ કરી મૂક્યું. ભલભલા ન્હાવા અને ભલભલા શૂરવીરા તેને કબજે કરવા મા પણુ ફાકટ. રાજા દધિપણે પડતુ વગડાવ્યા કે જે કોઇ આ હાથીને તા કરશે તેને સારૂં ઈનામ આપવામાં આવશે. નગરમાંથી તે અન્ય કાઇ આ કાર્ય માટે તૈયાર ન થયું; કારણ કે તેમાં જીવન મરણના સાદા હતા. જાણી જોઈને યમના મુખમાં પડવા કાણુ તૈયાર થાય ! એટલામાં નળરાજાએ ચાર્ટ આવતાં આ વીફરેલા હાથીને જોયા. તે તરતજ છાંગ મારીને કુદા ને હાથીના કુંભ ઉપર ચઢી બેઠા. અંકુશથી તેને ઘાવ કરી થંભ પાસે લાવી બાંધી દીધા. રાજાએ કુબડા નળરાજાને સારી રીતે સન્માની ભારે ઇનામ આપ્યું. પછી રાજા દધિપણે પૂછયું કે ' કુબડ તમે ક્યાંથી આવ્યા છે ? તમારૂં નામ શું છે? તમે શા કારણે અહીં આવ્યા છે? કૂખડ કહે, ‘રાજાજી! કાશલ દેશના નળરાજા પેાતાના ભાઈ સાથે ઝુગટુ રમી રાજપાટ હારી ગયા. તે દમયંતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ સાથે વનમાં સંચર્યો. રાજ્યમાં તેણે લીલાલહેર ભોગવેલી; અને આમ એકી સાથે તેને માથે દુઃખને ડુંગર તૂટી પડે તેથી જંગલમાં તેનું મરણ થયું. હું તેને રસેઈઓ હતે. મારા સ્વામીના જવાથી મને ખૂબ લાગી આવ્યું. તેમના વિના અયોધ્યામાં રહેવું મને ન ગમ્યું એટલે હું પણ તે નગર છડી નીકળી ગયા.' આપના ગુણનાં જ્યાં ત્યાં વખાણ સાંભળીને હું ચાકરીની આશાએ આપની પાસે આવ્યો છું નળના મૃત્યુસમાચાર સાંભળી દધિપર્ણને ખુબ દુખ થયું. પછી તેણે પૂછયું કે “કુબડ! તમે જે વિદ્યા કે કળા જાણતા હો તે કહો પછી તમને કેવી નેકરી આપવી તેને વિચાર થાય. ” કુબડ કહે “મહારાજ ! નળરાજા પાસેથી હું સૂરપાક રસોઈ કરતાં શિખ્યો છું. એ વિદ્યાથી નળદેવ ચોખા અને દુધ સૂર્યના તેજથી રાંધી શકતા હતા. રાજાની આજ્ઞાથી કૂબડે સૂરજ પાક રસોઈ કરી સર્વેને જમાડયા, રાજાએ તેને ભારે ઈનામ આપ્યું, ખરેખર રૂપની જગતમાં કંઈજ કિંમત નથી. ગુણની સર્વસ્થળે પૂજા થાય છે. કસ્તુરી કાળી હોય છે પણ તેની કિંમત ભારે હોય છે. ગાય રૂપાળી હોય છે પણ તે દૂધ નથી દેતી તે તેને કઈ ખરીદતું નથી. નળ કૂબડો થયે પણ તેના ગુણથી તે દધિપર્ણને માનીતા થયા. રાજા ભીમરથે મોકલેલા દૂતે નળને પત્તો ન લાગવાથી એક પછી એક પાછા આવવા લાગ્યા. ભીમરથ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ દમયંતી મુખ ઉદાસ થઈ ગયાં, ચિન્તામાં દિવસો પસાર કરવા લાગ્યાં. તેવામાં દક્ષિણ રાજાના એક દૂત કામ પ્રસ ંગે કુઢિનપુર આવ્યે. ભીમરથે ઋષિપણુંની ખબર પૂછતાં તેણે જણાવ્યું કે હમણાં એક હૂંડિક નામના કૂબડી ત્યાં આવ્યા છે. તે સર્વ કળામાં પારંગત છે. વળી સૂરજપાક રસાઈ પશુ જાણે છે, ને કહે છે કે હુ નળના રસાઈ હતા. આ વાત સાંભળી દમયંતીને જેમ પઢચે કે માના ન માના પણ આ નળરાજા હાવા જોઇએ. કારણકે તેમના સિવાય સૂરજ પાક રસાઇ અન્ય કાઇને આવડતી નથી. વળી અમે કોઇ રસાઈઆને તા રાખતાંજ નહાતાં. માટે સંભવ છે કે આ ભેદી પુરૂષ કદાચ નળ હોય. તુજ ભીમરથે એક કુશળાને ( નાટક કળામાં પ્રવીણ ) તપાસ કરવા માકલ્યા. તેણે ત્યાં જઈ જોયું કે કાં દેવવરૂપી નળરાજા ને કયાં આ કાજળવરણા હુ કિ. એ નળ હાવાને દમયંતીના વ્હેમ તે ખાલી ભ્રમણાજ છે. છતાં પાકી પરીક્ષા કરવાદે. તેણે રાજા દધિપ ની આજ્ઞા લઇ હૂડિકની રૂબરૂ એક નાટક આરંભ્યું: જાણે નળ ઘેરથી વનમાં ગયા. સતીને એકલી નિરાધાર મૂકીને તે નાસી ગયા. તેને સખાધીને તે ખેલ્યા ક . હૈ નિષ્ઠુર નિ ! પ્રિયાને એકલડીમૂકીને નાસી જવાથી તે શું કાર્ય સાધ્યુ ? જગતમાં પાપી ઘણા હોય છે. વળી દ્રાહી પણ ઘણા હાય છે પણ ૨ નિર્ગુણ નળ ! વિશ્વાસે સુતેલી પ્રેમાળ સતીને એકલી મૂકી નાસી જનાર તારા જેવા બીજે કાઈ ન જોયા. ૢ તેને મૂકીને જતાં તારા પગ કેમ ચાલ્યા ? હે સ્વામીદ્રોહી ! શુદ્રોહી ! મિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧ દ્રોહી ! બ્રીટ વિશ્વાસઘાતી પુરૂષ ! તારૂં મ્હોં ન જોવું જોઈએ. આ શબ્દો સાંભળતાંજ રસાયા હુડક ગભરાયા. તેને અપાર દુ:ખ થતું હોય તેમ લાગ્યુ. તેની આંખમાં આંસુ ઉભરાયાં, વળી નાટકમાં દમયંતીનું પાત્ર આવ્યું. તે જ્યારે ગળે ફ્રાંસા ખાવા લાગી ત્યારે ક્રૂડ ઉઠીને તેને વારવા લાગ્યા. તે આલ્યા કે ‘ હે દેવી! તું કાં મરે છે, હું તારી પાસે છુ હવે તને ત્યાગીને હું ભાગી નહિ જાઉં...' આ શબ્દોથી હુઢિકનું ખરૂં સ્વરૂપ પકડાઈ ગયુ. પ્રેમની ઘેલછામાં તેને ભાન ન રહ્યું કે હું શું એવું છુ. અને કઈ સ્થિતિમાં છું. પછી નાટક બંધ કરી કુશળાએ પૂછ્યું કે હું કૂખડ ! નાટક તેા બધાએ જોયુ. પણ કોઈને નિહ અને તને આવડું દુઃખ શાથી થયું? ’ એટલે કૂખડને ભાન આવ્યું કે તે પકડાઈ ગયા છે, તા પણ ઠાવકું મ્હાં રાખી જરા હસીને તે એક્લ્યા કે ૬. નળના ઘરના રસાયા હતે. મારા સ્વામીના દુઃખના દેખાવ જોઈને મને દુઃખ કેમ ન થાય ? ક્રમય'તીના ગુણુ જ્યારે જ્યારે હું સંભારૂં છું ત્યારે મારૂં હૈડું ફાટી જાય છે. કુશળાએ કહ્યું': “ કૂબડ ! તારી ઉપર અમને નળના ભ્રમ છે, માટે તું નળ હાય તા માની જા, કારણ કે સુકુમાર દમયંતી ઝુરી ઝુરીને પ્રાણ કાઢવાની અણી ઉપર છે. કૂખડ કહે, “ અરે ! એવી વાત શું કરશે છે ? કયાં દેવકુમાર જેવા નળ ને કયાં હું કાજળ જેવા કૂખડા ? મારી ઉપર તમારા ખાટા ભ્રમ છે. ” પછી કુશળા કુંડનપુર પાછા ફર્યાં. તેણે બધી વાત વિસ્તારીને ભીમરથને કહી સંભળાવી. નાટક વખતે કૂમડાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ' થયેલી સ્થિતિ, સૂરજપાક રસાઈની તેની કળા વગેરે ખાખતા કહી. આથી ક્રમયંતીના વ્હેમ પાકા થયા કે એ નળજ હાવા જોઈએ. તેણે પાતાના પિતાને કહ્યું કે · પિતાજી એ નળજ છે, એમ મને ચાક્કસ લાગે છે. તેનું રૂપ બદલાઈ ગયું છે તેથી શું થયુ' ? હલકા ખારાક ખાવામાં આવ્યેા હાય તેથી કે દેશપરદેશ રઝળવાથી પણ રૂપમાં ફેરફાર થઇ જાય. લક્ષ્મી જતાં એવીજ દશા થાય છે. એનામાં અન્ય લક્ષણ નળનાંજ જણાય છે. માટે જેમ તેમ કરી તેને અહિ તેાવવાના ઉપાય કરો. પછી આપણે તેની પૂર્ણ પરીક્ષા કરીશું. રાજાએ નળને કયા ઉપાયથી તેડાવવા તે માખત મંત્રી મતિસાગર સાથે ચર્ચા કરી. મંત્રીએ સલાહ આપી કે “ દમયતીના ફરીથી સ્વયંવર થવાના છે. ” એવા સમાચાર આપણે ષિપણું રાજાને કહાવા અને ષિપણું ને આગ્રહપૂર્વક આમંત્રણ મેાક્લા, જો નળ જીવતા હશે તે સ્વયંવરની વાત સાંભળીને તે જરૂર ષિપણુંની સાથે આ વશે. કારણ કે પાતે જીવતાં છતાં પેાતાની સ્ત્રીને ખીજો કોઇ લઈ જાય તે કેઈ સહન કરી શકતું નથી. પશુ સરખાં પણ પેાતાની સ્ત્રીને બીજા પાસે જતી સાંખી શકતા નથી. તે નળ સાંખીજ કેમ શકશે ? વળી સ્વયંવરના દિવસ તદ્દન ટુકડા પાસે આવ્યેા છે એમ કહેવડાવવું. નળ અશ્વવિદ્યા જાણે છે; એટલે જો હુડિક નળ હશે તે તે વિદ્યાના જોરથી હૃષિપણુંને લઈ આવશે. ” આ મંત્રણા કરી ભીમરથે એક દૂત દષિપણું રાજાને ત્યાં મલ્યા. દૂતે આવી દમયંતીના સ્વયંવરના સમાચાર કહ્યા. સ્વયંવરના દિવસ ઘણે નકિ આવેલા જોઇને દધિપર્શે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ પૂછયું કે તું આટલું મોડે કેમ આવ્યા? વહેલું કેમ ના આખ્યા ? ? - દૂતે કહ્યું: “મહારાજ માફ કર હું રસ્તામાં માંદો પડી ગયે. તેથી મારા આવવામાં ઢીલ થઈ ' દધિપણે તે આકુળ વ્યાકુળ થવા લાગ્યો. તેણે વિચાર કર્યો કે હવે પહાચવું શી રીતે ? આ કમબખ્ત દૂત મેડે આવ્યો એટલે દમયંતી અન્યના હાથમાં જવાની. તે આશા મૂકીને બેઠો છે, એટલામાં હુંડિકે આવીને પૂછયું કે “મહા રાજા! આમ નિરાશ થઈને કેમ બેઠા છે ?” દધિપણું કહે, “જે સાંભળ. નળરાજા વનમાં મરણ પામ્યો છે, અને દમયંતી નવાવના હાઈ પુનઃ સ્વયંવર કરે છે. મુહૂર્તને વચમાં માત્ર એક દિવસ આડે છે. મારે દમયતીને પરણવાના કેડ છે, પણ હવે પહોંચવાને વખત રહ્યો નથી. તેથી મને દુઃખ થાય છે. ” કૂબડે મનમાં વિચાર કર્યો કે ચંદ્રમાંથી શીતળતાને બદલે અંગાર ઝરે, સૂર્ય પૂર્વને બદલે પશ્ચિમમાં ઉગે અને સમુદ્ર કદાપિ માઝા મૂકે પણ દમયંતી જેવી સતી સ્ત્રી અન્ય પુરૂષને વરે એ ન બનવા જેવું છે. માટે આમાં કાંઈ ભેદ હો જોઈએ. માટે ચાલ, હું પણ તમારે જેવા દધિપણું સાથે કુડિનપુર જાઉં. આમ વિચારી તે બોલ્યો કે “મહારાજ ચિત્તા ન કરશો. હું અશ્વવિદ્યા જાણું છું. તેના બળે તમને સૂર્યોદય પહેલાં હું કેડિનપુર પહોંચાડી દઈશ.” તરત જ રથ સજજ કર્યો અને ઘડા જેી દીધા. દધિપણું રાજા રથમાં બેઠા અને કૂબડે હાંકવા બેઠા. અશ્વ તે પૂરપાટ ચાલ્યા. શું તેમની ગતિ! જાણે ધનુષ્યમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ તીર છુટયું હોય! રથ કુંઠિનપુર આવી પહોંચ્યા. દધિપણના આવવાની ખબર પડતાં ભીમરથે સામા જઈ સત્કાર કર્યો. પછી ભીમરથે પૂછયું: “તમે ટુંક સમયમાં આટલે લાંબે પંથ કેમ કરીને કાપ્યો?” દધિપણે કહ્યું: “આ કૂબડછના પ્રતાપથી.” દમયંતી કહે, “અહો ! દધિપણું રાજેન્દ્ર! આ કૂબડજી તે બહુ કુશળ જણાય છે. અમે સાંભળ્યું છે કે તેઓ સૂરજપાક રસોઈ પણ બહુ સારી બનાવી જાણે છે. તે તેમની પાસે રસોઈ કરાવી અમને જમાડશો કે?” કુબડ વચ્ચે બેલી ઉઠયા, “ના, ના, અમે તે દમયંતીને સ્વયંવર જેવા આવ્યા છીએ. માટે પ્રથમ સ્વયંવર ઉત્સવ કરે અને પછી સૂરજપાક રઈને સ્વાદ ચખાડીશું.” અરે કૂબડજી!” દમયંતી બોલવા લાગીઃ “સૂરજપાક રસેઈ તે પ્રથમ જમાડવી પડશે સમજ્યાને. અમે જમ્યા સિવાય તમને છેડવાનાં નથી. સ્વયંવરનું શું નાસી જાય છે ?” - કુબડે રસોઈ બનાવી અને સર્વ જમ્યાં. ભેજનને સ્વાદ ચાખતાં જ દમયંતીને નિશ્ચય થયો કે એ ચોક્કસ મારા સ્વામી છે. તેણે ભીમરથને આ વાત જણાવી. ભીમરથ હુંડિકને જમણે હાથ પકડી તેને રાજમહેલમાં તેડી લાવ્યા. પછી ઘણું ભાવપૂર્વક બે હાથ જોડી તે બોલ્યા કે “કૂબડજી! હવે ભેદનીતિ જવા દો અને કબુલ કરે કે તમે નળ છે. તમારાં લક્ષણ ઉપરથી તે તમે પકડાઈ જ ગયા છે. ? કૂબડ કહે, “અરે રાજેન્દ્ર ! ક્યાં તારલા સરખે હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ કુબડ અને ક્યાં ચંદ્ર સરખે નળ ભૂપતિ! દમયંતી યુવાન છે અને પ્રિયતમના વિયોગથી વિહવળ થયેલી છે એટલે તેની બુદ્ધિ તે ભ્રષ્ટ થઈ છે. તમે શું જોઈને તેના કહેવા પ્રમાણે ચાલે છે? તમારી બુદ્ધિ પણ નષ્ટ થઈ છે કે શું? સૂરજપાક રસોઈની કળાથી તમે એમ માનતા હો તે જગતમાં કળાવંત ઘણું પુરૂ હોય છે. કળાને કેઈએ છે ઈજાર રાખે છે? છતાં જો તમે કહેતા છે કે નળ છું, તે ને ભાઈ હું નળ થઈ જાઉં. તેમ કરવાથી મારું શું જાય છે? યે હું નળ છું. બસ. હવે દમયંતી મને આપી દે. ચાલો.” કૂબડના આવા શબ્દો સાંભળી બધા ઉઠી ગયા. દમયંતી મનમાં ખુબ અકળાવા લાગી. તેણે એક છેલ્લી પરીક્ષા કરવાનો વિચાર કર્યો. તેણે કહ્યું; “પિતાજી એક છેલ્લે ઉપાય અજમાવી જોઈએ. નળને સ્પર્શ થતાં જ મારાં રેમ વિકસિત થાય છે. જે એ નળ હશે તે જરૂર તેનાહસ્ત સ્પર્શથી મારી રામાવલિ ખડી થઈ જશે.' કૂબડે તેને હસ્તસ્પર્શ કર્યો અને દમયંતીને રોમાંચ થયો. તેના રેમે રેમમાં જાણે ચેતન આવ્યું હોય તેમ તે ખડાં થઈ ગયાં. તેના હદયમાં કઈ અકથ્ય આનંદ થવા માંડશે. તેના આખા શરીરમાં એક પ્રકારની વિજળી પસાર થઈ ગઈ. તેને ખાત્રી થઈ કે આ નળ છે. આ જોઈને તેને માતપિતા બહાર ગયાં. પછી હુંડિકને હાથ પકડી દમયંતી બોલીઃ “હે પ્રાણનાથ ! હજીયે મને શા માટે છેતરે છે અને દશે ઘે છે! હજી તમારે નાસી જવું છે? મારે ગુન્હ તે જરા કહે. પ્રિયતમ! શા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મને પીડા છે ? મને વનમાં એકલી અટુલી મૂકીને તમે નાસી ગયા. અરે કઠણ કાળજાના પુરૂષો તમે સ્ત્રીઓના હાથ શું કામ પકડી છે ? તમારામાં રક્ષણ કરવાની શક્તિ ન ડાય તા તમે લગ્ન શા માટે કરે છે ? અને લગ્ન કરી છે તે શા માટે આવા ક્રૂર બના છે ? નળ ! નળ ! હવે હું તમાને છેાડવાની નથી. ’ ' દમયંતીના શબ્દો સાંભળીને કૂખડ ગળગળા થઈ ગયા. તેની નજરે નજર મળતાં તેના હૃદયમાં પ્રેમે ઉછાળા માર્યાં. તેનાથી વધુ વખત ભેદ્દીપુરૂષ તરીકે રહી ન શકાયું, તેનું હૃદય પીગળી ગયું, દમયંતીનાં કરૂણા ભયા વચનાએ તેને ઘાયલ કર્યાં. તે નીચા નમ્યા. બે હાથ જોડયા અને ખેલવા લાગ્યા: દેવી ! મને માફ કર. દુનિયામાં મારા જેવા સ્ત્રીને અરણ્યમાં મૂકીને ભાગી જનાર ક્રૂર કાપુરૂષ કાઈ નથી, દેવી માફ કર!' આમ ખેલતાં ખેલતાં તેની આંખામાંથી ગંગા-જમના વહેવા માંડી. દમયતીના ચક્ષુમાંથી હર્ષાશ્રુ નીકળવા લાગ્યાં. પતિપત્ની પુનઃ એકવાર એક બીજાને ભેટીને રડયાં. મુક્તકંઠે રડયાં. હૃદયના ભાર ખાલી થતાં સુધી રડયાં. હા ! એ રૂદન કેટલું. આનંદજનક હશે ! × X * * ખડે કપડામાં વીંટાળી રાખેલા મણિના સ્પર્શ કર્યાં કે નાગનું ઝેર ઉતરી ગયું. તેના શરીરની કાળાશ દૂર થઈ ગઈ. તેનું મૂળ સ્વરૂપ પુનઃ વિક્સી યુ. કુડનપુરમાં આજે જાણે સાનાના સુરજ ઉગ્યા છે. સર્વત્ર આનંદ આનંદ થઈ રહ્યા છે. સા કહેવા લાગ્યા કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૭ નળ-દમયંતી નવે જન્મે આવ્યાં. દંપતીને સર્વે એ અંતરના આશીર્વાદ આપ્યા. દમયંતીની પતિભક્તિનાં સાએ વખાણ કર્યા. તેના દુઃખની કથા સાંભળી સૌ માંમાં આંગળી ઘાલવા લાગ્યાં. તેમની આપવીતી સાંભળી સા સ્થભી ગયાં. રાજા ષિપણે અનેને આશીર્વાદ આપ્યા. પોતે પરણવા આવ્યા હતા એ વિચારી તે શરમાયા. તે મનમાં ખેલ્યાઃ ક્યાં નળ અને ક્યાં દૃષિપણું ! નળ પાસે પોતે નાકરી કરાવી તે બદલ તેણે નળની માી માગી. X X X કેટલાક દિવસ કુડિનપુર રહી નળરાજા સ્વદેશ જવા તત્પર થયા. ભીમરથે પેાતાનું વિશાળ લશ્કર નળને સાંપ્યું. દડમજલ કરતું સૈન્ય થાડે દિવસે અપેાધ્યાને પાદરે આવી પહોંચ્યું. ધૂમરે નળ આવ્યાના સમાચાર જાણ્યા. માટું લશ્કર લઈ તે પણ લડવા સામે આવ્યેા. અને સૈન્ય વચ્ચે ખુનખાર યુદ્ધ થયું. લાહીની નદીઓ વહેવા લાગી. મૂડદાંના તા ઢગ થયા. રણઘેલા રણજોદ્ધાઓ ગાય બતાવતા ઘાયલ થઈ પડવા લાગ્યા. ચમકતી સમશે અને અણીદાર ભાલાઓએ ખન્ને માજીના સૈન્યના મોટા ઘાણ કાઢી નાંખ્યા. અંતે કૂખર હાર્યાં. તેનું લશ્કર ખેદાનમેદાન થઈ ગયું, ને જાતે અધિવાન અન્યા. × નળરાજા પુનઃ અયેાધ્યાના સહાસને આરૂઢ થયા. ન્યાયપૂર્વક પ્રજાહિતને લક્ષમાં રાખી તે રાજ્ય કરવા લાગ્યા. ધર્મ ઉપર પણ તે ભારે પ્રીતિવાળા થયા. દયા, દાન અને વિદ્વાનની પૂજામાં તે કાળ નિમવા લાગ્યા. સતી સાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ દમયંતીના સહચારથી તેને આત્મા પ્રફુલ્લિત રહેવા લાગ્યો. સતી પણ પતિ સેવામાં નિમગ્ન રહી ધર્મ ધ્યાનમાં સમય વ્યતીત કરવા લાગી. કેઈ કઈ વખત ભૂતકાળના જીવન પર તેઓ દષ્ટિપાત કરતાં તે પૂર્વનાં કડવાં મીઠાં સ્મરણે તાજાં કરી તે આનંદ અનુભવતાં. વખત જતાં તેમને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. તેનું નામ પુષ્કર. પિતાના જે જ તે ગુણરત્નને ભંડાર જાણે નળની જ પ્રતિકૃતિ. પુષ્કર માટે થતાં નળરાજાએ તેને અયોધ્યાના તખ્ત પર બેસાડી રાજ્યમુગટ પહેરાવ્યો. અને વાનપ્રસ્થ બને. જતે દિવસે તેમણે સંપૂર્ણ ત્યાગદશા ગ્રહણ કરી. દમયંતી પણ સંસાર ત્યાગી તપસ્વિની બની. બન્ને આત્મકલ્યાણમાં અને જગત જીવના કલ્યાણાર્થે જીવન વહેવા લાગ્યાં. ઋષિરાજ નળદેવ અને મહા તપસ્વિની સતી દમયંતી આજે પુણ્યક બની ગયાં છે. તેમનાં ઉચ્ચ જીવન આજે જગતને પ્રેરણા પાઈ રહ્યાં છે. તેમનાં પુણ્ય નામ પ્રાતકાળમાં આજે સર્વના મુખપર રમી રહે છે. જય હે આવાં આદર્શ જીવનવાળાં દેવસમાં નળ-દમયંતીને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ - બાળ ગ્રં થા વ ળ : ક મહાસતી અંજના ! , નળ દમયંતી પ્રથમ શ્રેણું ! બીજી શ્રેણું ત્રીજી શ્રેણી ૧ એ શીખવદેવ ૧ અજુનમાળી | ૧ શ્રી ભદ્રબાહુ સ્વામી ૨ નેમ-રાજુલા ૨ ચક્રવર્તી સનતકુમાર | ૨ શ્રી હેમચંદ્રાચાર્ય 9 પાર્શ્વનાથ ૩ ગણધર શ્રી ગૌતમ- ૩ શ્રી હરિભકસૂરિ ૪ પ્રભુ મહાવીર - સ્વામી ૪ શ્રી સિદ્ધસેન દિવાકર ૪ ભરતબાહુબલિ ૫ વીર ધને ૫ શ્રી બપ્પભટ્ટ સૂરિ ૫ આર્કકમાર ૬ મહાત્મા દઢપ્રહારી { ૬ શ્રી હીરવિજયસૂરિ ૭ અજયકુમાર ૬ મહારાજા શ્રેણિક ૭ ઉપાધ્યાય શ્રી યશો૮ રાણું ચેલણ ૭ વીર ભામાશાહ વિજયજી ૯ ચંદનબાળા ૮ મહામંત્રી ઉદાયન ૮ સતી સીતા ! ૯ દ્રૌપદી ૧૦ ઈલાચીકુમાર ૧૨ જ બુસ્વામી ૧૦ રાજર્ષિ પ્રસન્નચંદ્ર ' ૧૧ મૃગાવતી ૧૨ અમરકુમાર ૧૧ મયણરેહા ૧૨ સતી નંદયતી ૧૩ શ્રીપાળ ૧૨ ચંદન મલયાગિરિ ૧૩ ધન્ય અહિંસા ૧૪ મહારાજા કુમારપાળ ૧૩ કાન કઠિયારે ૧૪ સત્યને જય_ ૧૫ પેથડકુમાર ૧૪ મુનિશ્રી હરિકેશ ૧૫ અસ્તેયનો મહિમા ૧૬ વિમળશાહ ૧૫ કપિલ મુનિ ૧૬ સાચો રાણગાર-શીલ ૧૭ વસ્તુપાળ-તેજપાળ ૧૬ સેવામૂર્તિ નંદિઇ ૧૭ સુખની ચાવી યાને - સંતોષ ૧૮ ખેમો રાગી માસઃ ! ૧૮ જૈન તીર્થોને પરિચય ભા. ૧ લો. જગકશાહ ૧૮ મહારાજા સંપ્રતિ ૧૯ પ્રભુ મહાવીરના ૧૯ જન તીર્થોનો પરીચય ૨૦ ધર્મ માટે પ્રાણુ આ દશ શ્રાવકે ભા. ૨ જે. પનાર મહાત્માઓ ૨ સ્વાધ્યાય | ૨૦ જે સાહિત્યની ડાયરી ઘરેક સેટની કિંમત રૂ. દેઢ તથા વિ. પી. પિસ્ટેજ છે આના. બીજાં પુસ્તકો માટે સૂચિપત્ર મંગાચિત્રકાર હીરજલાલ ટેકરશી શાહ રાયપુર, હવેલી ની પિળ : અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ બાળગ્રંથાવલી : : ત્રીજી શ્રેણી :: ૧૧ / * */vv /y v w w w , , , , , V / ૧ / ૧૧ , ૬ , ૧ / v / મૃગાવતી : લેખકઃ ધીરજલાલ કરશી શાહ તથા કેશવલાલ ડોસાભાઈ દેસાઈ :: બાળગ્રંથાવણી કાર્યાલય, અમદાવાદ:: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ um WoWhqimiwa w eusi William WARUTHAUS NULID બાળગ્રંથાવળી ત્રીજી શ્રેણિ ૩. હું Imall મૃગાવતી full millillllllllllllllllllllllllllllllliIIII rishitlalbhutill" IIIIIIIIllnrising : લેખક : ધીરજલાલ ટોકરશી શાહ. તથા કેશવલાલ ડોસાભાઈ દેસાઈ listill milgriણામill' in HirmwwIn Niti nil Julturalખ્યonal UltimalliliJululu illllllllllllllllll છે માળખાણBlliu AjmultI - ર in સર્વ હક સ્વાધીન Jiiiiiiiii/li lllllllllllllllllllfirililiitilillah url"liણામાં dimદિUTI આવૃત્તિ પહેલી .. મૂલ્ય સવા આને સંવત ૧૯૮૭ himsMM Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક ધીરજલાલ ટાકરશી શાહ ચિત્રકાર, બુકસેલર એન્ડ પબ્લીશર, રાયપુર : હવેલીની પાળ, અ મ દા વા €. : : મુદ્રક મૂળચંદભાઇ ત્રીકમલાલ પટેલ સૂર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસ પાનકાર નાકા અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ મૃગાવતી મહાન વૈશાલિ નગરીની અટારીએ એક રાજકન્યા બેઠી છે. દેવાંગનાને પણ ટપી જાય એવું એનું રૂપ છે. તે કાંઈક વિચાર તરંગે ચડી છે એવામાં એક બહેને આવી કહ્યું: બહેન ! ઓ બહેન ! અહીંઆ બેઠાં શું વિચારમાં પડયા છે? ચાલે, ચાલે, કાંઈક નવીન બતાવું. “શું છે એવું ?” મૃગાવતીએ ધીમેથી પૂછયું. કોઈ એક પરદેશી ચિત્રકાર આવ્યું છે. ખુબ સુંદર છબીઓ લાવ્યા છે.” વાહ! એતો જોવાની બહુ મઝા પડશે” એમ બોલી મૃગાવતી ઉઠી ને બંને જણા ચિત્રકાર પાસે ગયા. કયાંથી આવે છે ચિત્રકાર?” મૃગાવતીએ રૂપાની ઘંટડી જેવા અવાજે પ્રશ્ન પૂછે. ધંધાને અંગે ઘણા દેશ ફરી હાલ કેશાબીથી આવું છું. ચિત્રકારે એમ બેલી પોતાની પેટી ઉઘાડી માંહીથી સુંદર ચિત્રો કાઢવાં. આ જુઓ બહેન ! આ ચિત્ર વિત્તભય નગરના મહાન રાજા ઉદાયનનું છે. આ ચિત્ર ચંપાપતિ દધિવાહનનું છે. અને આ ચિત્ર! વચ્ચે જ મૃગાવતી બોલી ઉઠી. એ ચિત્ર? એ ચિત્ર તે કશાંબીપતિ શતાનિકનું છે. આ ચોથું ચિત્ર અવંતિપતિ ચંડપ્રદ્યતનનું છે. પછીનું આ ચિત્ર કુંડગ્રામના અધિપતિ નંદિવર્ધનનું છે. આ ચિત્ર રાજગૃહીપતિ શ્રેણિકનું છે. આ બીજ પણ ઘણું ચિત્ર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ચિત્રકાર ! તમારી અપૂર્વ ચિત્રકળા જોઈ આનંદ થાય છે. એમાંથી એક ચિત્ર અમે ખરીદીશું' તેા આ પેટી અહીંજ રાખા ને એમાંથી એક ચિત્ર પસંદ કરો. હમણાં મારે રાજાજીને મળવા જવું છે પછીથી આવીશ.’ મૃગાવતીને એ બધા ચિત્રમાંથી કૌશાંખીપતિનું ચિત્ર મુખ મનેાહર લાગ્યું. એની આકૃતિએ ને સુખની તેજસ્વિતાએ એનું ચિત્ત ચારી લીધું. તે મનમાં ખેલવા લાગી: શું સુંદર સ્વરૂપ ! શું એમનું મુખારવિંદ ! આવા મહાપુરુષની પત્નિ થવાનું કેાના ભાગ્યમાં લખ્યુ હશે ? : ૨ : મહારાણી પૃથાએ બધી પુત્રીઓને આજે પાતાના ખંડમાં ખેલાવી છે. દરેકનું શિક્ષણ કેવુંક ચાલે છે એ જોવાની એની ખાચેશ છે. એણે અનેક જાતના પ્રશ્ન પૂછ્યા. બધાએ પરામર જવામ માપ્યા. તે સાંભળી પૃથારાણી માલ્યાં: વાહ ! તમે તે બધા ખરાખર હાંશિયાર થયાં જણાવ છે. પણ હજી વધારે જ્ઞાન મેળવા એમ કહી સહુને વિદાય કરી. કેવળ મૃગાવતી આકી રહી. તેણે એકાંત જોઈ માતાને પૂછ્યું: મા ! થાડા દિવસ પહેલાં એક ચિત્રકાર આવ્યા હતા. તેનાં ચિત્રા તમે જોયાં હતાં ? પૃથા કહે, હા એટા ! દેશદેશનાં રાજાનાં એમાં ઘણાંજ સુંદર ચિત્રા હતાં. પણ એમાંથી તને કયું ગમ્યું? મૃગાવતી આ પ્રશ્નથી જરા શરમીઠ્ઠી બની ગઈ. પૃથા કહે, બેન! એમાં શરમાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ શા માટે ? તને જે ચિત્ર પસંદ પડ્યું હોય તે નિ:સકે જણાવ. મૃગાવતી કહે, કૈશાંબીપતિ શતાનિકનું. પૃથા કહે વ્હાલી મૃગાવતી ! એ ચિત્રકારને મેંજ બોવ્યું હતું ને તમને ચિત્ર બતાવી તમારા મનના મને રથ પૂરા કરવાનો વિચાર રાખ્યો હતે. તારા હૃદય નાથને હવે તે થોડા જ વખતમાં મળીશ. પછી કૌશાંબીપતિને ત્યાં કહેણ ગયું. એનો ખુબ ખુશીથી સ્વીકાર થયે; અને કોશબીપતિ તથા મૃગાવતી લગ્નની ગાંઠથી જોડાયા. સુંદર ચાંદની રાત છે. કેશાબીપતિને રાજમહેલ એ ચાંદનીમાં નાહી રહ્યો છે. રાજા ને રાણું એ અગાસીમાં બેઠાં બેઠાં સ્નાનનો આનંદ લૂંટી રહ્યા છે. એ વખતે શતાનિકે કહ્યું: દેવી! ચાંદની કેવી ખીલી રહી છે! આખું જગત તેના રસે રસાઈ ગયું છે. મૃગાવતી કહે, મહારાજ ! પણ ચંદ્રના આધારે ચંદ્રિકા ને? ચંદ્રદેવ અસ્ત થતાં તેને પણ અસ્ત થવાને. શતાનિક–પણ દેવી! ચંદ્ર તે નાને સરખો લાગે છે. ત્યારે આ ચાંદની આખા જગતમાં પથરાઈ ગઈ છે. મૃગાવતી-મહારાજ! ચાંદની જરૂર પસરે કારણ કે તેનામાં કમળતા છે, નાજુકતા છે, સંદર્ય છે, સર્વે ઠેકાણે ફેલાવાની શક્તિ છે. પણ એનું તેજ તે બધું ચંદ્રદેવજ આપે. આમ જ્ઞાનગોષ્ટી કરી અનેક વખત રાજા રાણું આનંદ લૂંટતા હતા ને સારસના જોડલાંની જેમ સ્નેહથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ જીવતા હતા. થોડા વખત પછી તેમના પ્રેમની સાંકળરૂપ એક પુત્ર થયો. એનું નામ પાડયું ઉદયન. અંતઃપુરની બધી સ્ત્રીઓ આ બાળકનું તેજ જેઈ અંજાઈ જવા લાગી ને કહેવા લાગી કે જરૂર આ પુત્ર કાયરના કાળજા થથરાવશે, વિદ્યા ને કળામાં નિપુણ થશે. : ૩ : એક વખત શતાનિક રાજાએ મૃગાવતી પાસે ચિત્ર જોયું. તેને હાથમાં લીધું તે પોતાની જ મનહર છબી. તે બેઃ મૃગાવતી! આ ચિત્ર તારી પાસે કયાંથી? મૃગાવતી કહે, સ્વામીનાથ! એ ચિત્રે તો મને અને તમને જીવનના સાથી બનાવ્યા. “એટલે થોડા વર્ષ પહેલાં આવેલ પેલ ચિત્રકાર શું તમારી પાસે પણ આવ્યા હતા! રાજાએ જાણવા આતુરતા બતાવી. મૃગાવતી કહે, હા નાથ! તેણેજ આ ચિત્ર દ્વારા આપનાં દર્શન કરાવ્યા. શતાનિક કહે. ત્યારે તે ચિત્રકળા એ અદ્ભુત છે. જેમ મંત્રીઓ, મુસદીયે. લડવૈયાઓ ને ધર્માચાર્યો રાજ્યની શોભા છે તેમ આ ચિત્રકારે પણ રાજ્યની શોભા છે. ચાલે એવા ચિત્રકારોને ઉત્તેજન આપવા એક ચિત્રશાળા કરાવીએ. તેણે રાજ્યના મહાન શિલ્પીઓને બોલાવ્યા ને ચિત્રશાળાનું સુંદર મકાન ચણાવ્યું. પછી દેશદેશથી કુશળ ચિતારાઓને બોલાવ્યા ને ચિત્ર દોરવાની શરૂઆત કરાવી. ચિત્રકારનું જુથ કામ કરી રહ્યું છે. તેમાં એક ચિતાર પિતાની પીંછીં ને અદ્ભુત કળાની છટાથી જુદેજ તરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ આવે છે. લેકે એના વિષે વાત કરે છે કે એને યક્ષનું વરદાન છે તેથી ધાર્યું ચિત્ર ચિતરી શકે છે. સંધ્યા સમય થયો છે. સેનેરી પ્રકાશ છવાઈ રહે છે. એ વખતે પાસે આવેલા રાજમહેલના ઝરૂખામાં માહારાણું મૃગાવતી ઝબક્યાં. આગળ પડદે હેવાથી એ મહારૂપ તે ન જોવાયું પણ એને અંગુઠે નજરે પડયે. આ સિદ્ધહસ્ત કળાકારને એટલું પણ બસ હતું. તેણે તરતજ એ અંગુઠીના પ્રમાણમાં આખી આકૃતિ ઉભી કરી ને તેમાં રગે પૂરવાનું શરૂ કરી દીધું. બીજા દિવસે પણ એજ ચિત્ર પર કામ કર્યું. સાથળના ભાગમાં રંગ પૂરતાં એક કાળા રંગનું ટપકું પડયું. અરે! આણે તે ચિત્રની ખુબીને નાશ કર્યો. ચિત્રકાર બબડ ને તેણે ખુબ કુશળતાથી એ ટપકું દૂર કર્યું. થોડું બીજું કામ કર્યું ને ફરી પાછું એજ જગાએ ટપકું પડયું. ફરી દૂર કર્યું તે પાછું ત્યાંજ ટપકું પડયું. અરે! આ શું ! આવા સુંદર સાથળમાં આ ડાઘ કેમ પડે છે! નકકી સ્ત્રીના આ ભાગમાં આવું ચિત હશે. એમ ધારી એને ત્યાં જ રહેવા દીધું ને બીજા ભાગમાં અદ્દભુત નિપુણતાથી કામ કરવા માંડયું. ત્રીજા દિવસે પ્રાતઃકાળમાં રાજા - તાનિક ચિત્રશાળા જેવા આવ્યું. ત્યાં દેરાઈ રહેલાં ચિત્રો જોત જેતે આ ચિત્ર પાસે આવ્યા. અહા! આતે આબેહુબ મૃગાવતી જ ! આ ચિત્રકારે એને કયાંથી જોઈ હશે! અને અત્યારે તેને જોયા વિના આબેહુબ ચિતરવામાં તે એણે હદ કરી છે. પણ આ શું? તેણે પહેરેલા વસ્ત્રની અંદર સાથળપર કાળો ડાઘ પણ બતાવ્યા છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ નકકી આમાં કાંઈક ભેદ લાગે છે. નહિતર આવું ગુપ્ત ચિન્હ પણ તે કયાંથી જાણું શકે! એ ભેદને પાર પામવા તેણે અધિરાઈથી પૂછ્યું: ચિત્રકાર! આ કેની છબી ચિતરી રહ્યા છે? “હું માનું છું કે મહારાણી મૃગાવતીની ચિત્રકારે ઠાવકાઈથી ઉત્તર આપે. માનું છું શા માટે? સાચું કહેને એની જ છબી ચિતરૂં છું! જરા તપી જઈ શતાનિકે ચિત્રકારને દમ ભિડાવ્યો. અને આવી છબી ચિતરવાનું પ્રયોજન ?” શતાનિકે પ્રશ્ન કર્યો. ચિત્રકાર આવા વિચિત્ર પ્રશ્નથી જરા ખચકાયે પણ મનને મજબુત કરી બેર દેવ! કળાકારમાં કેટલી નિપુણતા છે એ બતાવવા. માણસનું એક અંગ જોઈને પણ આખી તસ્વીર બનાવી શકે એવા કળાકારે દુનિયા પર મેજુદ છે એ જણાવવા. “એટલે એના શરીરનું એકાદ અંગ જોઈને જ આ છબી ચિતરી છે ?” શતાનિકના મનમાં શંકા થઈ. હા મહારાજ ! કેવળ અંગુઠાના દર્શન માત્રથી!” ચિત્રકારે સાચી હકીક્ત જણાવી દીધી. “કેવો બેહદી વાત! શું અંગુઠા પરથી આખી છબી બનાવી શકાય ? અને તે પણ શરીરના બધા ચિન્હ સાથે ?” ચિત્રકાર કહે, “મહારાજ! એ શાસ્ત્ર ઘણું ગહન છે. મનુષ્યના શરીરની રચના કયા ધારણે થાય છે તેનાં દરેક અંગેનાં કેવા પ્રમાણ હોય છે ને એક બીજાને કે સંબંધ હોય છે એના પરથી એ વસ્તુ સિદ્ધ થઈ શકે છે. જો કે આ ટ૫કું દેવગેજ પડેલું છે. પણ મને લાગે છે કે મારા ચિત્રની ખામી દૂર કરવાજ એ પડેલું છે. નહિતર બબ્બે વખત ભુસ્વા છતાં એજ સ્થળે કેમ પડે ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ શતાનિક ગુંચવાયા, મનમાં કાંઇ કાંઇ વિચાર પસાર થઈ ગયા. : શું આ સત્યજ હશે ? ચાલ, તેને એક જી' ચિત્ર દેારવાનું આપી પરીક્ષા કરૂં. એમ વિચારી એક કુખડી દાસીનું શરીરનું એક અંગ ખતાવ્યું અને ચિત્રકારને તેના પરથી આખુ ચિત્ર દ્વારવાના હુકમ કમાન્યા. ચિત્રકારે બરાબર આ રૂપ આલેખ્યું. તે જોઇ રાજા આભા બન્યા. મનમાં વિચાર આન્યા: આતા બહુ ભયંકર વિદ્યા । જો આ ચિત્રકાર આવી રીતે અંત:પુરની સ્ત્રીઓનાં ચિત્રા ઢારી અનર્થ કરવા યારે તે કરી શકે ! માટે તેના આ કાર્યને અટકાવવુંજ જોઈએ. એથી તે એલ્યે: પણ ચિત્રકાર ! તેં આવી છમી જાહેર ચિત્રશાળામાં ચિતરવામાં અપરાધ કર્યો છે. ચિત્રકાર કહે, દેવ ! એવી કાઇ બુદ્ધિથી આ ચિત્ર નિર્માણ થયું નથી.” શતાનિક કહે, મારે આ વાત સાંભળવી નથી. એ અપરાધના દંડ તારે ભાગવવાજ પડશે. ચિત્રકાર ખેલ્યું: હું જાણતા ન હતા કે કળાની નિપુણતા ખતાવવાનું આ ઈનામ મને મળશે. “ચિત્રકાર ! અસ કર, તારૂં એલવું ખસ કર. સિપાઈ આના જમણા હાથના અંગુઠા કાપી નાંખા કે બીજી વખત આવા ચિત્રા ચિતરે નહિ.” થોડીવારમાં ચિત્રકારના હાથના અંગુઠા દૂર જઇ પડયા. : ૪ : મધ્યાહ્નને વખત છે. તડકા કહે મારૂં કામ. એ વખતે કૈાશાંખી અને અતિ વચ્ચે એક માણસ ધુનમાં ને ધુનમાં ઝપાટા બંધ ચાલ્યેા જાય છે. ઘડીકમાં ઠાકર ખાય તે! ઘડીકમાં ઝાડી ઝાંખરામાં ભરાય છે. તે કાઈ જબરી ધુનમાં હાય એમ લાગે છે, તેના મનમાં ચાલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧૦ રહેલા વિચાર આ રહ્યા. કશાંખોપતિ ! તે મને નિર્દોષને આ ક્રૂર શિક્ષા કરી છે તેના બદલે આપ્યા વિના નહિ રહું. જ્યારે રાજાએ મદાંધ થઇ એક સાચા કળાકારની પિછાન કરવાને બદલે આવી નીચતા બતાવે છે, ત્યારે એ કળાકારે પણુ છુ કરી શકે છે તે તેને તાવવુ જોઇએ. આવા વિચાર કરનાર કાણુ હશે તે કલ્પવુ મુશ્કેલ નથી. એ ચિત્રકાર અવતિપતિના મહેલમાં પહેાંચ્યા. અવતિપતિ આગળ મનાહર ચિત્ર રજુ કર્યું. અવંતિપતિ એ જોતાંજ ભાન ગુમાવી બેઠા. તરતજ ખાલી ઉડયેઃ આ ચિત્રકાર કહે, કહે, આવી દિવ્યાંગના કયાં વસે છે ? “મહારાજા કૌશાંખીપતિ શતાનીકના મહેલમાં! એનું નામ મૃગાવતી છે.” ચિત્રકારે જવાબ આપ્યું. ‘શું સુંદર સ્વરૂપ ! એને જોતાં ચંદ્રમા પણ લાજે. મૃગના સરખી એની આંખે। મૃગાવતી નામ ખરાખર સાક કરેછે, ચિત્રકાર ! આવું ચિત્ર ખતાવવા માટે જા તને એક લાખ સોનામહારા મક્ષીસ આપું છું. પ્રતિહારી! આ ચિત્રકારને ખજાનચી આગળ લઈ જાવ. અતિપતિની રાણી શીવાદેવી મૃગાવતીની અહેન છે. એટલે તે મૃગાવતીના અનેવી થાય છે. છતાં રૂપથી કામાંધ બની તેણે કશાંખી પર ચડાઇ કરવાની તૈયારી કરી. : ૫: મહારાજ શતાનિક ને રાણી મૃગાવતી એક હિંડાલા પર બેઠા બેઠા વાતા કરી રહ્યા છે. મૃગાવતી—મહારાજ ! તમે ઉડ્ડયન માટે કેવી આશા રાખા છે? શતાનિક-સિંહણના બચ્ચામાં ફુંકહેવાનુ હોય ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૧ એ કદી ઘાસ નહિ ચરે. મને તે એનાં લક્ષણા અત્યા રથીજ જણાય છે. મૃગાવતીપણ નાથ ! કહેવત છે કે આપ તેવા બેટા શતાનિક—પણુ બાળકના લક્ષણ માતાની ગેાદમાં જ ઘડાય ને! મૃગાવતી—પણ મહારાજ! એ માતાના પેાતાના વિકાસ થયેા હાય ત્યારે અને વિકાસ કરવા તા પુરુષાના જ હાથમાં છે ને ! વળી ગેાદમાંથી પુત્ર મુક્ત થતાં તેના પર પિતાના જ અધિકાર શરૂ થાય છે. એવામાં પ્રતિહારીએ આવીને ખબર આપી કે કાઈ કૃત આન્યા છે. શતાનિક કહે, એને અંદર માકલ. અંદર આવનાર કૃત ન હતા, પણુ રાજા શતાનિકને જ જાસુસ હતા. તેણે કહ્યું: મહારાજ અવંતિપતિ જખરી ફોજ લઇ કૌશાંખી પર આવે છે. થાડા વખતમાં તે આવી પહોંચશે. રાજા શતાનિકને આ સમાચારથી એકાએક નવાઈ લાગી. કાંઇક ભય પણ લાગ્યા કારણ કે અતિપતિનું રાજ્ય તેના કરતાં ઘણું જ મારુ હતું. પણ હિમ્મત નહિ હારતાં તેણે કાશાંખીના દરવાજા બંધ કરાવી દીધા ને લશ્કરની તૈયારી કરી. ઘેાડા વખતમાં વાદળ ઉલટે તેમ અવતપતિના ચેાદ્ધાઓ કૈાશાંખીના કિલ્લાની આસપાસ ઉતરી પડયા ને કિલ્લા સર કરવાની રાહ જોવા લાગ્યા. તેમણે ધાર્યું હતું કે કૈાશાંખી જોત જોતામાં લઇ લઇશું, પણ એ વાત અહીં ખોટી ઠરી. યુદ્ધમાં દિવસે પર દિવસે જવા લાગ્યા, ને છતાંએ કશાંખી સામે ટકી રહ્યું. પણ એ વખતે એક દુ:ખદાયક ઘટના અની. મહારાજા શતાનિક માંદા પડયા ને દિવસે દિવસે એ વ્યાધિ અસાધ્ય થયે. હવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ કેઈને આશા ન હતી કે તે બચી શકે. એની પથારી આગળ મૃગાવતી ને બાળકુમાર ઉદયન બેઠાં છે. આંખમાં આંસું છે, શતાનિકના છેલ્લા શ્વાસોશ્વાસ ચાલી રહ્યા છે. જાણે તેને કાંઈ મુંઝવણ થતી હોય એમ લાગે છે. એ જોઈ મૃગાવતી બોલી: મહારાજ નશીબમાં હોય તેમ બન્યા કરે છે. તમે મારી ફીકર કરે છે? ઉદયનની પીકર કરે છે ? ના, ના, જરાયે ન કરશો. મારા નાથ ! ખાતરી રાખજો કે મૃગાવતી ક્ષત્રીયાણીના દુધ ધાવી છે. જીવતાં લગી તે પિતાની અને પિતાના પુત્રની રક્ષા કરશે. અને બનશે ત્યાં સુધી નગરને પણ શત્રુના હાથમાં નહિં જવા દે. એ બધું ખરું. પણ દેવી! શત્રુ બહુ બળવાન છે. એના પંજામાંથી છટકવું સહેલું નથી. વળી નગરમાં પણ હવે અનાજ પાણીની તંગી પડવા લાગી છે. હવે કયાં સુધી આમ નભી શકાશે ? મૃગાવતી કહે, “જરાયે ચિંતા ન રાખશો. તમારા જીવને શાંતિમાં રાખે. આર્ય લલનાઓ પિતાને ધર્મ સારી રીતે બજાવી જાણે છે. જીવતાં તે શું પણ મર્યા પછી પણ શત્રુના હાથમાં તે ન જાય એ માટેનો માર્ગ તેના માટે ખુલ્લો છે. માટે નાથ ! તમે શાંતિ રાખે ને પ્રભુનું સ્મરણ કરે.” છેલ્લા શબ્દો સાંભળી શતાનિકે આંખ મીંચી. મૃગાવતીએ નવકાર આપ્યા. શતાનિકનો જીવ આ ફાની દુનિયા છોડી ચાલ્યો ગયે. : ૫ છે. મૃગાવતી જેવી પવિત્ર હતી, જેવી જ્ઞાની હતી, તેવી જ બહેશ પણ હતી. એની બાહોશીને આપણને આ વખતે પરિચય થાય છે. તેણે જોયું કે મહારાજ શતાનિકનું કહેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સાચું હતું ને વૈશાંબી થોડા જ દિવસમાં પડશે. જે એમ થાય તે મહાકામી રાજા અવંતિપતિ પોતાનું શિયળ ભ્રષ્ટ કરવાનું પણ જરૂર પ્રયત્ન કરશે. આથી વિચાર પૂર્વક કામ કરવાનો નિશ્ચય કર્યો. તેણે સુલેહને સફેદ વાવટે ચડાવ્યા ને મહારાજા અવંતિપતિની સાથે સંદેશા ચલાવ્યા. અવંતિપતિએ કહ્યું કે મારા અંત:પુરમાં આવવાનું કબુલ કરે એટલે બધું પતી જશે. મૃગાવતીએ કહેવરાવ્યું કે હવે હું ને ઉદયન તમારા જ શરણે છીએ. પરંતુ હાલમાં જ મારા પતિ ગુજરી ગયેલા હોવાથી બાર મહિના શોક પાળવું જોઈએ. પછી હું તૈયાર જ છું. જે એટલી ધીરજ પણ આપને ન હોયે તા પછી મારે આપઘાત કર્યો જ છુટકે છે. અવંતિપતિ કહે, “નહિ, નહિ, તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવા આ અવંતિપતિ તૈયાર છે. બાર માસ પછી તમને તેડવાને મોકલીશ.” અવંતિપતિનું લશ્કર પાછું ફર્ય. મૃગાવતીએ આ બાર માસમાં પોતાના નગરનો કિલે મજબુત કરી લીધો. અનાજ પાણીનો પણ માટે સંઘર કરી લીધો ને લશ્કરમાં ભરતી કરી. બાર માસ પછી અવંતિપતિને દૂત આવ્યું. તેણે કહ્યું: મૃગાવતી તૈયાર થાવ. અવંતિપતિ તમને તેડવા આવે છે. મૃગાવતા કહે, અરે દૂત! તારા કામાંધ રાજાને કહેજે કે એ સિંહણની છેડ કરવા જેવી નથી. એની આશા મૂકી પિતાની રાણીઓથી જ સંતોષ પામે. ફરી પાછાં શબીના કેટ બંધ થયા છે ને અવંતિ પતિના લશ્કરી તબુએ ઠેકાઈ ગયા છે. હંમેશાં બને પક્ષ વચ્ચે યુદ્ધ થાય છે પણ કોઈની હાર જીત થતી નથી. બંને પક્ષના માણસ મરાયે જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ ૧૪ એવામાં ફરતાં ફરતાં પ્રભુ મહાવીર ત્યાં પધાર્યાં. અહિંસાના ીરસ્તાના પ્રભાવજ એવા હતા કે જ્યાં તેનાં પગલાં થાય ત્યાંથી દૂરદૂર સુધીનાં માણસા ઝેરવેર ભૂલી જાય. એથી યુદ્ધ બંધ થયું. બંને પક્ષના માણસે મહાત્માના ઉપદેશ સાંભળવા ચાલ્યા. “ઝેર વેરને તજી દ્વા. એકજ કુટુંબના માણસાની જેમ આ દુનિયામાં રહેા. કીર્તિના લાલે કે વિષયલાલસાને માટે અનેક દૃષ્ટ કર્યા થાય છે તે કરવા બંધ કરો. ખાળપણુ મટી જુવાની આવે છે. જુવાની જઈ ઘડપણ આવે છે. પછી મેાતનાં નગારાં વાગે છે. એ પહેલાં પણ એ નાખત ગગડતી જ હાય છે. માટે આત્માનું કલ્યાણ કરવામાં ઉતાવળા થાવ. રાજમાતા મૃગાવતી આ ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામ્યા ને નમીને પ્રભુને કહ્યું: જો અવંતિપતિ ચપ્રદ્યોતન રજા આપે તેા હું દીક્ષા લેવા ઇચ્છું છું. તેમણે જઇને ચંડપ્રઘાતનને કહ્યું : મારું મન સંસાર પરથી ઉઠી ગયું છે. મનુષ્ય જન્મ ફરી ફરીને મળતા નથી. હું મારા પુત્ર તમને સોંપી આત્માનું કલ્યાણ કરવા ઈચ્છું છું. અહિંસાના સાચા ઉપાસકની છાયામાં આવેલ ગમે તેવા કઠારના પણ શા ભાર કે તે ન સમજે ! ચંડપ્રàાતનનું મન તા પ્રભુના ઉપદેશથી શાંત થઇ જ ગયું હતું. તેણે રજા આપી. એની અગારવતી વગેરે આઠ રાણીઓ પણ આ વખતે દીક્ષા લેવા તૈયાર થઈ ને એ બધાને પ્રભુએ દીક્ષા આપી. સાધ્વી ચંદનમાળાની એ બધી શિષ્યાઆ મની. કચ્છ : કાશાંમી નગરીના એક મકાનના દિવાનખાનામાં એ માણસા બેઠેલા છે. રાત્રિના સમય છે. તેજથી આરડા ઝળહળી રહ્યો છે. એક માણસ અજાણ્યા જેવા લાગે છે. શું રાજમાતા ભૃગાવતી દેવીએ દીક્ષા અંગિકાર કરી એ વાત સાચી છે ? ’ 6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૫ હા, તેમણે રાજરિદ્ધિને ઠાકરે મારી. તેમણે સ ંસાર ત્યાગ્યા; જે રાજમાતાના એક હુકમ થતાં હજારો સેવક ખમાખમા કરતા તે આજ પાતાની જ ભાણેજ, પેાતાના જ મહેલમાં ઉછરેલી, સાધ્વી ચંદનબાળાની શિષ્યા બની. આજથી હવે તે ઉઘાડે પગે, ટાઢ કે તડકાની દરકાર કયા વગર જગતના જીવાના અને પેાતાના ભલા અર્થે ગામેાગામ વિહાર કરશે. હજારાનું પાષણ કરતો રાજમાતા શેરીએ શેરીએ ધર્મલાભ કહેતી ગાચરી માટે જશે. રાજમહેલની રસવતી રસાઇ તજી ઘેરેઘેરથી મળેલ ભાજન આરાગશે. આય઼ા! હદ કરી. દેવી મૃગાવતી હુદ કરી. પતિ જીવનમાં પતિવ્રત પાળી, અતિ પતિ ચંડપ્રદ્યોતન જેવા મહાન રાજાના પટરાણી પદને ઠાકરે માર્યું. પતિ જતાં સાચી રાજમાતા અની પુત્ર અને નગરનું રક્ષણ કર્યું. અને આજે રાજપુત્ર મેટા થતાં સાચી સાધ્વી થઈ. તું તે છૂટી પણ મારે છૂટકા કયારે થશે?' પેલા અજાણ્યા જણાતા મનુષ્યે નિશ્વાસ નાખ્યા. ભાઈ તમે કેમ નિશ્વાસ નાખેા છે ?” હું શું કહું ? આ સવ અનર્થનું મૂળ હું હુતા ! એમ કહી ચિત્રકારે રાજાએ પાતાના અંગુઠે કાપી નાખ્યા હતા તે સર્વ વાત કહી હૃદય ખાલી કર્યું ને ખેલવા લાગ્યા: હુવે હું સાધ્વી મૃગાવતી પાસે જઇશ, તેની માઝી માગીશ, અને આ સંસાર ત્યાગી, કરેલું મહાધાર ક દૂર કરવા પ્રયત્ન કરીશ. "" ૮ : એક વખત ભગવંત વમાન સ્વામી કીશાંખી નગરીના ઉદ્યાનમાં પધાર્યા અને સામે બેઠેલી મેદનીને ધર્મોપદેશ સંભળાવવા લાગ્યા. ઉપદેશ દેતાં દેતાં સાંજના સમય થઇ ગયેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ચંદનમાળા વગેરે સાધ્વીઓ ઉડી ઉપાશ્રયે ચાલી ગઈ. “આહા ! કેવી શાંતિ છે ! જન્મનાં વૈરીએ પણ વેર ઝેર ભૂલે. અહેા કેવું તેજ છે ! ગમે તેવા પાપીમાં પણ તે પ્રવેશે છે ને સારા ખાટાના વિચાર કરતા તેને મનાવે છે. આહા કેવી ગંભીરતા છે ! પૈસા વગેરેથી તાકાને ચઢેલાને ગંભીર બનાવે છે.” આમ વિચાર કરતી પ્રભુનું મુખ જોવામાં લીન બનેલી મૃગાવતીને સમયનું ભાન ન રહ્યું. પછી ધ્યાન મૂકયું. જોયું તેા અંધારૂ થઈ ગયું હતું. તરતજ તે ઉપાશ્રયે ગઇ ને સંથારો કરી સૂઇ ગએલાં ગુરૂણી ચંદનમાળાના પગ ચાંપવા લાગી. ગુરૂણીએ કહ્યું ‘તારા જેવી કુટ્ટીન સ્ત્રીને આમ માડી રાત સુધી બહાર રહેવું ઠીક છે ?' ‘આયેાજી ! પ્રભુનું મુખ જોવામાં હું લીન ખની સમયનું ભાન ન રહ્યું. આ અસાવધાનતાનુંજ પરીણામ છે.’ એમ પશ્ચાતાપ કરતાં કરતાં મૃગાવતીને કેવળજ્ઞાન થયું, સાધ્વી ચંદનમાળાની પાસે થઇ એક સર્પ જતા હતા તે તેણે કેવળજ્ઞાનથી જોયા. ચંદનબાળાના હાથ ઉંચા કર્યા. ચંદનબાળાએ હાથ ઉંચા કરવાનું કારણ પૂછયું. તેણે કહ્યું કે અહીંથી સપ જતા હતા એટલે મે હાથ ઉંચા કર્યા, ? એ સૂપ તે આવા ગાઢ અધ કારમાં કેવી રીતે જોયા ? ચંદનબાળાએ પ્રશ્ન કર્યો. તમારા પસાયે થએલા કેવળ જ્ઞાનથી.’ આ સાંભળી ચોંદનબાળાને પસ્તાવા થયે કે મે કેવળજ્ઞાનીની આશાતના કરી. તે પણ પશ્ચાતાપ કરતાં કરતાં કેવળજ્ઞાનને પામ્યાં. આવી મહાસતીના સદા જયજયકાર હા. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ ૐ બા ળ ગ્રં થા વાળી પ્રથમ શ્રેણી ત્રીજી શ્રેણી ત્રીજી શ્રેણી ૧ શ્રી રીખવદેવ ૨ નેમ-રાજુલ ૩ શ્રીપાનાથ ૪ પ્રભુ મહાવીર ૫ વીર ધન્ને ૬ મહાત્મા દૃઢપ્રહારી ૭ અભયકુમાર ૮ રાણી ચેલા ૯ ચદનબાળા ૧ અર્જુનમાળી ૨ ચક્રવર્તી સનત્કુમાર ૩ ગણધર શ્રી ગૌતમ સ્વામી ૪ ભરતબાહુબલિ ૫ આ કુમાર ૬ મહારાજા શ્રેણિક ૭ વીર ભામાશાહ ૮ મહામંત્રી ઉદાયન ૯ મહાસતી અંજના ૧૦ રાજષિ પ્રસન્નચંદ્ર ૧૧ મરેહા ૧૦ ઇલાચીકુમાર ૧૧ જંબુસ્વામી ૧૨ અમરકુમાર ૧૩ શ્રીપાળ ૧૪ મહારાજા કુમારપાળ ૧૫ મેથડકુમાર ૧૬ વિમળશાહ ૧૭ વસ્તુપાળ-તેજપાળ ૧૯ ખેમા દેદરાણી ૧૯ જગડુશાહ ૨૦ ધર્મ માટે પ્રાણ આ પનાર મહાત્માએ ૨૦ વાધ્યાય ૧૨ ચંદન મલયાગિરિ ૧૩ કાન કઢિયારે ૧૪ મુનિશ્રી હરિકેરા ૧૫ કપિલ મુનિ ૧૬ સેવામૂર્તિ ન દ્રિષણ ૧૭ શ્રીસ્થૂલિભદ્ર ૧૮ મહારાન્ત સંપ્રતિ ૧૯ પ્રભુ મહાવીરના દેશ આવકા ૧ શ્રી ભદ્રબાહુ રવાની ૨ શ્રી હેમચદ્રાચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩ શ્રી હરિભદ્રસૂરિ ૪ શ્રી સિદ્ધસેન દિવાકર ૫ શ્રી બપ્પભટ્ટ સૂરિ ૬ શ્રી હીરવિજય સૂ ૭ ઉપાધ્યાય શ્રી યશ વિજયજી ૮ મહા સતી સીતા ૯ દ્રાપદી ૧૦ નળ દમયંતી ૧૧ મૃગાવતી ૧૨ સતી નયતી ૧૩ ધન્ય અહિંસા ૧૪ સત્યના જય ૧૫ અસ્તેયને મહિમા ૧૬ સાચા શણગાર-શીલ ૧૭ સુખની ચાવી યાને સતાય ૧૮ જૈન તીર્થોને! પરિચય ભા. ૧ લેા. ૧૯ જૈન તીર્થોના પરિચય ભા. ૨ . ૨૦ જૈન સાહિત્યની ડાયરી દરેક સેટની કિસ્મત રૂ. દેઢ તથા વી. પી. પેસ્ટેજ છ આના. ખીન' પુસ્તકા માટે સૂચિપત્ર મગાવા—— ચિત્રકાર ધીરજલાલ ટોકરશી શાહ રાયપુર હવેલીની પેળ : અમદાવાદ. www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ બાળમચાવી : ત્રીજી શ્રેણી ૧૨ સતી.નંદચંતી : લેખક : ધીરજલાલ રાકરશી શાહ. ૧: ખાળગ્રંથાવળી કાર્યાલય અમદાવાદ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ daHIDHA બાળગ્રંથાવળી : પ્રથમ શ્રેણી :: ૧૨ R સતી નચંતી. : લેખક : ધીરજલાલ ટોકરશી શાહ આવૃત્તિ ત્રીજી સર્વ હક્ક સ્વાધીન મૂલ્યઃ સવા આના impl. Amn> સંવત ૧૯૮૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ધીરજલાલ રાકરશી શાહ ચિત્રકાર,બ્રુસેલર એન્ડ પબ્લીશર, રાયપુર, હવેલીની પાળ, અ મ ા વા . મુદ્રકઃ ચીમનલાલ ઇશ્વરલાલ મહેતા મુદ્રસ્થાન : વસંતમુદ્રણાલય ધીકાંટા શૅડ ૪ – અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ સતી નંદયંતી નામ એવા ગુણ બહુ થાડામાં હોય છે પણ નંદયંતીમાં તે તે જરૂર હતા. તે સહુ કેઈને આનંદ પમાડતી. તેના શરીરની સુકુમારતા ને મેહકતા એવી હતી કે આંખ તથા મનને આનંદ થાય. એની શૈલી ને રીતભાત એવાં હતાં કે કાન તથા હૃદયને આનંદ થાય. વળી તેના પારણાં માતાપિતાની બહુ મેઈfઉંમરે બંધાયેલાં એટલે તેઓ તે એ જોઇને જ ઓછા એથી થ જતાં ને તેમાં સમાંવહાલાઓ પણ એના પર ખુબ બહાર કસ્તાં. ' આવી સત્તા અને પનારી નંદીને જાણ વાત સહુને શોક કરાવવાનો વખત આવ્યેક તેના દેહમાં દાન પપુની પ્રખ્યાત શેઠ સાભારપteણના પુત્ર સમુદત્તને દેવાયાં મેં ઘર છોડી સાસરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ સતી નંદયંતી જવાના વખત આવ્યેા. જેટલા સ્નેહ તેટલા શાક એ કહેવત તેણે સાચી પાડી. માતાપિતાને એના વિના ભર્યા ભાદો ધર સુનાઁ જણાયાં ને સખીના આનંદ સરોવરનાં બધાં જળ સુકાઈ ગયાં. સ્નેહીજનના વિયાગ ઢાને ન સાલે ? છતાં દુનિયાના એ ક્રમ હાવાથી સહુએ મન મનાવ્યાં. નયતી પતિદેવનું ભાગ્ય ઉજ્જળવા સાસરે આવી. ન સમુદ્રદત્ત શૌયની મૂર્તિ હતા. નયતી પ્રેમની પ્રતિમા હતી. એટલે બન્નેના દેહ જુદા પણ હૃદય એક થયાં અને પછી તેા વરસ માસની જેમ તે માસ દિવસની જેમ જવા લાગ્યા. સુખમાં વખત જતાં ક્યાં વાર લાગે છે ઃ એક વખત સમુદ્રદત્ત દરિયાકિનારે ફરવા ગયા. ધવતા સાગરનાં મોટાં મોટાં મેાજા જોયાં. દૂર દૂર ઝાંખા પહાડ નજરે પડ્યા. તેને થયું કે વાહ ! શું કુદરતની લીલા છે ને ! ખરેખર ! હું તે। આજસુધી ધરમાં ભરાઈ રહ્યા પણ એના આનંદ માણ્યા નહિ. કહ્યું છે કે જીવ્યાથી જોયું ભલું; તા મારે પણ દુનિયા જોવી. ખુબ ખુબ વિચાર કરી તેણે આ વિચાર પેાતાના પિ તાને જણાવ્યા. પિતા કહે, બેટા ! તારે શી વસ્તુની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ સતી નંદયંતી ખોટ છે કે આ અવસ્થાએ દેશાવર વેઠવા પડે! પરમાત્માની કૃપાથી લીલાલ્હેર છે તા એ ભાગવા ને મજા કરો. સમુદ્રદત્ત કહે, પિતાજી ! વિચાર કરી. આ ઉંમરમાં જે કાંઇ કરવું હોય તે થઈ શકે. પછી વૃદ્ધાવસ્થામાં શું ખની શકે ? માટે હું તેા પરદેશ જોઈશ ને સાથે પુરૂષા પણ અજમાવીશ. સાગરપાત શેઠને આ એકના એક પુત્ર હતા એટલે જરાપણ પોતાનાથી અળગા થાય તે ઇચ્છતા નહિ. તેણે કહ્યું: બેટા ! મારી આ ઉંમરમાં શું મને છેાડી જવા ઇચ્છે છે ? તારા વિના મારાથી ઘડીશે રહેવાશે ! સમુદ્રદત્ત કહે, પિતાજી !તમારા જોતજોતામાં તેા હું દેશાવર ખેડી પાછા વળીશ. એ દરમ્યાન મન મજબૂત રાખ્યા સિવાય બીજો શુ ઉપાય ! આમ ધણી ધણી ચર્ચા કરી સમુદ્રદત્તે માતાપિતાની રજા મેળવી. દરિયાઈ જહાજ તૈયાર થવા લાગ્યાં. અંદર મહા માંધાં કરિયાણાં ભરાવા લાગ્યાં. મુદ્ભૂત ના દિવસ નક્કી થયા ને પોતાના સહદેવ નામના મિત્ર સાથે સમુદ્રદત્ત પ્રયાણ કરવા તૈયાર થયા. દૂર દૂરની સક્ર્ં જતા હાવાથી બધા તેને વિદાય આપવા આવ્યા. એક નઃયતી આવી શકી નહિ; કારણકે એ વખતે એ ઋતુમતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ સતી નંદયંતી હતી. પતિનું સદ્ભાગ્ય ઈચ્છતી તે ધેર બેસી રહી ને મનમાં ને મનમાં તેમના સફળ પથની પરમાત્માને ચાચના કરવા લાગી. : 2: વ્હાણ ભરદરિયે ચાલ્યાં જાય છે. દરિયા ધેરાં ગાન ગાઈ રહ્યા છે. સમુદ્રદત્તને એ જોઇ આનંદ આવે છે. સહુંદેવનું કાળજી ધ્રૂજે છે. તે બિચારા મનમાં ને મનમાં બાલે છે, હાય બાપ ! આવડાં મોટાં મોજાં ! આમાં જાણ ભાંગ્યું હોય તે શું થાય ? સમુદ્રદત્તે આ વખતે વહાણના થંભ ઉપર એક પખીનું જોડલું જોયું. ચાંચમાં ચાંચ મીલાવી પ્રેમરસનું તે પાન કરી રહ્યાં હતાં. એ જોઈ પોતાની પ્રિયતમા નયતી યાદ આવી. તેનુ મન દરિયાનાં મેાજાની જેમ તરગે ચડયુંઃ હા ! મારા વિષેગથી તે બિચારી ઝુરતી હરો ! મારાજ નામનું રટણ કરી રહી હશે. તેને અત્યારે કેવું કેવું થતું હશે ! આમ વિચારી વહાણ આગલા બંદરે નાંગયું` ને સત્તુદેવને ભળાવી તે એક સુછવામાં ઘર ભણી ઉપડયો. લૉકા પાઃ ક્લા જુએ તે ફજેતા થાય, એ વિચારે તે રાતના છાને માના ઘેર ગ્યો ને સુરપાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ સતી મંદયંતી નામના વફાદાર દરવાને પાસે દ્વાર ઉઘડાવ્યાં. નંદયંતી અત્યારે શું કરતી હશે એ વિચારે તેણે જાળીયામાં ડકિયું કર્યું તે વિખરાયેલા વાળવાળી તે બિચારી રવામીનાથ ! રવામીનાથ ! બોલી રહી હતી. તેને કોઈ વાતે ચેન પડતું ન હતું એટલે થોડીવારે તે બેઠી થઈને પાસેના ઉપવનમાં ગઈ. એ વખતે ચાંદનીની શીતળતા ને નિર્મળતા ઝીલતાં બધાં વૃક્ષો પવિત્ર જણાતાં હતાં પણ નંદયંતીને એ કાંઈ આનંદ આપી શક્યાં નહિ. એક શિલાપર સૂવાનો તેણે પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ ગયે તેના મનમાં પતિનો વિયોગ સાલ્યા કરતો હતો. થોડા વખતના સહવાસમાં તેણે જે પ્રેમ અનુભવ્યો હતો તે અલૈકિક હતા. તેના મધુર મરણે યાદ કરી તે ખુબ રડવા લાગી. એજ વખતે છુપાઇ રહેલ સમુદ્રદત્ત બહાર નીકળે ને તેને ભેટી પડે. એકાએક આમ થવાથી નંદયંતી ઘડીભર મુંઝવણમાં પડી ગઈ પણ પછીથી ઓળખતાં બેલી નાથે આપ અત્યારે કયાંથી? સમુદ્રદત્ત કહે, તને મળવાજ, હૃદય તમે મળવા અધીરું થયું ને મારાથી ન રહેવાયું નંદયંતી એ સાંભળી બેલી: નાથ તો મને કૃપા કરીને આપની સાથે લઈ જવને ! સમુદ્રદત્ત કહે નહિ, પ્રિયે! તેને માટે હા તારી તૈયારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ - - - - . .. . - સતી નંદયંતી નથી. અમારે તે ગમે તેવા બેટમાં રખડવાનું હૈય, ગમે તેવા જંગલની અંદર પણ ભટકવાનું હોય, તારા આવવાથી અમારે પગ બંધાઈ જાય. તે આપને ભારરૂપ થવા ઈચ્છતી નથી. હું ઘેર રહી હંમેશાં પરમાત્માની પ્રાર્થના કરીશ કે આવા સાહસમાં તે તમને સાથ આપે' નંદયંતીએ પોતાના હૃદયનો પરિચય આપે. સમુદ્રદત્ત કહે, પ્રિયે! આર્યબાળાને એજ શોભે. જેમ આર્યપુરૂષ પ્રેમ ને સત્યની મુતિ તેમજ આર્યબાળા નેહ, સેવાને સહનશીલતાની મૂર્તિ. પછી બને ત્યાં બાંધેલા હિંડોળા પર સૂતાં ને આખી રાત્રિ આનંદમાંજ ગાળી. : ૩ : નંદયંતીએ જાણ્યું કે પ્રિયમિલનની રાત્રિએ પોતે ગર્ભવતી થઈ છે એટલે પોતાની સઘળી રહેણીકરણીમાં ફેરફાર કર્યો, અને બને તેટલું સંયમી ને આનંદી જીવન જીવવાનો પ્રયાસ કરવા લાગી. એમ કરતાં ત્રણ માસે પેટ વધવા લાગ્યું ને બીજાને પણ ખબર પડી કે નંદયંતી ગર્ભવતી થઈ છે.. સાસુસસરે આથી ઊંડા વિચારમાં પડયાંક સમુદ્રદત્ત ગમે ત્યારે વહુ નડતુમતિ હતી ને અત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ સતી નચંતી ગર્ભ વતી છે ! હે ભગવાન ! કુળવાન કન્યામાં આ શે દોષ? અમે તે માનતા હતા કે નાગદત્ત શેઠની પુત્રીમાં કાંઇ વિચારવાનુંજ ન હેાય પણ તે માન્યતા ખોટી હરી! નકકી એણે દુરાચાર કર્યો છે માટે હવે કાઈ પણ ઉપાયે અને ધરમાંથી દૂર કરવી. સાગરપાત શેઠ કેવી રીતે કામ કરવું તેના વિચારમાં પડયા. :૪ઃ ચેાડા દિવસ પછી નયતીને સાસુ સસરાએ ભેાજનમાં ધેન આપ્યું ને રાત્રે પેાતાના એક વફાદાર સારથિને બાલાવી રથ જોડાવ્યા, નંયતીને તેમાં નાખીને વિધ્યાટવીના ધાર જંગલમાં મૂકી આવવાનું જણાવ્યું. સારથિ તા પેટના ગુલામ એટલે તેણે એ કામ બજાવ્યું. તે નયતીને ધાર જંગલમાં મૂકી પાછા ફર્યાં. નયતી જ્યારે ભાનમાં આવી ત્યારે આજીખાજી જોવા લાગી, આ તે સ્વપ્ન છે કે સાચું તે વિચારવા લાગી. ધણા વખત સુધી તેને સમજ પડી નહિ. પછી આજુબાજુ ભયંકર નિર્જન વન જોઈ તેનું હૈયું હાય ન રહ્યું. ધ્રુસકે ને ધ્રુસકે રાઈ પડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સતી નંદમંત જેણે ધરની બહાર કદી એકલા પગ નહિ મૂકેલ તેને આવા અધાર જંગલમાં એકલા રહેવાનું આવ્યું. કર્યાં જવું, શું કરવું, તે તેને કાંઈ સૂઝયું નહિ. આખરે તે મ્હાવરી બની. ધીમે ધીમે આગળ ચાલવા લાગી. પણ કેડીએ એવી અટપટી હતી કે ભલભલા ભેામિયા પણ થાપ ખાઈ જાય. એટલે તે થાડીવારમાં ભૂલી પડી. ધીમે ધીમે ઝાડી વધારે ગીચ થવા લાગી. માર્ગ પણ કાંટાકાંકરાવાળા આવવા લાગ્યા. એ માર્ગે ચાલતાં તેના પગે લાહીની ધારા થઇ અને કપડાં ચારે બાજુ ભરાઇ ફાટવા લાગ્યાં. અહીં રસ્તા પણ કાને પૂછવા ? કાઇ પણ જાતની વસ્તી જણાતી ન્હોતી. એવામાં એકાએક વાધની ગર્જના થઈ. નયતી તે સાંભળી ભયભીત થઈ ગઇ. પણ આ વનમાં તે કર્યાં નાસે ! વિચાર કરવા જેટલા પણ સમય ન હતા. એક તે બે છલગે વાધ નજર આગળ દેખાયા. નયતી પંચપરમેષ્ઠીનુ સ્મરણ કરી પોતાની જગાએ ઉભી રહી. સતીનાં સત પરખાવાના એ સમય હતા. જો સતીનાં સત વ્હારે ધાવાનાં ઢાય તે ન યતીને ચિંતાનું કારણ ન હતું. કારણકે તેણે પોતાના મનમાં પતિ સિવાય અન્ય કાઇના વિચાર સરખા પણુ કો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ ચાતી નંદયંતી ૧૧ ન હતે. ખરેખર ! ગર્જના કરતે ભયંકર વાઘ નંદયંતીના સામું જોઈ શાંત થઈ ગયે. મરતક નીચું નમાવી બીજે માર્ગે ચાલ્યા ગયે.નંદયંતી સમજી કે આ પ્રણામ મને નહિ પણ મારા શિયળને છે. તે ચાલતાં ચાલતાં એક ઘટા આગળ આવી. ઘટાની બંને બાજુ ભયંકર ખડકેને ગુફાઓ હતી. ઉપલા ભાગમાં લીલી કુંજર ઝાડી હતી ને એક મીઠા પાણીનું ઝરણું ખળખળ કરતું વહી જતું હતું. નંદયંતીએ એ મધુર પાણીથી પિતાની તરસ છીપાવી. પછી ઘડીભર આરામ લેવા ખડક પર બેઠી. પણ અહીં આરામ કે ? જાણે મૃત્યુ મોં ફાડીને જ ઉભું હોય તેવી આજુબાજુની ગુણઓ હતી. મરણ વધારે દુઃખ આપશે એમ હવે નંદયંતીને લાગતું ન હતું. એથી હૈયું હેઠું થયું ને અનેક જાતના વિચાર કરવા લાગી. કર્મને અદ્ભુત ચમત્કાર કે છે. શીલને અજબ મહિમા કે છે! જગતના સંબંધ કેવા પ્રકારના છે! એમ વિચાર કરતાં તેને ઉંધ આવી ગઈ. અહીં પાસેની ગુફામાંથી સિંહ મનુષ્યની વાસથી બહાર નીકળે. એક ને બે છલંગે તે તે નંદયંતીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ર સતી નદયંતી આગળ આવીને ઉભા રહ્યા. પણ એ મુખમાંથી નીક– ળતું તેજ જાણું સેકડા તલવારનુ જોર કરતું હોય તેમ જણાયું. નયતીને અડકવાની સિંહની હિમ્મત ન ચાલી. ઉલટુ કાઈ વનદેવી હેાય તેમ તેના માનમાં ઝીણા ઘુંધવાટ કરતા ને પૂછડું જમીન પર પછાડતા દૂર ઉભા. નયતી એકાએક મીઠા ઝાડામાંથી જાગૃત થઈ. હું આરત દેવ! તુજ ખરા ! એમ કહી બાજુમાં નજર નાંખી. ત્યાં સિહુને વિનીત શિષ્યની જેમ બેઠેલા જોયા. ન યતીની આંખ સિહુની આંખ સાથે મળતાં સિહુ માથું નમાવી એકજ છલગે જંગલમાં અદશ્ય થઇ ગયા. : ૫ : નયતી વિધ્યાચળની એ ઞટવીમાં ફરે છે ને ત્યાંના વનપ્રદેશનું સૌંદર્ય જોતી ગીત ગાય છે. (રાગઃ આસા માસે શરદ પુનમની રાત જો.) હરિયાળી ભૂમિ સુંદર સેહામણી, વહી રહ્યાં નિર્મળ ઝરણાં સ્વચ્છન્દ જો; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ સતી નદયંતી વાતા શીતળ ધીરા ધીરા વાંયરા, ચરી રહ્યાં નિર્દોષ હરણનાં વૃન્દ જ; પખૈરૂનાં વિધ વિધ મધુરા ગાનથી, થઇ રહ્યા છે સળે ખસ આ જો; હસતા સળે રંગ બેરંગી ફૂલડાં, કરી ગુજારવ લઈ રહ્યા રસ ભૃગ જો; લચી રહ્યા ફળ પકવથી તરુ સાઢામણાં, પંખેરૂ તે સહુ આનંદે ખાય જે; જોતાં નજરે રમણીય વનપ્રદેશ આ, ૧૩ હૃદય કર્યું આનદૈ નવ ઉભરાય જો, આમ ગાતી ગાતી ભયને કાંઈક આછા કરી નદયની ચાલવા લાગી. પણ રાત ગાળી શકાય તેવું એક્કે ઠેકાણું આવ્યું નહિ. રસ્તા ધીમે ધીમે વધારે કઠણું આવતા ગયા ને સૂર્યનારાયણ પણ થોડીવારમાં અસ્તાચળપર જવાનીતૈયારી કરવા લાગ્યા. નયતીના પણ આજે બધા વખત ચાલીને થાકી ગયા છે. ક ડગલું ભરવું પણ મહા મુશ્કેલ થઇ પડ્યું છે. એ વખતે દૂરથી વાંસળી વાગતી હૈાય તેવું લાગ્યું! ભરવાડના કાઇ નેહડા ત્યાં જરૂર હશે એમ નયતીએ અનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ -- = = ૧૪ સતી નંદયંતી માન કર્યું. તેના હૃદયમાં કંઈક આશા આવી. એટલે તે જરા જોરથી ચાલવા લાગી. પણ હતભાગી આત્મા! જ્યાં કર્મમાં વધારે દુઃખ સહન કરવાનું લખ્યું હોય ત્યાં તું સુખ જ્યાંથી પામી શકે ? તેને ઉતાવળે ચાલતાં ઠેકર વાગી ને મૃત્યુના જેવું હે ફાડીને ઉભેલી ખીણમાં ગબડી પડી. નંદયંતીની જીવનદરી હજી તૂટી ન હતી. તે બેભાન અવસ્થામાં જ ઘાસ પર પડી હતી. એવામાં ત્યાં થઈને ભરવાડણે નીકળી. તેમણે નંદયંતીને જોઈને વિચાર કર્યો કે કઈક સારા ઘરનું માનવી લાગે છે. માટે ચાલે એને નેહડામાં લઈ જઈએ. - પછી તે આ નંદયંતીને પિતાના નેહડામાં લઈ ગઈ. ત્યાં જંગલની કેઈક વનરપતિને રસ ચૂળતાં નંદયંતીને ભાન આવ્યું ને જ્યાં સુધી તે તદ્દન સારી થઈ ત્યાં સુધી ત્યાંજ રહી. ભરવાડણનાં ભાવભીનાં હૈયાં જઈ તેને શહેરીજીવન યાદ આવ્યું. એમાંયે ખોટી શંકાથી પ્રેરાઈને પિતાના માથે દુઃખનું વાદળ નાખનાર સાસુસસરા યાદ આવ્યાં. પણ કોઈને દોષ દેવાથી શું ? દોષ પિતાના કર્મને છે એમ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ = સતી નંદયતી ૧૫ શ્વાસન લઈ નંદયંતીએ પિતાના મનને કાબુમાં રાખ્યું. હવે ગમે તે રીતે કોઈ સારા ઠેકાણે પહોંચી જવું જેથી પતિને સમાગમ થવા વખત આવે એવો વિચાર કરી તેણે એ ભરવાડણેની તથા ભરવાડેની રજા માગી. ભગવાન તમારું કલ્યાણ કરો. ભલા ભાઈઓ ! તમારો બદલે હું ક્યારે વાળી શકીશ ? હવે મને સારું થયું છે માટે તમારી રજા લઈશ, એ સાંભળી ભરવાડોએ પ્રેમથી પ્રશ્ન કર્યો. આપ ક્યાં જશો?" નદયંતી કહે, નિર્મદાજીના કિનારે કિનારે ચાલતી ભૃગુકચ્છ બંદરે જઈશ. મને હવે રજા આપ ને કોઈક થડે સુધી મૂક્વા આવો.” ભરવાડોનર્મદાજીના કિનારા સુધી નંદયંતીને મૂકી ગયા. નર્મદાજીના કિનારાને રસ્તો ભયંકર ખડકેવાળો ને જંગલેથી ભરપૂર હતે. ભીલ લેકેને ત્યાં ભારે ભય હતો. નંદયંતી પણ ચાલતાં ચાલતાં ભીલ લેકેના હાથમાં સપડાઈ ગઈ. તેઓ એને પિતાના રાજા આગળ લઈ ગયા. એ દયાહીન રાજાએ આવી રૂપાળી સ્ત્રીને જોઈ દેવીને બળીદાન આપવાનું ઠરાવ્યું કે તેને એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ ગુફામાં પુરી : હવે કાંઈ બુચ શરૂ કર્યું. એ ૧ સતી નંદયંતી ગુફામાં પુરી રાખી ઉપર સખત ચોકી પહેરો બેસાડ, નંદયંતીને લાગ્યું કે હવે કાંઈ બચવાની નથી એટલે એણે કલ્પાંત કરવાને બદલે ઇષ્ટદેવનું ભજન શરૂ કર્યું. એ વખતે એક ભીલને દયા આવી. તેણે નદયંતીને ગુફાના છપા માર્ગે આગળ લાવી છોડી મૂકી. પછી તે સિંહના પંઝામાંથી છૂટેલી હરણી જેમ નાસે તેમ નાસવા લાગી. તેને મેંમાં શ્વાસ માય નહિ, પગમાં કાંટા કાંકરા પેસી જાય ને લેહીની ધારે થાય. ફાટી ગયેલાં વસ્ત્ર પણ ઝરડામાં ભરાઈ વધારે ફાટે છતાં નંદયંતી તે દયાજ કરે. એમ કરતાં નિર્ભય જગાએ આવી ને નર્મદાજીના એક ખડક પર આરામ લેવા બેઠી. એજ વખતે ભરૂચને રાજા પદ્મસિંહ પિતાના ચુનંદા સ્વાર સાથે મૃગયા રમવા નિકળ્યો હતો. તે ત્યાં આવી પહોંચ્યું. તેની નજરનંદયંતી પર પડી. જો કે તેનાં વસ વગેરે મેલાં ને ચીરાઈ ગયેલાં હતાં છતાં મુખ ઉપરથી તે કઈ કુળવાન સ્ત્રી છે એમ એણે પારખ્યું. તેણે પૂછ્યું; બહેન! તમે ક્યાં જાઓ છો? ભાઈ ! મારું નસીબ લઈ જાય ત્યાં નંદયંતીએ દુઃખી હૃદયે જવાબ આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ --- સતી નદધતી તે આપ મારે ત્યાં પધારે.' રાજા સમજે કે કોઈ દુઃખની મારી આ કુળવાન બાઈ છે. તેને હમણાં બધી વાત પૂછવી નહિ. ધીમેથી બધું જાણવું. એમ વિચારી તેણે કહ્યું: બાઈ મારે ત્યાં ચાલે. ત્યાં સેવાશ્રમમાં રહે ને પવિત્ર જીવન ગાળો. રાજન ! તમારો મેટે ઉપકાર છે. આ દુઃખીયારી ઉપર ઘણી કૃપા કરી. એમ કહી નંદયંતી પદ્મસિંહ રાજા સાથે ભરૂચમાં આવી. રાજા પદ્મસિંહે તેને સેવાશ્રમમાં મૂકી. નંદયંતીને સેવાશ્રમનું વાતાવરણ ખૂબ પવિત્ર લાગ્યું. બીજા દિવસે સેવાશ્રમના ઉધાનમાં ફરતી તે મનમાં બોલવા લાગીઃ ધન્ય રાજા પદ્મસિંહ ! ખરો રાજા તું જ છે. પ્રજાના પિતા અને મિત્ર તરીકે તું જીવન ગુજારે છે. અહા આટલી વિધા, આટલું શૈર્ય છતાંયે ગર્વ નથી. આટલે વૈભવ છતાં વિલાસ નથી. રાજયની સઘળી આવક પ્રજાના હિતના કાર્યોમાં જ ખરચી નાખે છે. નથી તારા રાજ્યમાં એક પણ આકરો કરકે નથી તારા રાજયમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સતી નંયતી ચારી ને લુટફાટ, અને તારા રાજ્યમાં એ કદિ નહીંજ થાય. જ્યાં પ્રશ્ન પેાતાની કમાણી સુખે ભાગવી શકે છે; જયાં સહુને પેઢપૂરતું ખાવા મળે છે, ત્યાં ચારીત્રખારી નજ થાય. અંતે પ્રજાના પાલક ગણાઇને ભક્ષક બનતા રાજવીઓના રાજયમાંજ હાય. તારા આ સેવાશ્રમ નિહાળતાં વિદ્યા ને સેવાના આદર્શ મૂર્તિમંત થયેલા જણાય છે. તારા રાજયનું આ મહાન ગૈારવ છે. અા એક દિવસના અહીંના વાતાવરણે મારા હૃદય પર કેટલી અસર કરી ! અહીંના કુલપતિ સેવાશ્રમના ધ્યેયમ'ત્ર સા જ્ઞાનશિયામ્યાં મોક્ષઃ સમજીને વનમાં આચરનાર છે. એમનું જીતેંદ્રિપણું, એમનું નિલેભીપણુ, એમનું નિર્મળ બ્રહ્મચર્ય મનુષ્ય માત્રને મુગ્ધ કરવાને મસ છે. એમની અમૃતવાણી વાત માત્રમાં અનેક સશયાને દૂર કરે છે. અરે, આવા કુલપતિ વિના આશ્રમ આ સ્થિ તિએ હાયજ નહિ. કુલપતિ એટલેજ આશ્રમ અને આશ્રમ એટલેજ કુલપતિ. આ ગુરૂના ચરણ સેવતાં જરૂર મારૂં કલ્યાણ થશે. તે આવા આવા વિચાશ કરે છે. એવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ સતી નંદયંતી ૧૯ કુલપતિજી પાતે પધાર્યા. નદયંતીએ તેમને પ્રણામ કર્યાં. કુલપતિજી આશિર્વાદ આપતાં બોલ્યાઃ પુત્રી ! આ આશ્રમનું વાતાવરણ તે તને ગમશેને ? નદયતી કહે : ગુરૂદેવ ! આ વાતાવરણની શી વાત કરૂ? આ મુખે કહેવું અશકય છે. શાસ્ત્રામાં સાંભળેલા ધર્મ અહીં આચરણમાં જોવાય છે. તેને પ્રભાવ પ્રત્યક્ષ અનુભવાય છે. ગુરૂદેવ ! થાડા વખતમાં મારા મનના સંતાપ દૂર થયા છે. કુલપતિ કહેઃ કાઈપણ સંસ્થાની પ્રથમ દર્શને પડેલી છાપ પરથી આકર્ષાવાની જરૂર નથી. અહીં નિયમન નથી છતાં નિયમન છે. સ્વતંત્રતાની સાથે સયમ છે. એટલે થાડા વધારે વખત અહીં રહી વાતાવરણથી પરિચિત થા. નયતી કહે ઃ ગુરૂદેવ ! અહીંના વાતાવરણમાંજ પવિત્રતા ભરેલી દેખાય છે. આ સેવાશ્રમની દિક્ષા આપેા. કુલપતિ કહે : પુત્રી ! ઉતાવળ ન કર. સાધુજીવનની—તપરવી જીવનની-દીક્ષા સહેલ નથી. સંસારના કડવા અનુભવ ઉપરથી ઉત્પન્ન થયેલા ક્ષણિક વૈરાગ્ય એ સચમી જીવનની લાયકાત નથી. એ લાયકાત મેળવવા સહુથી પહેલાં સયમ ને સેવાધર્મનુ પૂરતું જ્ઞાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ સતી નંદયંતી મેળવવું જોઇએ. અને પુનઃ પુનઃ વિચાર કરી પછીજ એ દીક્ષા અંગિકાર કરવી જોઇએ. વળી તું ગર્ભવતી છે એટલે જ્યાંસુધી તને પ્રસવ ન થાય ત્યાં સુધી એ દીક્ષા ન અપાય. બાકી આશ્રમમાં આદર્શ ગૃહસ્થાશ્રમી માટે પણ સ્થાન છે. ત્યાં રહી પવિત્ર જીવનનું પહેલુ પગથિયું શીખ. ૨૦ નંદયંતી કહે : જેવી આજ્ઞા ગુરૂદેવ ! આપની વાણીએ મારા અજ્ઞાનનાં પડ ભેઢી નાંખ્યાં છે. : ૭ : સમુદ્રદત્ત આજે લાખો રૂપીઆ કમાઇ લાવ્યા છે. માતપિતાએ તેનું માટી ધામધુમથી સામૈયું કર્યું છે. બધાને મળ્યા પછી તેણે નદેંયતીની ખબર, પૂછી ત્યારે પિતાએ તેને એકાંતમાં લઇ જઈ ઢહ્યુંઃ પુત્ર ! એ વહુ દુરાચારી હતી. ગર્ભવતી થવાથી એને અમે કાઢી મૂકી છે. એ સાંભળી સમુદ્રદત્ત ખેલ્યાઃ અરે પિતાજી ! આપ ભીંત ભૂલ્યા. એ ગર્ભ તેને મારાથી રહ્યા હતા. પિતાજી ! તેને ભયંકર અન્યાય થયો છે. હવે મારાથી આ મહેલ, આ મિષ્ટાન્ન ભોગવી ન શકાય. એ તા નય'તી મળે ત્યારેજ મેાજશેાખ કરીશુ. હજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ સતી નંદયંતી ૨૧ તે વહાણું વાયું પણ નથી, બીજા નગરજનોને નિરાંતે મળે પણ નથી તે પહેલાં તો સમુદ્રદત્ત ઘર બહાર નીકળી ગયે. શોધ કરતાં થોડા દિવસમાં તે મિત્રોથી છૂટો પડી ગયે. ફરીથી મિત્ર મળ્યા જ નહિ. તેણે એકલાએ શોધવાનું ચાલુ રાખ્યું. તેનાં વસ્ત્રા મેલાં થઈ ગયાં, દાઢી વધી ગઈ, ખાવાપીવાનું ઠેકાણું ન રહ્યું એટલે શરીર દુર્બળ થઈ ગયું. એમ કરતાં તે એક ભિખારી જેવી હાલતમાં આવી પડે. જંગલમાં કંદમૂળ પાંદડાં ખાઈને ચલાવવાનો પ્રસંગ પણ આવી ગયા. રસ્તે જે મળે છે એને સમુદ્રદત્ત નંદયંતી વિષેજ પૂછે છે પણ કઈ પત્તો આપતું નથી. એમ કરતાં રખડતે રવડતો તે ભરૂચની નજીક આવ્યો ને સેવાશ્રમમાં રહેનાર વિદ્યાર્થીઓ કોઈ દુઃખી મુસાફર જાણ એને અંદર લઈ ગયા. તેને ભાનમાં લાવી ભેજન આપ્યું. ભૂખ ઘણી હતી એટલે તે જ પણ તેમાં રવાદ ન આવે. નંદયંતીના વિરહવિચારે તે પાગલ થશે. બીજા દિવસથી તેની તબીયત લથડી ને તે માંદો પડે. પથારીમાં પડે પડયે પણ તે નદયંતીનું જ નામ જપતો હતે. અહીં નંદયંતીને પુત્રને પ્રસવ થયો હતો. તેણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ = સતી નંદયતી જાયું કે ઈ અજાણે મુસાફર આશ્રમમાં આવેલ છે ને તે માંદા પડે છે એટલે તે પિતાની એક સખી સાથે જોવા ગઇ. ત્યાં શું જોયું? પિતાના જ પ્રિયતમ તે એકદમ તેમના ચરણે વળગી પડી. સમુદ્રદત્તનું હૃદય પણ ઉભરાઈ ગયું. તેને મંદવાડ જાણે પ્રિય મિલન થતાંજ પલાયન કરી ગમે. પછી તે એક બીજાના માથે ગુજરેલી વાત કહેવાઈ તે હદય સાથે હૃદય મળ્યાં. આજ વખતે કુલપતિજી તથા રાજા પમસિંહ પણ આવી પહોંચ્યા. સમુદ્રદત્ત તથા નંદતીએ બન્નેને પ્રણામ કર્યા. એ વખતે કુeપતિજી છેલ્લા કલ્યાણમતુ જે ! સમુદત્ત! તમારી માંદગીના સમાચાર તમારે ત્યાં કહેવડાવતાં આજે તમારા માતપિતા તથા તમારા મિત્ર સહદેવ આરી પહોંચ્યા છે. સમુદ્રદત્ત-વાહ કુલપતિજી ! આપે તે મને સર્વ સ્વ આપ્યું. પ્રિયતમા આપી, પુત્ર આપને માતપિતા તથા મિત્રને પણ અહીં જ મેળાપ કરાવે. કુલપતિજી કહે, એ સઘળી કૃપા રાજા પદ્મસિંહની છે. પાસિંહ કહે, નહિ ગુરૂદેવ ! એમાં મેં કૃપા કરી નથી. જે તે ફક્ત મારી ફરજ બજાવી હતી. હવે ચાલે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ સતી નદયતી ૨૩ આશ્રમના ઉધાનમાં તમારા માતાપિતા તથા મિત્ર ઉભાં છે તેમને મળો. સમુદ્રદત્ત તથા નંદયંતી પિતાના એક બાળપુત્ર સાથે ઉદ્યાનમાં આવ્યાં ને બધાને મળ્યાં. કુલપતિ કહે, નંદયંતી ! તારા શીલને જ આ બધે પ્રતાપ છે. હવે અહીં લીધેલ ગૃહસ્થાશ્રમને આદર્શ પૂરેપૂરો પાળજે ને બીજાને પણ સમજાવજો, પછી બધાં એક દિવસ આશ્રમનાં મહેમાન સહ્યા ને બીજા દિવસે ઘરભણી વિદાય થયા. એ નંદયંતીએ પછી જે જીવન ગાળ્યું છે તે આદર્શ છે. આવી આદર્શ મહિલાને વંદન કર્યા સિવાય કેમ રહી શકાય કે ઇલુનાં ગુફામદિરેક જગતભરનાં આ અદિતીક ગુફામંદિરને, તથા બૌદ્ધ. શિવ અને નાના ઇતિહાસ તથા મૂર્તિવિધાનને પૂરેપૂર ખ્યાલ આપતું સચિન પુસ્તક આજ લેખકના હાથે લખાઈ બહાર પડયું છે. ચિત્રે તથા કલામય ૫કું. પ્રસ્તાવના લેખક શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા. આઈ. સી. એસ. કિન્મ આઠ આના. જરૂર મંગાવીને વાંચે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ કુદરત અને કળાધામમાં વીસ દિવસ. કોઈપણ જૈન ભાઈ વાંચ્યા વિના કેમ રહી શકે? જૈન કુમારે પગરસ્તે ચાલીને બધે સરસામાન જાતે ઉપાડીને ગુજરાતનાં અણખેડ્યાં ડાંગના જંગલો ખેડે છે. સાહસભરી સફર કરતાં સુરગાણા ને સપ્તશૃંગ થઈ નાશિક પહોંચે છે. ત્યાંથી દોલતાબાદ, ઇલુરાની ગુફાઓ તથા અજનાની ગુફાઓનાં દર્શન કરે છે. ત્યાંથી મધ્યહિંદ સુધી પહોંચી એકિારેશ્વર, સિદ્ધવરફૂટને ધારાક્ષેત્રના જળ ઘધનાં રસપાન કરે છે. આ આખાયે પ્રવાસનું દીલચસ્પ વર્ણન કરતું અને અજન્તા-છલુરાની ગુફાઓને વિસ્તૃત પ્રામાણિક હેવાલ આપતું સચિત્ર પુસ્તક બહાર પડી ચૂક્યું છે. એનું એક પાનું વાંચવા લેશે કે પુસ્તક પૂરું કર્યા વિના નહિ ચાલે. ઉંચા ફેરવેટ કાગળ, ર૦૦ પૃષ્ટ; પ્રવાશને નકશે તથા બીજા અગીયાર ચિત્રો, પાકું પૂંઠું ને આપેપરનું રેપરકિમત રૂ. . પટેજ અલગ. આજેજ મંગાવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ :: બાળ ગ્રં થા વ ળી : પ્રથમ શ્રેણી | બીજી શ્રેણી | ત્રીજી શ્રેણી ૧ શ્રી શીખવવા ૧ અજુનમાળી | ૧ શ્રી ભદ્રબાહુ સ્વામી ૨ નેમ-રાજુલા ૨ ચક્રવતી સનત્કુમાર | ૨ શ્રી હેમચંદ્રાચાર્ય ૩ શ્રી પાર્શ્વનાથ ૩ ગણધર શ્રી ગૌતમ- | ૩ શ્રી હરિભદ્રસૂરિ સ્વામી * પ્રભુ મહાવીર ૪ શ્રી સિદ્ધસેન દિવાકર ૪ ભરતબાહુબલિ ૫ વીર ધને ૫ શ્રી બપ્પભક સૂરિ ૫ આર્કકમાર ૬ માહાત્મા દઢપ્રહારી ૬ શ્રી હીરવિજય સૂરિ ૬ મહારાજ શ્રેણિક છ અભયકુમાર ૭ ઉપાધ્યાય શ્રી યશો૮ રાણી ચેલણ ૭ વીર ભામાશાહ. | વિજય ચંદનબાળા ૮ મહાસતી સીતા ૮ મહામંત્રી ઉદાયન ૧૦ ઈલાચીકુમાર ૯ દ્રૌપદી. ૯મહાસતી અંજના ૧૦ નળ દમયંતી ૧૧ જંબુસવામી ૧૦ રાજ િપ્રસન્નચંદ્ર ૧૧ મૃગાવતી ૧૨ અમરકુમાર ૧૬ મયણરેહા ૧૨ સતી નંદયત ૧૩ શ્રીપાળ ૧૨ ચંદન મલયાગિરિ ૧૩ ધન્ય અહિંસા ૧૪ મહારાજા કુમારપાળ ૧૩ કાન કઠિયારે ૧૪ સત્યનો જય ૧૫ પેથડકુમાર ૧૪ મુનિશ્રી હરિકેશ ૧૫ અસ્તેયનો મહિમા ૧૬ વિમળશાહ ૧૫ કપિલ મુનિ ૧૬ સાચો રણગાર-શીલ ૧૬ સેવામૂર્તિ મંદિરે ૧૭ સુખની ચાવી યાને ૧૭ વસ્તુપાળ-તેજપાળ જ સ તેષ ૧૭ શ્રીસ્થલિક ૧૮ એમ દેદરાણું ૧૮ જૈન તીર્થોને પરિચય ૮ મહારાજા સપ્રતિ ભા. ૧ લો. ૯ જગજાહ ૧૯ પ્રભુ મહાવીરના ૧૯ જનતાને પરીચય ૨૦ ધર્મ માટે પ્રાણુ - દશ શ્રાવકે ભા. ૨જો. પનાર મહાત્માઓ | ૨૦ ૨વાધ્યાય | ૨૦ જસાહિત્યની ડાયરી દરેક સેટની કિંમત રૂ. ઢ તથા વિ. પી. પિસ્ટેજ છ આના. બીજાં પુસ્તકે માટે સુચિપત્ર મંગાચિત્રકાર ધીરજલાલ ટોકરશી શાહ - રાયપુર, હવેલીની પોળ : અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ બાળમંથાવળી :: ત્રીજી શ્રેણી :: ૧૩ ધન્ય અહિંસા : લેખકઃ ધીરજલાલ રાકરશી શાહ ક: ખાળગ્રંથાવળી કાર્યાલય અમદાવાદ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ IDAR >>>M બાળગ્રંશાવળી : ; ત્રીજી શ્રેણી :: ૧૩ ધન્ય અહિંસા : લેખક : ધીરજલાલ ટોકરશી શાહ સર્વ હક્ક સ્વાધીન આવૃત્તિ પહેલી મુલ્ય સવા આતા. Anand -AUG-ARDEO સંવત ૧૯૮૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: ધીરજલાલ ટોકરશી શાહ ચિત્રકાર બુકસેલર એન્ડપબ્લીશર, રાયપુર, હવેલીની પાળ, અ મ દ વા દ મુદ્રકઃ ચીમનલાલ ઇશ્વસ્વાલ મહેતા મુકણસ્થાન : વસંતમુદ્રણાલય ધીકંટા રેડ :: અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ ધન્ય અહિંસા : ૧ : એજ નદીના ધરા, એજ જાળ ને એજ હરિબળ માછી. શિમાળાની સખત ઠંડીમાં જુએ, ઉનાળાના અંગારા જેવા તાપમાં જુએ કે ચામાસાની વરસાદની ઝડીમાં જુઓ પણ એવું કાઈ વખત ન ખતે કે હરિખળ પાતાની જાળ લઈ નદીના કિનારે મચ્છી પકડવા આન્યા નહેાય. ઘરની તદ્દન ગરીબ હાલત અને કુળપર'પરાના એજ ધો. એટલે એને એ સિવાય ખીજું કાંઈ સૂઝતું નહિ–ગમતું નહિ. એ ઉપરાંત આ સ્થળ પસંદ પડવાનું એક બીજી પણ કારણ હતું. માણસ જ્યારે ઘરથી કટાળે ત્યારે જ્યાં વિસામે મળે ત્યાં જઇને બેસે, હરિબળને સ્ત્રી તરફનું સુખ નહાતું. ઘરમાં નિરંતર શ્રી ક્લેશ મચાવતી એટલે પણ હરિબળ ઘેર બહુ નહિ બેસતાં અહીં આવીને બેસતા, એક વખત નદીના એ જ ધરા પાસેથી એક મુનિરાજ નીકળ્યા. તેમણે હરિબળને જાળ લઇને ઉભેલા જોચા. એટલે કહ્યું: ભાઈ! તું કાંઇ ધર્મ જાણે છે ? હરિબળ કહે, હું તેા કુળાચાર એ ધર્મ જાણું છું. મારા ખાપ માછલાં મારતા ને ગુજરાન ચલાવતા. હું પણ માછલાં મારીને ગુજરાન ચલાવું છું. મુનિરાજ કહે, એવા કુળધમ શા કામના ? શું પિતા દુરાચાર કરતા હાય, ખરાબ હાય, તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ પુત્રે પણ એવું જ કરવું જોઈએ? ધર્મ તે તે જ કહેવાય કે જેમાં જીવ દયા હેય. બધા પ્રાણીને સરખા ગણવા, કોઈને મારવું નહિ, તેનું નામ જીવદયા. આ જીવદયા પાળનારને ઘણું સુખ મળે છે. માટે ભાઈ! તું કાંઈક જીવ દયા પાળ. હરિબળને વાત સાચી લાગી, પણ માછલાં ન. મારું તે શું કરું એ સૂઝયું નહિ. તેણે કહ્યું. મુનિરાજ ! મારાથી શી રીતે જીવદયા પળાય ? હું જે આ કામ ન કરે તે મારાં બાયડી છેકરાં ભૂખે મરે. મુનિ કહે, આ. Nછે તદ્દન છડી ન શકે તે પણ ચેડા નિયમ તે લે. એમ કર કે જાળમાં પહેલું માછલું આવે તેને છોડી દેવું. આટલે પણ નિયમ પાળીશ તે ભવિષ્યમાં ઘણે લાભ. થશે. હરિબળે એ નિયમ આનંદથી ગ્રહણ કર્યો. નિયમ તે નાને હતે પણ પહેલા જ દિવસે તેની કસોટી થઈ. જાળ નાંખી તેમાં પહેલા સપાટે એક મોટું માછલું પકડાયું. હરિબળે પિતાના નિયમ પ્રમાણે તેને જીવતદાન આપીને પાણીમાં મૂકી દીધું. ફરીથી જાળ નાંખીને બહાર કાઢી તે એનું એજ માછલું પકડાયું. તેણે વિચાર કર્યો. આ તે તેજ માછલું છે અને મેં જીવતદાન દીધું છે તે એને કેમ મરાય? પછી એને ઓળખવા માટે ગળે કેડી બાંધીને પાણીમાં મૂકી દીધું. અને ત્યાંથી દૂર જઈ જાળ નાંખી. પણ બન્યું એવું કે તેનું તેજ માછલું પકડાયું. એટલે હરિબળ એથી પણ દૂર ગયો. એમ ઠેકાણાં બદલતાં બદલતાં સાંજ પડી. “હજી સુધી કાંઈ મળ્યું નહિ. આજે શ્રી નક્કી બુરી વલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ કરશે, માટે કાલે કાંઈક લઈને જ ઘેર જઇશ.” એમ વિચારી ઘેર જવાનું માંડી વાળ્યુ. અને ગામથી થાડે દૂર જંગલમાં એક મદિર હતું તેની અંદર જઈને સૂતા. રાત્રિના અંધકાર પ્રસરવા લાગ્યા. જંગલ ભયાનક થવા લાગ્યું. માછી હરિબળને આજે ધ આવતી ન હતી. તેના જીવને આજ જુદો જ પલટી ખાધા હતા. તે પડખાં ફેરવતા સૂવાના પ્રયત્ન કરવા લાગ્યા. :2: ચાવનના કાઠે ઉભેલી રાજમાળા વસંતશ્રી રાજગોખે એડી છે. તેના નેત્રા કોઈ પ્રેમીની શેષ કરવા મથી રહ્યા છે. રસ્તેથી પસાર થતા દરેક યુવાનને નિહાળી નિહાળીને તે જુએ છે. એમાં એક યુવાન શ્રીમંતપુત્ર નજરે પડયા. તેની ક્રાંતિ ને તેનું રૂપ જોઈ વસતશ્રીનું દીલ ઠર્યું, તેને પેાતાનું મન જણાવવા એક પત્ર લખી ઉપરથી ફૂંક્યા. ચુવાને પત્ર પડતા જોઇ ઉંચું જોયું. અન્નેની ષ્ટિ મળી. પછી તેા કાગળ વાંચવાની પણ જરૂર ન રહી. એક દિવસ અનેએ નાસી જવાના સંકેત કર્યો કે અમુક દિવસે રાતના ગામ બહારના જંગલવાળા મંદિરે બન્નેએ મળવું ને ત્યાંથી પરદેશ ચાલ્યા જવું. આ શ્રીમંતપુત્રનું નામ હરિબળ હતું. F રાજબાળા વસંતશ્રી પેાતાનાથી લેવાય તેટલું ઝવેરાત લઈ સંકેતની રાતે ગામ બહાર નીકળીને ઘેાડા ઉપર સવાર થઈ. સાથે બીજો ઘેાડા હરિખળને માટે લીધે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ ૐ અહીં શ્રીમંતપુત્ર હરિખળને વિચાર થયો કે રાજ કન્યા તા માહમાં ઘેલી થઇ છે. શુ માબાપ અને ઘર છેડી પરદેશ તે ચાલ્યા જાય ? માટે આપણે તે કાંઇ જવું નથી. ભાગ્યના ખેલ ન્યારા છે. આ તેજ રાત હતી જ્યારે માછી હરિમળ સંકેતવાળા મંદિરમાં સૂઈ રહ્યો હતા. વસંતશ્રી મદિર આગળ આવી. પ્રેમ ભર્યાં મધુર અવાજે ખેલીઃ હરિબળ ! હું આવી છું. ચાલ ટ તૈયાર થા. હરિમળના કાને આવા મધુર આવાજ પડતાં તે વિચારમાં પડયા. આટલી માડી રાતે મને કાણુ ખેલાવતું હશે ? કાઈ ડાકણ કે વનદેવી તે નહિ હાય ? પણ તે હિમ્મતવાન હતા. કશાથી ડરે તેમ ન હતા. તેણે એક તીણી નજર ફેંકી બહાર જોયુ તા. દેવકન્યા જેવી એક યુવાનમાળા નજરે પડી. ઘરેણાં ને ઝવેરાત તે તેના શરીર પર ઠાંસી ઠાંસીને ભરેલાં હતાં. એટલામાં ફરીથી અવાજ આવ્યાઃ હું તે વખતસર આવી પહોંચી છું. માડુ તા નથી થયુંને ? હિરખળ ! હવે ઝટ કર. નહિતર પાછળ ઘોડેસ્વારી છૂટશે તે આપણે પકડાઈ જઈશું. રિખળ સમજ્યું કે મારા કાર્ય નામેરીને આ બાળાએ સંકેત કર્યાં લાગે છે, કુભારજા સ્રીથી કંટાળેલા તે હરખળને મનમાં થયું કે નક્કી મારા ભાગ્યે જ આ સ્ત્રી મેાકલી છે. માટે તેને જતી ન કરવી તેથી હુંકારમાં જ જવાબ આપ્યા ને મહાર નીકળ્યેા. અંધારામાં બન્નેએ ઘેાડા મારી મૂક્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ રસ્તામાં વસંતશ્રી પ્રેમની વાતા કરવા લાગી પણ હરિમળે તેના હુંકારમાં જ જવાબ આપ્યા. જ્યારે વ્હાણું વાચું, ત્યારે વસંતશ્રીએ રિબળને ખરાખર જોચે. આતા કોઈક જુદો જ માણસ, એમ જાણી તેને પ્રાશકા પડયા. પણ વિચાર કરતાં તેને લાગ્યુ' કે હવે નકામા અક્સેસ કરવાથી કાંઇ વળે તેમ નથી. હવે હું પાછી પણ શી રીતે જાઉં ? અને આ માણસના સંબધ જોડાયા તેમાં પણ વિધિના કાંઇ ગુમ ભેદ તે જરૂર હશે. માટે હવે તે તેને જ હૃદયના ઈષ્ટદેવ માનું. આમ વિચાર કરી અને ગાંધવ વિવાહથી પરણ્યાં ને વિશાલપુર નગરમાં જઈ પહોંચ્યાં. : 3: રાજકન્યા વસંતશ્રી પેાતાની પાસે એટલું ધન લાવી હતી કે મને રાજસાહેબી ભાગવી શકતાં હતાં. જેમ અગારા ઉપરથી ફુંક મારતાં રાખ ઉડી જાય તેમ હરિઅળના સંસ્કારી આત્માને થયુ હતું. એક જ દિવસમાં મુનિના મેળાપ–વ્રતનું લેવું ને રાજકન્યા સાથે લગ્નથી જોડાવું. એણે હરિમળના છુપાઇ રહેલા સંસ્કારોને જાગ્રત કર્યાં હતા. તેણે વિચાર કર્યાં કે ક્યાં હું નીચ માછી, અને ક્યાં આ રાજકન્યા વસંતશ્રી ! ક્યાં હું નિન ને ક્યાં આ લક્ષ્મી ! ભાગ્યની કૃપાથી. નહિ, નહિ, નાના સરખા નિયમના પાલનથી મને આ સં કાંઇ મળ્યું છે. માટે આ લક્ષ્મીના અને આ તકના ખરાખર લાભ લેવા. તેણે ઉદાર થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ગરીબ તથા દુાખીને દાન દેવા માંડયું. થોડા વખતમાં તે નગર આખામાં વાત ફેલાઈ કે “કઈ ધનવાન રાજપુત્ર આવ્યો છે. તે ઘણું દાન આપે છે. તે મહા ગુણવંત ને ઉદાર છે.” નગરના રાજાએ આ વાત સાંભળી. તેને બહુ માનપૂર્વક તેડાવ્યો ને સભામાં બેસાડયા. હવે તે હરિબળ વસંતશ્રીના સમાગમથી બધે વિવેક ને શિષ્ટાચાર શીખ્યો હતું. રાજાએ તેની સાથે અનેક પ્રકારની વાત કરી અને કહ્યું કે આપ આ નગરમાં જ રહે ને મારી સભાને શોભાવે. - હરિબળ અને રાજા વચ્ચે પ્રીત બંધાણી. મોટાની મિત્રતાથી શું લાભ ન થાય? હરિબળને બધી રીતે લાભ થવા માંડે. એક વખત હરિબળે વિચાર કર્યો કે રાજા સાથે આટઆટલે નેહ બંધાયો છે તે તેને એક વખત મારે ઘેર જમાડવું જોઈએ. તેથી તેણે રાજાને નેતરું આપ્યું. તેને પ્રસન્ન કરવા ભાતભાતનાં મિષ્ટાન તૈયાર કરાવ્યાં. ખુબ સ્વાદિષ્ટ શાક બનાવ્યાં. કઠોળ, કઢી, પાપડ, શયતાં, ભજીયાં ને અથાણાં એવાં બનાવ્યાં કે દાઢમાં સ્વાદ રહી જાય. બીજી પણ ઘણી વાની તૈયાર કરી. પછી રૂપાના થાળ ને રૂપાના બાજઠો મૂકી દીધા. પાસે સુગંધી જળ ભરેલી સેનાની ઝારી મૂકી ને તેની પાસે રેશમી રૂમાલ મૂકયા. વખત થયો ને રાજા જમવા પધાર્યા. વસંતશ્રી સોળે શણગાર સજી રૂમઝુમ કરતી વાનીઓ પીરસવા લાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ રાજાને લાગ્યું કે વીજળી ઝબુકે છે કે શું? એના મુખ ઉપર જોવાય નહિ એટલું તેજ હતું. રસોઇ રસાઈના ઠેકાણે રહી. રાજા ભાન ભૂલી ગયા. જમતાં જમતાં વસ‘તશ્રીનાજ વિચારા કરવા લાગ્યા. કેાઈ પણ ઉપાયે તે આ હરિમળને મારી નાંખુ તા આ શ્રી મારા હાથમાં આવે. રાજા કામાતુર થઈ પાછે ફર્યાં. પ્રધાને વાત જાણી. સારી શિખામણ દેવાને બદલે તે દુષ્ટ ઉલટા રાજાને ચડાવ્યે કે જરૂર કાઇ પણ રીતે વસંતશ્રીને મેળવીશું. એણે એક યુક્તિ શેાધી કાઢીને રાજાને કહી, :8: રાજદરબાર ભરાયા છે. બધા સામંત ને શેઠ શાહુકાર આવ્યા છે. તેમાં રાજપુત્ર ગણાતા હરિમળ પણ આવ્યા છે. તે વખતે રાજાએ વાત ઉપાડી. મારે માટેા વિવાહ ઉત્સવ કરવા છે, પણ એમાં લંકાના રાન્ન વિભીષણુ ઠાઠ સહિત પધારે તે જ ઉત્સવ શેાશે. માટે મારી સભામાં એવા કેાઈ પુરુષ છે કે જે એને તેડી લાવે ? સભા તા સાંભળી સુનકાર થઈ ગઈ. હાથ ત્યાં હાથ અને પગ ત્યાં પગ ઢાઇ ખેલે કે ચાલે. સહુ નીચાં મ્હાં રાખી વિચારમાં પડયા. કયાં લંકાના રાજા વિભીષણ અને કયાં આપણા પરિવાર સાથે તેડી રાજા મદનબેગ ! ઠેઠ લટકાથી એને આવવાની અશક્ય વાત રાજા કેમ કરતા હશે ? જ્યારે કોઇ ખેલ્યું નહિ, ત્યારે પ્રધાન ખેલ્યા : મહારાજ! અહીં ખીજા તા કાઈ ખહાદુર દેખાતા નથી. એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૦ રાજકુમાર હરિખળ છે. તે પરાક્રમી છે, તે તમારૂં કામ જલદી કરશે. રાજાએ રિબળ સામે જોયુ. એટલે હિરમળે શરમના માર્યાં હા પાડી. હરિખળ ઘેર આવ્યા. વસતશ્રીને વાત કરી. વસંતશ્રી તા વાતના ભેદ પારખી ગઇ. નક્કી રાજાની બુદ્ધિ મગડી છે. રાજાને ઘેર જમવા નેાતાઁ તેનું આ ફળ !: સ્વામીનાથ ! રાજા તે મહા કપટી છે; અને તમારી ગેરહાજરીમાં મને સપડાવવા આ દાવ અજમાવ્યેા છે. તમે પણ ભેાળા ભાવે રાજાને એકદમ કેમ હા પાડી દીધી ? હરિખળ કહે જે અનવાનું હતું તે અની ગયુ. પણ હવે આપેલું વચન પાળવું જોઈએ. જે વચન આપીને પાળે નહિ તે માણસ નહિ. હુ· ગમે તેવી મુશ્કેલીઓથી ડરતેા નથી પણ એક તારી ચિંતા થાય છે, કે રાજા શું કરશે ? વસંતશ્રી કહે, નાથ ! હું... ક્ષત્રિયાણીનું દુધ ધાવી છું. જાન જશે પણ શીયળ સાચવીશ. માટે મારી ચિ'તા કરશે નહિ. તમને હું શું કહું ? પણ અવિચારી કામ કરી એકદમ પતગીઆની પેઠે આગમાં કુદી પડશે નહિ. હરિખળ ને વસંતશ્રી દર્દ ભર્યાં દીલે જુદાં પડયાં. હરખળ અનેક અજાણ્યા પ્રદેશેાને ખેડતા દરીઆકિનારે પહોંચે. લકા અહીંથી શાડે દૂર હતી. પણ જવું કેવી રીતે ? તેણે વહાણની ખુબ રાહ જોઇ, તપાસ કરી, પણ વહાણુ દેખાયું નહિ. થોડા વખતમાં તે કામ પતાવીને પાછું વળવું છે. એટલે તે મુંઝાવા લાગ્યા. તે વખતે એક મહાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મત્સ્ય તેની નજરે પડયા. સાહસિક હરિખળે ઇષ્ટદેવનું નામ લઈ એની પીઠપર ઝુકાવ્યુ. મત્સ્ય એકદમ ચાલવા લાગ્યા. ને લંકા કિનારે નીકખ્યા. હરિબળ કાંઠા આવતાં કુદી પડયા ને લ’કાના એટમાં દાખલ થયા. ત્યાં સ્થળે સ્થળે હરિયાળી વાડીએ છે. મનેાહર ફળફૂલવાળા માગબગીચા છે. અને લકાને ગઢ તેા સેને મઢચા છે. એટલે તે સેાનાની લડકા કહેવાય છે. હરિબળ આ ખધું જોતા નગરમાં દાખલ થયા. ત્યાંની રેશનકદાર અજારાને જોતા અને શેરીએ પસાર કરતા એક શેરીમાં આવ્યા. ત્યાં એક ભવ્ય મકાન તેની નજરે પડયું. ખારણે કેાઈ માણસ દેખાતું ન હતું. એટલે અંદર જઇને જોવાનું કુતૂહલ થયું. તે અંદર ગયા તે કોઇ મહાન ધનાઢયનું ઘર લાગ્યુ. પણ માસ મળે કાઈ નહિ. આથી તેને વધારે કુતૂહલ લાગ્યું. તે ખીજે માળે ગયેા, પછી ત્રીજે માળે, ગયે ત્યાં મરવાની તૈયારી કરતી એક યુવાન માળા દીઠી. હરિબળે હાં હાં કહી તેના હાથ પકડયા ને બેલ્યા: જીવાનીની આ અવસ્થામાં તને એવડું શુ' દુઃખ છે કે તું આમ આપઘાત કરવા તૈયાર થઇ છે ? રિબળના આ પ્રેમ ભર્યા પ્રશ્ન સાંભળી ખાળા ખેલીઃ મારા દુઃખના પાર નથી. મારા પિતા જ મારી સાથે લગ્ન કરવા ચાહે છે. હમણાં તે ઘર બહાર ગયા છે. એના જુલ્મમાંથી છુટવા હું આપઘાત કરૂં છું. પણ આપ ક્યાંથી આવ્યા ? હરિબળે કહ્યું: વિશાળાપુર નગરથી હું રાજાના કામ પ્રસંગે આવ્યા છું. પણ હવે આ ગળેથી ફાંસા છેાડી નાંખ. પેલી ચુવાન માળાએ કહ્યું:” જો મારા દેહનું દાન આપ સ્વીકારી શકતા હા તાજ હું આ વિચાર માંડીવાળું. હરખળે જીવ બચાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૧ -વવાના હેતુથી તે સ્વીકાર્યું. અને ગાંધવ વિવાહથી જોડાયાં. પેલી માળા કહે, હવે ઘડી પણ આ ઘરમાં રહેવું ચેાગ્ય નથી. મારા પિતા આવશે તેા કાણુ જાણે શુ કરશે ? એટલે અને ત્યાંથી નીકળી ગયાં. આ માળાનું નામ કુસુમશ્રી. કુસુમશ્રીએ વિભિષણને ખેલાવી જવાની વાત જાણી એટલે કહ્યું કે વિભીષણ ક્રાઇ દિવસ પેાતાનું સ્થાન છેડીને જતા જ નથી. માટે સ્વામીનાથ ! હવે વખત ગુમાવશે નહિ. તેમની એક તલવાર મારી પાસે આવેલી છે તેને જ નિશાની તરીકે લઈ ત્યો. હરિબળે કબુલ કર્યું ને કાઈ મછવાદ્વારા લંકાને! એટ છેડી હિંદુસ્તાનમાં દાખલ થઈ ગયા. પછી મારતે ઘેાડે વિશાળાપુર તરફ આવવા લાગ્યા. *** રિબળની ગેરહાજરી દરમ્યાન વસંતશ્રી ખુબ સારચેતીથી રહે છે. રાનએ બીજે દિવસથી તેને ઘેર ભેટા મેાકલવા માંડી છે. અહીં વસંતશ્રી બધું સમજે છે ને તેના સુગા મઢે સ્વીકાર કરે છે. છતાં તેણે એક વખત દાસીને પૂછ્યું' કે રાજાજી મારે ત્યાં આ બધી વસ્તુઓ કેમ માકલે છે? દાસી કહે, હરિખળ રાજાના મિત્ર રહ્યા. તેમની ગેરહાજરીમાં ખાસ ઘરની સંભાળ રાજા ન રાખે તે કાણુ રાખે ? હૈં' કહી વસંતશ્રીએ તે સાંભળી લીધું. થાડા દિવસ પછી રાજાએ એક દાસી સાથે સદેશા કહેવરાવ્યે કે તારા સ્વામી લકાએ ગયા છે તે પાછા આવનાર નથી. માટે મારી સાથે પ્રેમ આંધ. વતશ્રી રાજાનાં આવાં 6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ વચન સાંભળી મુંગી રહી, કઈ પણ જાતને જવાબ આપ્યો નહિ. રાજાએ એમ માન્યું કે એણે ઇન્કાર ન કર્યો એટલે મારું કહેવું સ્વીકાર્યું છે. એથી એક રાત્રિએ તે હરિબળના મકાન પર આવ્યો. વસંતશ્રીએ તેને જણાવ્યું. એક માસના વાયરે મારા સ્વામી ગયા છે તે મહિને પૂરો થવા દે. પછી હું તમારીજ છું. રાજાએ જાણ્યું કે મહિને પૂરો થયે એ ક્યાંથી આવવાને છે? એટલે તે વાત સ્વીકારી. : ૫ : આજે સ્વામીનાથને ગયે મહિને બરાબર પૂરે થયો. તે નહિ આવે તે શું કરીશ? દુષ્ઠરાજા નક્કી મારું શિયળ લૂંટવા પ્રયત્ન કરશે.” સખીને એને ઉપાય પૂછતી વસંતશ્રી બેલી. તે જ ક્ષણે કઈ પુરૂષ ત્યાં દાખલ થયો. એ જ વસંતશ્રીને પ્રિયતમ હરિબળ હતે. વસંતશ્રી એને જોતાં જ ઘેલી થઈ ગઈ. હરિબળ પણ ખુબ આનંદ પામે ને બનેલી બધી વાત કહી. ત્યારે કુસુમથી છે ક્યાં?” વસંતશ્રીએ અધીરાઈથી પૂછયું, હરિબળ કહે, “નગર બહારના ઉદ્યાનમાં.” “બિચારી અજાણુને ત્યાં એકલી મૂકીને કેમ આવ્યા? વસંતશ્રીએ પ્રશ્ન કર્યો. હરિબળે જરા વિદથી જવાબ આપેઃ ગૃહદેવીની રજા સિવાય ગૃહમાં કાંઈ કોઈ નવીન દાખલ કરાય! વસંતશ્રી કહે, “ઝટ તેને લઈ આવે.” એમ કહી અને જણ કુસુમશ્રી હતી ત્યાં આવ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પછી રિખળે રાજાને આવી પહોંચ્યાના સમાચાર કહેવડાવ્યા. રાજા એ સાંભળી ખેદ પામ્યા. છતાં મહારથી ડાળ કરી તેનું સામૈયું કર્યું ને બધી વાત પૂછી. હરખળે પણ ચાલાકીથી બધી વાત ગેાઠવી ને કહી કે રાજા વિભીષણે મારા સાહસથી રાજી થઈ આ પેાતાની પુત્રી પરણાવી છે. અને પાતે કહેવરાવ્યું છે કે લગ્નના દિવસ હશે તે જ વખતે હું આવીશ.' તમારા સદેશેા મળ્યા છે એની નિશાનીમાં આ તલવાર માકલી છે. રાજાએ તલવાર જોઈ એ વાત સાચી માની ને તેને કેટલીક ભેટ આપી. હજી રાજાનું મન વસંતશ્રી પર એવું ને એવું લાગ્યું છે એટલે હેરિબળને યમધામમાં પહોંચાડવાના વિચારથી કાંઈક કામે બહાર મેાકલ્યા ને રાત્રે તેના ઘેર ગયા. વસંતશ્રીએ તેને મુખ ખુબ સમજાવ્યે છતાં તે જુલ્મ કરવા તૈયાર થયા. ત્યારે વસંતશ્રીએ લટ્ટુ ખનેલા રાજાના મ્હોપર એક જોરથી મુક્કી મારી દાંતની મત્રીસી પાડી દીધી ને તેની સાન ઠેકાણે આણી. રાજાને એ પછી પેાતાના કામના પસ્તાવા થયા ને પ્રધાનને સાચા રસ્તા નહિ ખતાવવા માટે સખત શિક્ષા કરી. તેનું મન વિલાસમાંથી એકદમ પાછું પડ્યું. હરિબળ જેવા મિત્રને આપેલા કના વિચાર કરતાં તેને કમકમાટી આવી ને તેના બદલે વાળવા પુત્રો, રત્ન તથા રાજ્ય તેના ચરણે ધર્યેા. પેાતે નિવૃત્તિના રસ્તા લઈ આત્મકલ્યાણ કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વસંતશ્રીના નાસી જવાથી તેના માતાપિતાને ખુબ ખેદ થયા હતા. તે દેશ પરદેશ પિતાની પુત્રીની તપાસ કરાવતા હતા. કેટલાક વખતે તેમણે વસંતશ્રી તથા હરિ બળની વાત સાંભળી. તેમણે બહુ માનપૂર્વક હરિબળને તેડા. હરિબળનું પરાક્રમ, સાહસ ને બીજા ગુણે જોઈ પિતાના પુત્રસમ ગણ્ય ને છેવટે રાજ આપ્યું. અહીં હરિબળે પિતાની કુભારજા સ્ત્રીને સંભારી ને ખુબ શિખામણ આપી. તથા સારી રીતે રહેતાં શીખવ્યું. હરિબળ પિતાના જીવનની બધી ચડતીનું મૂળ એક નાનું સરખું વ્રત છે એ કદી ભૂલ્યો ન હતો. તે હંમેશાં મનમાં બેલતે ધન્ય અહિંસા ! તારા સહેજ પાલનથી મને આટઆટલું મળ્યું તે જે મહાત્માએ પૂરેપૂરી અહિંસા પાળે છે તેને કેટલે લાભ થતું હશે! અહીં તેને સંત-સમાગમ પણ વધતે ગયે. ધીમે ધીમે તે ધર્મનું સ્વરૂપ પૂરેપૂરું સમજ્યો ને જે અહિંસાનું પૂરેપૂરું પાલન કરવા ઈચ્છતો હતો તે ક્ષણે આવી પહોંચી. તે વખતે પિતાના વડિલ પુત્રને રાજ્ય આપી ત્રણે રાણીઓ સાથે પાંચ મહાવ્રત અંગીકાર કર્યા. પછી તપ ને સંયમનું આરાધન કરતાં તે નિર્વાણ પામે. આજે પણ એ હરિબળ માછીનું નામ જૈન શાસ્ત્રોમાં અહિંસાના પાલન માટે ગવાઈ રહ્યું છે. અહિંસાને જય હો, અહિંસકને જય હે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ - બાળ ગ્રં થા વ ળી :: * - - - - - - - - - - - - પ્રથમ શ્રેણી ! બીજી શ્રેણી ! ત્રીજી શ્રેણી ૧ થી રીખવવ ૧ અજુનમાળી ! ૧ શ્રી ભદ્રબાહુ સ્વામી ૨ નેમ-રાજુલ ૨ ચક્રવતી સનત્કુમાર ૨ શ્રી હેમચંદ્રાચાર્ય ૩ શ્રી પાર્શ્વનાથ ૩ ગણધર શ્રી ગૌતમ- ૩ શ્રી હરિભદ્રસૂરિ ૪ પ્રભુ મહાવીર સ્વામી ૪ શ્રી સિદ્ધસેન દિવાકર ૪ ભરતબાહુબલિ ૫ વીર ધને ૫ શ્રી બપભટ્ટ સૂર ૫ આર્કકમાર ૬ મહાત્મા દઢપ્રહારી ૬ શ્રી હીરવિજયસૂરિ ૬ મહારાજા શ્રેણિક ૭ અક્ષયકુમાર ૭ ઉપાધ્યાય શ્રી યશો૮ રાણું ચેહરણ ૭ વીર ભામાશાહ વિજયજી ૯ ચંદનબાળા ૮ મહામંત્રી ઉદાયન { ૮ મહાસતી સીતા ૧૦ ઈલાચીકુમાર ૯ મહાસતી અંજના ૬ કોપકી. ૧૦ રાજર્ષિ પ્રસન્નચંદ્ર ! ૧૧ જંબુસવામી ૧૦ નળ દમયંતી ૧૧ મૃગાવતી ૧૨ અમરકુમાર ૧૧ મયણરેહા | ૧૨ સતી નંદયતી ૧૩ શ્રીપાળ ૧૨ ચંદન મલયાગિરિ ૧૩ ધન્ય અહિંસા ૧૪ મહારાજા કુમારપાળ ૧૩ કાન કઠિયારે ૧૪ સત્યને જય ૧૫ પેથડકુમાર ૧૪ મુનિશ્રી હરિ ૧૫ અસ્તેયનો મહિમા ૧૬ વિમળશાહ ૧૫ કપિલ મુનિ ૧૬ સાચો રાણગાર-શીલા ૧૭ વસ્તુપાળ-તેજપાળ ૧૬ સેવામૂતિ નદિપ બ ૧૭ સુખની ચાવી યાને સંતોષ છે ૧૮ ખેમા દેદરાણું ૧૭ શ્રીસ્યુલિસ ૧૮ જૈન તીર્થોનો પરિચય ૧૮ મહારાજા સંપ્રતિ તા. ૧ લો. If ૧૯ જગશાહ ૧૯ પ્રભુ મહાવીરને સજજન નો પરીચય ૨૦ ૫મ માટે પ્રાણ આ- | દશ શ્રાવક ભા. ૨ જે. પનાર મહાત્માઓ | ૨૦ ૨વાધ્યાય ૨૦ જૈન સાહિત્યની ડાયરી દરેક સેટની કિસ્મત રૂ. દોઢ તથા વિ. પી. પટેજ છે આના. બીજાં પુસ્તકો માટે સૂચિપત્ર મંગાચિત્રકાર ધીરજલાલ ટેકરશી શાહ રાયપુર, હવેલી ની પોળ કે અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ બાળગ્રંથાવલી : : ત્રીજી શ્રેણી :: ૧૪ સત્યનો જય લેખકઃ ધીરજલાલ ટેકરશી શાહ. : બાળગ્રંથાવાળી કાર્યાલય અમદાવાદ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ >> PIDHER બાળગ્રંથાવળી :: ત્રીજી શ્રેણી :: ૧૪ સત્યનો જય : લેખક : ધીરજલાલ ટોકરશી શાહ સ હક્ક સ્વાધીન આવૃત્તિ પહેલી મૂલ્ય સવા આવે. સંવત ૧૯૮૭ DANENDAARD W Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: ધીરજલાલ ટોકરશી શાહ ચિત્રકાર બુકસેલર એન્ડ પબ્લીશર, રાયપુર, હવેલીની પાળ, અ મ દા વા દઇ મુકઃ ચીમનલાલ ઈશ્વરલાલ મહેતા મુકણસ્થાન : વસંતમુદ્રણાલય ધીકાંટા રેડ :: અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ સત્યનો જય · ભાઈ! કાંઇક તા સાચુ' ખેલ! આમ નાહક હું ખેલી શા માટે તારી જાતને ખરાબ કરે છે ?? છે. સાચુ ખેલ્યે · સાચુ· ને જુઠ્ઠું બધું ઠીક જ લાભ થાય છે ? આ તમે જ જુએ ને ? કેટલાય વરસથી સાચું એલવાનું વ્રત લીધું છે. એના શું ફાયદા થયા ? ઉલટા નિધન થયા ! ' , • જુઠાણાં ચલાવીને લીધેલા પૈસા કરતાં એ નિષ નતા સારી છે. એના પરિણામમાં સુખ છે. અને જુઠાણાના રિશામમાં ભયંકર દુઃખ છે. ’ 6 મેં તે આજ સુધીમાં ઘણાયે એકડા ઉપર મીઠાં ચડાવી દીધાં ને પૈસા મેળવ્યા. મને તેા કાંઇ દુ:ખ પડતું નથી ? ? • એ તા ઘડીભર ભલે સુખ લાગે પણ એનું પરિણામ બહુ દુઃખમય છે. ' હવે એ પરિણામ તેા આવશે ત્યારે જોઇશુ. અત્યારે શુ' છે ? ’ • એટલે ભવિષ્યના વિચાર જ ન કરવા ? ? મળશેઠ જરા ગુસ્સાથી ખેલ્યા. “પિતાજી! શી ખાતરી કે તમે કહો છે તેવું જ પરિણામ આવશે ને સારૂં નહિ આવે ?” તેમના પુત્ર વિમળે પણ એટલી જ ઉગ્રતાથી જવાબ આપ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ ક્રમળશેઠ કહે, અમે અમારી આંખે દુનિયામાં જોયું છે કે જે કુડકપટ કરીને, જુઠાણાં ચલાવીને, નિર્દોષને રેસીને પૈસા મેળવે છે તેની પાયમાલી થાય છે. કાં ત એ ધન ચારથી લુંટાય છે, આગમાં જાય છે કે રાજા પડાવી લે છે, પણ એ સિવાય ખીજું કાંઈ બનતું નથી. વળી જુઠાણા કરનારના લેાકેામાંથી ઈંતખાર ઉઠી જાય છે, ક્રાઈ તેનું એલ્યું માનતું નથી. સહુ જુઠા કહીને એના નામ પર થુકે છે, અને એના આત્માની અધગતી થાય છે. માટે કહું છું કે એનું પરિણામ દુઃખ છે. વિમળને તેા કાળમીંઢ પત્થરની જેમ આ શિખામણ રૂપ પાણીની કાંઇ અસર થઇ નહિ. કમળશેઠ જ્યારે જ્યારે તક મળે ત્યારે આ પ્રમાણે પેાતાના પુત્ર વિમળને સમજાવતા હતા. એક વખત શેઠે કહ્યું: વિમળ ! તું તે શું તારા છે! એક મહા ધુતારા હતા ને દુનિયા આખીને ઠગતા હતા. પણ તેનેય પરિણામે તા ભય કર દુઃખ સહન કરવું પડયુ. તે તું શું એમ ધારે છે કે તારે એવું પરિણામ નહ ભેગવવું પડે? વિમળ કરે, એ ઠગની શુ વાત છે ? સાગર શેઠ કહે, ધ્યાનપૂર્વક સાંભળઃ “ શારીપુર નગરમાં એક મેાટા ધુતારા આવ્યો. શાહુકારના ભપકાબંધ કપડાં પહેરી તે એક વાણીઆની દુકાને ગયા. ત્યાંથી આટા, દાળ, ભાત ને ત્રીજા મશાલા લીધા. વાણીઆએ પૈસા માંગ્યા ત્યારે ખીસ્સામાં હાથ નાંખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ કહ્યું. અરે યાર! કપડાં બદલતાં પૈસા તે ઘેર રહી ગયા. પણ કાંઈ વાંધો નહિ. એમ કર, તારા છોકરાને મારી સાથે મકલ પાસેથી જ પૈસા અપાવી દઉં. વાણીઆએ પિતાના છોકરાને સાથે મેક. પછી એ ધુતારે ગયે દેશની દુકાને. ત્યાંથી કેટલુંક કાપડ ખરી ને દેશીને કહ્યું આ મારે છોકરે બેઠા છે. હું હમણાં પૈસા લઈને આવું છું. પછી ગયો હજામની દુકાને. ત્યાં સરસ હજામત કરાવી. હજામે પૈસા માંગ્યા ત્યારે કહ્યું: યાર! પૈસા તે લેવા જ રહી ગયા. તારી સ્ત્રીને મારી સાથે મોકલ. આ તળીની દુકાનેથી અપાવી દઉં. હજામ બિચારે ખુબ કામમાં હતું. ઘેર ઘરાકની ભીડ હતી. એટલે સ્ત્રીને સાથે મેકલી. પેલાએ તંબળીને ત્યાંથી પાન બીડાં ખાઈ કહ્યું: આ મારી સ્ત્રી બેઠી છે. હમણાં હું આવું છું. ભાઈ પછી ઉતારે ગયા. અહીં તે લાંબે વખત થયે પણ છોકરા પાછે ના આવ્યો. એટલે વાણુઓ શોધ કરવા નીકળ્યો. ત્યાં દોશીના હાટ આગળ છોકરાને રમતે દીઠે. તેણે કહ્યું. કેમ અહીં રમે છે? ઘેર ચાલ. દેશી કહે, એને બાપ એને અહીં બેસાડી પૈસા લેવા ગયો છે. વાણીઓ કહે, એને બાપ વળી ક? એને બાપ તે હું છું. દોશી કહે એ મનાય શી રીતે? એતે બને લડવા મંડયા. અહીં હજામ પિતાની સ્ત્રીને શોધવા નીકળ્યો. તેને પણ તળીની સાથે લડાઈ થઈ. આમ બધા લડતા લડતા રાજા પાસે આવ્યા. રાજા કહે, આતે કોઈ મહાઠગ દેખાય છે. તેને શોધી કાઢવે જોઈએ. કોટવાળજી ! આ ઠગને સાત દિવસની અંદર પકડીને હાજર કરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ કોટવાળ કહેઃ જેવી આજ્ઞા મહારાજ. કોટવાળ ચેરની શોધમાં હમેશ કરે છે. પણ ચાર હાથમાં આવતું નથી. અહીં આ ઠગે પિતાને શોધવા માટે કોટવાળ પ્રયત્ન કરે છે તે વાત જાણે. એથી કઈ પણ ઉપાયે તેને ધુતવાને નિશ્ચય કર્યો. સાતમે દિવસ થયો છતાં ચેર હાથમાં ન આવે એટલે કોટવાળ ચિંતાતુર થયે ને શહેરમાં ફરવા લાગ્યો. આ વખતે ઠગ કોટવાળને ઘેર ગયો. તેની સ્ત્રીને કહ્યું કે તારા ધણુએ ચોરને સાત દિવસમાં પકડી લાવવાની રાજાની આગળ પ્રતિજ્ઞા કરી હતી. પરંતુ તેને આજે ન પકડી શકવાથી રાજા ઘણે ગુસ્સે થયે છે અને તેને પકડીને બાંધ્યો છે. આ વખતે તેણે પિતાની છેલ્લી ઘડી જે તમારી દશા તેના જેવી ન થાય તે માટે મને અહીં કલ્યો છે. તેણે કહ્યું છે કે મારી સ્ત્રી જીવ બચાવીને નાશી જાય. સ્ત્રી આ સાંભળી ઘણી જ ગભરાઈ ગઈ. જીવ કેરને હાલે ન હોય? તે પિતાને જીવ બચાવવા ઘર સૂનું મૂકી નાસી ગઈ. ઠગતે ફાળે. ઘરમાંથી પૈસા અને મેંધી ચીજે ઉપાડી પિતાને ઘેર લઈ ગયે. ડીવારે કોટવાળ પિતાને ઘેર ફરતે ફરતે પાછા આવ્યું. ઘરમાં પિતાની સ્ત્રીને ન જોઈ. આશી-પાડોશીને પૂછયું પણ કાંઈ બાતમી મળી નહિ. આથી તે શેધવા નીકળે. આ વાતની ગામમાં જાણ થતાં તેની ફજેતીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ પાર રહ્યો નહિ. કોટવાળ ઠગને શોધી ન શક્ય. એટલે કામ પતાકા નામની ગણિકાએ તેને પકડવાનું બીડું ઝડપ્યું. ગણિકા આ ધુતારાની શોધમાં ફરી રહી છે. ધુતારે એ વાત જાણી એટલે પરદેશીને પિશાક પહેરી આબેહુબ પરદેશી જે દેખાવા લાગ્યો. પછી તે ગણિકાને ત્યાં ગયે ને કહ્યું કે આજે અહીં પરદેશી પૈસાદાર શેઠ આવ્યા છે. તેમણે તેને તેડાવી છે અને મારી સાથે આવવા આ પિસા આપ્યા છે. આ પૈસા લે ને મારી સાથે ચાલ. પૈસા મળતાં જ બીજું કામ મૂકી દઈને ગણિકા તેની સાથે ચાલી. બને જણું ગામ બહાર ઘેડે દૂર ગયાં. ત્યાં આ ધુતારાએ કહ્યું કે શેઠ થોડેક દૂર છે. તે હમણાં અહીં આવશે. માટે તું આ જગાએ બેસ. એવામાં રાત પડી. દરેક ઠેકાણે અંધકાર છવાઈ રહે. અંધારી ઘેર રાત. તેમાંયે વળી જંગલ. આથી ગણિકા ઘણું મહીવા લાગી. રાત્રિને લઈ ધીમે ધીમે તેને ઊંઘ આવી. એના શરીર ઉપર સુંદર કપડાં ને ઘરેણાં હતાં. ધુતારે લાગ જોઈ એના શરીર ઉપરથી ઘરેણું ઉતારી નાશી ગયે. આ વાતની પછી નગરમાં ખબર પડી એટલે એનીયે પૂરી ફજેતી થઈ. આ વખતે મહા ધુતારી બીજી ગણિકા અહીં રહેતી હતી. તેણે બીડું ઝડપ્યું. ધુતારે જાણ્યું કે કામલતા ગણિકા મારી શેધમાં છે. તરત જ તેણે પિશાક બદલ્યો. બ્રાહ્મણને વેશ ધારણ કર્યો. હાથમાં લીધી પિથી ને એક પંડિતને ઘેર ગયે. ત્યાં પંડિતને કહ્યું કે કમાડ ઉઘાડે. આ પથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ તમારા માટે લાવ્યો છું. પંડિતે કહ્યું કે રાતના સમયે કમાડ નહિ ઉઘાડું: “આ પિથીમાં પુસ્તકે સારાં છે એટલે તમને આપવા જ આવ્યો છું. અને જે કમાડ ન ઉઘાડે તે આ જાળીઆમાંથી લે.ઠગે કહ્યું. પંડિતજી પુસ્તકના બહુ પ્રેમી. એટલે તેમણે પિથી લેવા હાથ બહાર કાઢયે. ધુતારે તરત જ હાથ કાપી લીધું. પછી હાથ લઈને તે ચાલતે થયે. હવે ધુતારે આ હાથ કુશળતા પૂર્વક પોતાના હાથે બાંધ્યો ને ગયે ગણિકાને ઘેર. ગણિકાને આના ઉપર વહેમ આવ્યું. પણ તેને સપડાવવા માટે પ્રેમ દેખાડવા લાગી. ધુતારે પણ સમજી ગયા કે ગણિકા મને ઓળખી ગઈ છે. ધુતારાની સાથે ગણિકા સ્વેચ્છાચાર રમી. પછી ધુતારે જવા માટે તૈયાર થયે. એટલે ગણિકાએ તેને હાથ પકડયે. ધુતારાએ તરતજ પંડિતને ચૂંટાડેલે હાથ કાપી નાંખે ને નાશી ગયે. સવારને વખત થયે. ગણિકા કાપેલે હાથ લઈ દરબારે આવી. છેદાએલા હાથવાળો ધુતારો એમ સભામાં નકકી થયું. તે વખતે પંડિત પિતાના કપાએલા હાથે રડતે રડતે રાજ દરબારે આવ્યું. તેણે બધી હકીકત કહી. એથી ગણિકાની ખુબ હાંસી થઈ. - ત્યાર પછી રાજાના બેબીએ તેને પકડવાનું બીડું ઝડપ્યું. ધુતારાને ખબર પડી કે ધાબી મારી શોધમાં છે. તેથી રાત્રે પિશાક બદલ્ય ને દેબીના ઘરની આસપાસ ફરવા લાગે. બિચારે કઈ ગરીબ પરદેશી છે, એમ ધારી બેબીએ પિતાને ત્યાં રાખે. તેણે જોવામાં પ્રવીણતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ મેળવી ને જલ્દીથી વચ્ચેા ધેાવા લાગ્યા. ધીમે ધીમે ધાત્રીના વિશ્વાસ એના ઉપર વધ્યા. રાજારાણી પેાતાનાં વસ્ત્ર એને ધાવા આપતાં હતાં. એક વખત રાતને સમયે આ તારા રાજાનાં વસ્ત્રો લઈ નાશી ગયા. ધેાખી ખિચારા મુઝાયેઃિ શું કરવું ? આમ ઠગને પકડવામાં નિષ્ફળ જવાથી રાજાએ જાતે ખીડું ઝડપ્યું, કાટના દરવાજા રાત્રે બધ કરાવ્યા; અને પેાતાના હુકમ સિવાય દરવાજા ઉઘાડવાની ના કહી. રાજા ઘેાડા ઉપર સવાર થઈ ચારની શોધમાં નીકળ્યા. અહીં ધુતારાએ ધાખીના વેશ પહેર્યાં. જાણે આબેહુબ ધેાખી. ગધેડા ઉપર રાજાનાં વસો નાંખ્યા ને ધાવા ચાલ્યા. દરવાજો બંધ હાવાથી દરવાનને ઉઘાડવાનું કહ્યું. દરવાને કહ્યું કે રાજાના હુકમ નથી, તારે કહ્યું કે રાજાનાં કપડાં પગી જશે તે તેને માટે તું જોખમદાર છે. રાજાના ધામી એટલે તેના માટે કાંઈ વાંધ નથી એમ ધારી દરવાને દરવાજો ઉઘાડી તેને બહાર જવા દીધા. ધાબી સરાવર કિનારે ગયા. સરવર કિનારે એક મચ્છીમારને સરાવરમાં જાળ નાંખી માછલાં મારતા જોયા. તારાને ખરાખર લાગ મળ્યેા. તે મચ્છીમારની પાસે ગયા ને કહ્યું, હું મુરખ! તું અત્યારે અહીં કેમ આવ્યે છે ? રાજા હૈ તારાને ખેાળવા નીકળ્યા છે, માટે તું અહીંથી નાસી જા. નહિતર દેખતાંની સાથે જ તને પકડશે. ધુતારાના વચન સાંભળી બિચારા મૂઢ મચ્છીમાર પાણીમાં પડયેા. તે વખતે પાતે વેપારી બન્યા ને નગર તરફ ચાલવા લાગ્યે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અહીં રાજા તારાને નગર બહાર ગએલા જાણીને પેાતે પણ નગર બહાર આવ્યો. રાજાને આ વ્હેપારી સામે મળ્યા. તેને પૂછ્યું કે હું ભાઈ! અહીંથી કોઈ માણસને ગધેડા સહિત જતા જોયા છે ? તારે કહ્યું કે મહારાજ ! હમણાંજ દાડતા જઈને તે સરેાવરમાં પડયા. તરતજ રાજા ઘેાડા ઉપરથી નીચે ઉતર્યાં અને ચારા ઠગને આપી કહ્યુ: હું ઘેાડીવારમાં આવું ત્યાંસુધી આ ઘેાડાને સાચવજે. અહીં ઠંગે રાજાના વેશ પહેર્યાં ને આબેહુબ રાજા જેવા અન્યા. પછી ઘેાડે ચઢી નગરમાં પેઠા. દરવાનને કહ્યું કે મે ચારને પકડા છે. માટે હવે દરવાજા ખંધ કર. બીજો કાઇ આવે તેા દરવાજા ઉઘાડીશ નહિ, દરવાને હુકમ માથે ચઢાવ્યેા. અહીં થેાડા સમય પછી રાજા દરવાજા આગળ આવ્યા ને દરવાજે ખાલવા દરવાનને કહ્યું, ત્યારે દરવાન ઓલ્યા કે હમણાંજ રાજા ઘેાડે બેસીને નગરમાં આવી ગયા છે. માટે તું રાજા નથી પણ કાઇક ધુતારા લાગે છે. રાજા બિચારા અડ્ડાર ખેડા. તેને લાગ્યું કે આ કાઇ સહા ધુતારા લાગે છે. મારા જેવાને પણ તેણે છેતર્યાં. માટે તે માણુસ સામાન્ય નથી. • આથી તેણે ઠંગની પ્રશંસા કરીને કહ્યુ કે હું તારા ઉપર સંતુષ્ટ થયા છું. તારે જે માગવું હાય તે માગ. ઠગે કહ્યું કે રાજન ! જો તું વચન આપતા હાયતા મને અભયદાન આપ. રાજાએ અભયદાન આપ્યું. તરતજ દરવાજા ઉઘાડી નાંખ્યા. રાજા અંદર દાખલ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ ૧૧ હવે તારા રાજાની મહેરમાનીથી નિશ્ચિત થયા. એક દિવસ તે વિચારે છે કે અહીં મારી ઠળિવદ્યા ખરેખર ચાલતી નથી. કારણ કે હું અહી' મધે ઓળખાઈ ગયા છું. માટે હવે આ નગર છેાડીને બીજે ઠેકાણે જા" તે સારૂં. એમ વિચારી તે નગરમાંથી છાના માના નીકળી ગયા. ફરતા ફરતા ને લેાકેાને છેતરતા છેતરતા ભૂવનાવત નામના ગામમાં ગયા. લેાકેાને છેતરીને ભેગા કરેલા ધનમાંથી તે હવે ખુબ વિલાસ માણવા લાગ્યા, એ નગરીની કેટલીક વેશ્યાઓને પૈસા આપી પેાતાને ઘેર રાખી. એક વખત એક ગણિકા સાથે ખેલાચાલી થતાં ગણિકા રીસાણીને છાનીમાની રાજા પાસે જઈ તેની ઠગવિદ્યાની વાત કરી. રાજાએ આવા દુષ્ટને દંડ દેવા પકડી મગાવ્યે ને તેને ઉંધા માથે લટકાવી ચાબુકના માર મારવા શરૂ કર્યા. પછી માથે મુંડા કરાવી ચૂના ચાપડચે. મેઢા ઉપર મેશ લગાવી ગળામાં ખાસડાના હાર ખાંધ્યા અને અવળા ગધેડે બાંધી ગામમાં ફેરવી એક અંધારા કુવામાં ફેંકી દીધા. ત્યાં બિચારા રખાઇ રમાઇને મરણ પામ્યા. માટે હે પુત્ર! ગમે તેવા ઠગારાની ઠગાઈ પણ એક દિવસ ખુલ્લી થઇ જાય છે ને મહાન વિખણા સહન કરવી પડે છે માટે તું સમજ. "" વિમળ કહે, હું કાંઈ ઠગાઈ કરતા નથી, ફ્કત મારી હાથચાલાકીથી ધન પેદા કરૂં છું. કમળ શેઠ કહે, શું દાંડી મરડીને, એછાંવત્તાં તાલાં રાખીને કે ખાટુ નામું લખીને લેાકેાની પાસેથી ધન પડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વવું ઠગાઈ નથી. હવે તારો દુરાગ્રહ મૂકી સરળ સ્વભાવને થા. એક વખત વિમળ શેઠે ઘણું કરિયાણાં ભર્યા ને પરદેશ જવા નીકળે. ફરતાં ફરતાં તે દૂર મલય પાટણમાં ગયે. ત્યાં બધાં કરિયાણું વેચ્યાં ને હજારો રૂપીયા પ્રાપ્ત કર્યા. પછી વધારે લાભને માટે ત્યાંથી પણ કરિયાણું ભર્યો ને પિતાના નગર તરફ પાછો વળે. ચોમાસાના દિવસો ચાલતા હતા. બધા રસ્તાઓ કાદવવાળા થઈ ગયા હતા. વિમળશેઠે એક ઠેકાણે છાવણું નાંખી. ત્યાંથી આગળ જવાય તેમ ન હતું. બીજે એનાજ ગામને રહેવાસી સાગર નામને શેઠ પણ ઘણું ધન કમાઈ આવી પહોંચ્યો. એક બીજાએ એક બીજાને ઓળખ્યા. વિમળે તેને ત્યાં રાક. પછી ચોમાસુ પસાર થતાં અહીંથી પણ દ્રવ્ય ઉત્પન્ન કરી બંને જણ પિતાના ધન અને કરિયાણું લઈ પિતાના નગર સમીપ આવી પહોંચ્યા. કમળશેઠ પિતાને પુત્ર આવે છે એમ જાણી સામે ગયે. પુત્રના ક્ષેમકુશળ પૂછયા અને ત્રણે જણ નગર ભણી ચાલવા લાગ્યા. રસ્તામાં સાગરે વિમળને કહ્યું કે હે મિત્ર, વિના જોયેલું ને વિના સાંભળેલું કાંઈક હું તને કહું તે સાંભળ. જે અહીંથી એક કેરીનું ભરેલુ ગાડું હળવે હળવે ચાલ્યું જાય છે. તેને સારથિ બ્રાહ્મણ છે. તેની પાસે પાણીને ઘડે છે. તે ગાડાની પાછળ લાકડીમાં ભરાવ્યો છે. વળી પાણી ખુબ હિલોળે ચડયું છે : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૩ તેથી છલકાય છે. તે કાઢીયેા છે. તેના શરીરમાંથી રક્તપિત્ત વહે છે, જે બળદ જોતર્યાં છે, તેમાં જમણે પાસે જે મળદ છે તે ગળીયેા છે. વળી ડાબે પગે ખાડા છે અને તે ડાબી આંખે કાણા છે. તેની પાછળ ચંડાલ ચાલે છે. વળી તે ગાડાની પછવાડે કેાઈકની વહુ રિસાઈને આવે છે. તેના ડાબે પગે ઉત્તમ રેખાઓ છે. પગે જોડા નથી. તેના શરીર ઉપર ઘણાં આભરણ છે. તે સ્ત્રી કોઇ વાણીયાની છે. વળી ગર્ભવતી છે ને પ્રસવને ઘેાડીજ વાર છે. તે સ્ત્રી પુત્રને પ્રસવશે, તેના શરીરે કકુના રંગ છે. ચાટલા ખલના ફૂલે ઝુમ્યેા છે. ફૂલ વેણીમાં ગુથ્યાં છે. તે બહુ મુલ્યવાળાં છે અને તે સ્રીનું પહેરવાનું વસ્ત્ર કસુંબી નવું રડ્યું છે. વળી તે ગાડામાં બેઠી નથી. સાગરના મુખથી આ વાત સાંભળીને વિમળે કહ્યું કે વાહ, ગાડી વાહ ! ટાઢા પહેારનું તે ઠીક હાંકયું હા ! એ બધું તું જાણી શકે ? કયાંથી સાગરે કહ્યું, કલ્પાંતે પણ હું અસત્ય ખેલું નહિ. સદા સાચું ખેલવું એવા મારે નિયમ છે, જે તને સાચુ ન લાગતું હોય તે આગળ ગાઢું જાય છે, તે જોઇ આવ. આ વસ્તુ તદ્દન અશકય છે તેમ વિચારી વિળે કહ્યું કે આ વસ્તુ ખાટી હોય તે તું તારાં બધાં કરિયાણાં ને ધન મને આપવાને કબુલ કરે છે? સાગરે કહ્યું કે હા. પણ મારૂં કહેવું સાચું પડે તે તારે બધાં કરિયાણાં આપી દેવાનું કબુલ છે?“કબુલ, કબુલ,” વિમળે શરત સ્વીકારી. પછી કમળ શેઠને આ શરતના સાક્ષી રાખ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ કમળશેઠ કહે, સાગર! તું પણ એના જેવું કેમ થાય છે? તુતે ડાહ્યામાં મુખ્ય છે. આ સાંભળી વિમળ ચીડાઈને બે કે પિતાજી તમે જ્યાં ત્યાં મને હલકેજ પાડે છે. શું આમ બેલવાથી મહેકાઈ મળી જશે? કમળ શેઠ કહે, વિચારીને કામ કરવું જોઈએ. તંતે ન્હાને છે એટલે છૂટે પણ મારે તે એનું ફળ ભેગવવું પડે! સાગર કહે, કમળ કાકા! જે તમારે પુત્ર મારે પગે આવીને પડે તે અમારી શરત ફેક. એ સાંભળી વિમળ બે, તારા પગે પડશે? તું મને પગે પડે તે આપણી શરત ફેક. આમ કઈ શરત મુકવા તૈયાર ન થયું. તેઓ ગાડાની નજીક આવ્યા. ત્યાં જુએ છે તે ચંડાલજ ન દેખાશે. વિમળ આથી ખુબ રાજી થયા. એટ. લામાં વિનયથી સાગરે સારથિને પૂછયું કે ગર્ભવતી સ્ત્રી કયાં છે? સારથિએ કહ્યું કે તે નજીકના વનમાં પ્રસવવા ગઈ છે, અને પાસેના નગરમાં તેના માબાપને તેડવા માટે ચંડાલને મોકલ્યો છે. હું બ્રાહ્મણ છું અને એ તે વાણીયાની વહ છે. તેના ધણીએ તેને માર્યાથી તે રિસાઈ છે; અને હું તેને પાડેશી છું તેથી તે મારી પાછળ આવી છે. એવામાં ચંડાલ તેની માતાને તેડી લા બ્રાહ્મણે તેને પુત્ર આવ્યાની વધામણ આપી, એમ સઘળી વાત સાચી થયાથી સાગર બોલ્યો કે હે વિમળ! તું હાર્યો. હવે તારી માલમિલકત બધી મારી છે. તે વખતે વિમળે ઠગબાથ અજમાવી હસતાં હસતાં કહ્યું તે તારી સાથે હસતે હતા, અને તે તે બધું સાચું માની બેઠે ! વાહ સાગર! વાહ ! સાગરે કહ્યું : જવા દે એ ઠગાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ ૧૫ તારી બધી મિલ્કત આપી દે, સાગરે બધાં કરિયાણાં લઈ લીધાં, વિમળને માથે તે જાણે વીજળી પડી. આટલી મહે નતથી ભેગું કરેલું ધન આટલીજ વારમાં ખલાસ ! તે મૂઢ જેવા થઈ ગયા. પિતા મડ઼ા પરાણે તેને ઘેર લાવ્યા. પછી વિમળ પિતા તરફ્ નમ્ર થઇને મેલ્યાઃ પિતાજી ! તમે સાગરને મનાવા, યા ગમે તે રીતે આપણુ ં ધન પાછું મેળવે. નહિતર એક ઉપાય છે કે સાગરે તમને સાક્ષી રાખ્યા છે. માટે જો જરૂર પડે તા રાજસભામાં શરતને ઇન્કાર કરવો, એથી આપણુ ધન જરૂર મચી જશે. કમળ શેઠ કહે, “ગાંડા થયા વિમળ ! આતે શું પણ દુનિયાની સઘળી મળેલી રિદ્ધી ચાલી જાય તે ચે શું ! હું કદાપી અસત્ય નહિજ મેલું. એક સત્યવ્રતની કિસ્મત જગતની બધી વસ્તુઓ કરતાં વધારે છે. માટે તારે એવી વાત કરવીજ નહિ.” વિમળ કહે, ‘પિતાજી! પણ દરેક વસ્તુને અપવાદ હૈાય છે. જેનાથી આપણે સદાને માટે ભિખારી બની જતાં હોઈએ કે પ્રાણ જાય તેવા સભવ હોય તે શું અસત્ય ન બે!લવું? પછી પ્રાયશ્ચિત્ત કરી ક્યાં શુદ્ધ થવાતું નથી ?” કમળ કહે, કદી નહિ. ખાટાં કામ કરવાની છૂટ લેવામાં અપવાદ હાય નહિ, અને પેટમાં પાપ રાખી પ્રાય શ્રિત કરવાથી કદી શુદ્ધ નજ થવાય. પ્રાયશ્ચિત તા તદ્દન અજાણમાં થએલી ભૂલૈાનુંજ હાય. વમળને કમળશેઠનું ડહાપણુ ગમ્યું નહિ. તે ખુખ ચીડાયેા ને ક્રોધમાં ખાલી ઉડયેઃ એસ, એસ, ડાસા ! તારી સાઠે બુદ્ધિ નાઠી છે, નહિતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ આવા ગાંડા વિચાર કાઢે નહિ. પછી તે ઘરમાંથી કેટલીક સુંદર વસ્તુઓની ભેટ લઈને રાજા આગળ ગયે ને ફરિયાદ કરી કે મહારાજ! મહા મહેનતે મેળવેલું મારું ધન સાગર શેઠે મશ્કરી કરી પડાવી લીધું છે માટે મને ન્યાય આપે. રાજાએ સાગરને તેડાવ્યો ને વાત પૂછી. સાગર કહે, એ મશ્કરી ન હતી પણ સાચી વાત હતી. મહારાજ તેમાં એ હાર્યો. એથી નક્કી કર્યા મુજબ મેં એનું ધન લીધું છે. પછી વિગતથી બધી વાત કહી. રાજા કહે, “વાહ! એ ભારે ખુબીની વાત. મને જરા સમજાવ કે એ બધું તે શી રીતે જાણ્યું?” સાગરબે હાથ જોડી બે નિરીક્ષણ માત્રથી આ બધી હકીક્ત જાણું છે. કેરીના વાસ વાળો પદાર્થ રસ્તા પર પડ હતું તેથી મેં જાણ્યું કે કેરીનું ગાડું ગયું છે. ઘળમાં પગલાં પડયાં હતાં તે જોતાં જાણ્યું કે એક બળદ ગળીઓ છે. બીજીબાજુનાં પગલાં જોતાં જાણ્યું કે ડાબી બાજુને બળદ ડાબે પગે ખોડે છે. જમણી દિશાનું ઘાસ ચર્યો હતે ને ડાબી બાજુનું ઘાસ પડયું રહ્યું હતું. તેથી મેં જાણ્યું કે તે ડાબી આંખે કાણે છે. ગાડાને હાંકનારે ગાડું હાંકતાં પેશાબ કરવા નીચે ઉતર્યો છે ને પેશાબ કરી પાણીથી હાથ ધાયા છે. આ આચાર મુખ્યત્વે બાહ્મણને જ હેય. એથી મેં બ્રાહ્મણનું અનુમાન કર્યું. ગાડાની પાછળ પાણીના છાંટા પડયેજ ગયા હતા. તેથી મેં ધાર્યું કે નકકી ગાડાની પાછળ પાણીને ઘડે લટકાવેલ હશે તે હાલકડેલક થવાથી તેમાંથી પાણું પડતું હશે. રસ્તે પરણના બે ટુકડા પડેલા હતા ને એક આખી લાકડીનું નિશાન ધૂળમાં પડેલું હતું. તેથી મેં ધાર્યું કે ગાડું હાંકતાં હાંકતાં પરણે તૂટી ગયો હશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧૭. એટલે તેને નીચે ફેંકી દીધો છે અને પાછળ કોઈ માણસનાં પગલાં છે એટલે ગાડાની પાછળ કઈ માણસ ચાલતા હશે. તેની આગળ લાકડી હશે ને તે માગી હશે પણ તેણે હાથે હાથ નહિ આપતાં નીચે નાંખી છે. વળી ત્યાં જ છેડા પાણીના છાંટા પડેલા છે એટલે તેને છાંટીને લીધેલી જણાય છે. જે લાકડી આપનાર ચંડાળ હોય તેજ લાકડી છાંટીને લેવાની જરૂર રહે. માટે મેં ગાડાની પાછળ ચંડાળ ચાલે છે એમ અનુમાન કર્યું. એ લાકડીને લીસોટાને ગાડાના ચીલાની વચ્ચે થેડી ડી માંખીઓ પરૂ પર બમણતી હતી એટલે ધાર્યું કે તે સારથિ રક્ત પિત્તવાળો કેઢિયે હશે. ગાડાની પાછળ ચંડાળનાં પગલાં હતાં તેની પાછળ બીજાં પગલાં પણ જણાતાં હતાં તે પગલાં સ્ત્રીનાં હતાં. તેમાં બધી રેખાઓ સ્પષ્ટ પદ્ધ હતી એટલે તે ઉઘાડા પગે જાય છે એમ અનુમાન કર્યું ને રેખાઓ ઉચ્ચ પ્રકારની હોવાથી તે બાઈ લક્ષણવંતી કઈ વાણીઆની વહુ છે એમ જાયું. વળી તેમાં કેટલાંક પગલાં ઉંધાં હતાં તેથી તે બાઈ ઉભી રહીને પાછળ જોતી હોય એવું અનુમાન કર્યું. ચેડા થોડા અંતરે એવા પગલાં હતાં તેથી જરૂર તે પાછળ કેઈ આવે છે કે નહિ તે જોવાને ભતી હશે, એમ ધાર્યું. રીસાયેલી સ્ત્રી સિવાય આવી વાત સામાન્ય રીતે સંભવે નહિ અને રીસાયેલી સ્ત્રી પીયર જાય, એમ માની તે સ્ત્રી રીસાઈને પીયર જાય છે એમ કહ્યું, જે સ્ત્રી ખુબ રીસાઈ હેય તે પીયર પણ ન જાય ને આપઘાત કરે પણ આતો પિયેર જાય છે માટે નક્કી ગર્ભવતી હશે. આગળ જતાં તે બાઈ મળત્યાગ કરવા બેઠેલી હતી, ત્યાંથી જમણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ ૧૫ હાથના ટેકા ઈને ઉભી થઈ હતી. એટલે પૂરા દિવસે જતા હશે એમ જાણ્યું. તે સ્રીએ જરા આગળ આવી મે ધાયું ત્યાં લાલ પાણી પડેલું હતું, તેથી શરીરે કુમકુમ લગાડયું હશે તે જાણ્યું. વળી ત્યાં એક બકુલનું ફૂલ પડયું હતું તેથી તેની વેણીમાં ખકુલનાં ફૂલ છે એમ ધાર્યું. આગળ રસ્તે જતાં મેરડીનાં વૃક્ષ આવતાં હતાં. ત્યાં આઈની સાડીના તાંતણા ભરાઈ ગયેલા હતા. તેના રંગ પરથી જાણ્યું કે તેણે કસુંબી સાડી પહેરી છે ને તે નવી જ રંગી છે. રાજા આવું અદ્ભૂત નિરીક્ષણ જોઈ આશ્ચય પામ્યા ને સાગરને કહ્યું કે તમારી આ વાતામાં કાઈ સાક્ષી છે ? સાગર કહે, “હા મહારાજ ! એ વિમળના પિતા કમળશેઠ સાક્ષી છે.” રાજા કહે, “વાહ, એતા આપણા નગરના સત્ય વાદી શેઠ. તે કદી જીઠું ખેલે નહિ, પણ શાસ્ત્રમાં કહ્યું છે કે સાત જણને સાક્ષી તરીકે ન રાખવાઃ સ્વજન, દુન, દ્વેષી, લાભી, ગાંડા, કૌતુકી ને ભયાનક. માટે બીજો કોઈ સાક્ષી હાય તા કહા.” સાગર કહે, “એ તેા મહા ધર્માત્મા છે. એમના વચનમાં મને પૂરેપૂરી શ્રદ્ધા છે. એ ખેલશે તે મારે કબુલ છે.” રાજાએ કમળશેઠને તેડાવ્યા ને મીઠી વાણીથી પૂછ્યું: હું સત્યવાદી શેઠ ! તમે આ શરત વિષે શું જાણા છે. ? હું ક્રમળશેઠે કહ્યુ` કે હું આ મુખે સાચું જ કહીશ. વિમળ તે એ સાંભળી આકુળવ્યાકુળ થઈ ગયા. ક્રમળશેઠ કહે, “સાગરની વાત સાચી છે.” રાજા કહે, “શાખાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ શેઠ! શાબાશ. તારા જે સત્યવાદી મેં કઈ જ નહિ. નથી તને ધનને લેભ કે નથી તેને પુત્રની પરવા. કેવળ સત્યની ખાતરજ તું જીવતે હોય એમ લાગે છે.” એમ કહી નગરશેઠની પાઘડી તેને બંધાવી. આણી બાજુ વિમળને રાજાએ કહ્યું કે અરે જુઠા ! ધિક્કાર છે તને. તારા જેવાની જીભ જરૂર છેવી જોઈએ. પણ તું કમળશેઠને પુત્ર છે એટલે તને જવા દઉં છું. સાગર કમળશેઠની આટલી સત્યપ્રિયતા જોઈ ખુશ થઈ ગયે ને વિમળની લીધેલી બધી મિલકત ભેટ કરી. સાગરની અપૂર્વ બુદ્ધિ જોઈ રાજાએ તેને મુખ્ય પ્રધાન તરીકે પસંદ કર્યો. સભા આખી બેલી ઉઠી. સત્યવાદીને જય હે ! સત્યને જય હે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાં લેવા લાયક છલુરાની ગુફામંદિર જગતભરનાં આ અદ્વિતીય ગુફામંદિરને, તથા બૌદ્ધ શૈવ અને જેના ઈતિહાસ તથા મતિવિધાનને પૂરેપૂરો ખ્યાલ આપતું સચિત્ર પુસ્તક આજ લેખકના હાથે લખાઈ બહાર પડ્યું છે. છબિ તથા કલામય !તું. પ્રસ્તાવના લેખક શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા આઈ. સી. એસ. કિસ્મત આઠ આના. જરૂર મંગાવીને વાંચે. સુંદર ચિત્રકામ ઃ કોઈ પણ જાતના ચિત્રકામ માટે અમારી સાથે પત્રવ્યવહાર કરે. વ્યાજબી ભાવથી સંતોષકારક કામ મળશે. અને દરેક જાતની કાગળ તથા ધાતુ પરની એન્સીલ સેના, ચાંદી પરનું ખેદકામ (Engraving) રૂપાની મનહર રે સિદ્ધહસ્ત કલાકાર ભાઈ બાપુલાલ છગનલાલ આપને પૂરી પાડવા તૈયાર છે. એ માટે અમારા સરનામે પત્રવ્યવહાર કરે. પૂરી વિગત આપવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ - બાળ ગ્રં થા વ ળી : પ્રથમ શ્રેણી | બીજી શ્રેણી | ત્રીજી શ્રેણી ૧ એ શીખવદેવ | અજુન માળી ૧ શ્રી ભદ્રબાહુ સ્વામી ૨ નેમ-રાજુલ ૨ ચક્રવર્તી સનતકુમાર ૨ શ્રી હેમચંદ્રાચાર્ય ૭ મા પાર્શ્વનાથ ( ૩ ગણધર શ્રી ગૌતમ- ૩ શ્રી હરિભદ્રસૂરિ સ્વામી ૪ પ્રભુ મહાવીર ૪ શ્રી સિદ્ધસેન દિવાકર ૪ ભરતબાહુબલિ ૫ વીર ધને ૫ શ્રી બપ્પભટ્ટ સૂરિ ૬ મહાત્મા દઢપ્રહારી ૫ આર્કકુમાર ૬ શ્રી હીરવિજય સૂરિ • અભયકુમાર ૬ મહારાજા શ્રેણિક ૭ ઉપાધ્યાય શ્રી યશે૮ રાણી ચેલણા ૭ વીર ભામાશાહ | વિજયજી ૮ મહામંત્રી ઉદયન ૮ મહાસતી સીતા ૯ ચંદનબાળા ૯ દ્રૌપદી ૧૦ ઈલાચીકુમાર ૯ મહાસતી અંજના ૧૦ નળ દમયંતી ૧૧ જંબુસવામી ૧૦ રાજર્ષિ પ્રસન્નચંદ્ર ૧૧ મૃગાવતી ૨ અમરકુમાર ૧૧ મયણોદ્ધા ૧૨ સતી નંદયતા ૧૩ શ્રી પાળ ૧૨ ચંદન મલયાગિરિ ૧૩ ધન્ય અહિંસા ૧૪ મહારાજા કુમારપાળ ૧૩ કાન કઠિયારે ૧૪ સત્યનો જય ૧૫ પેથડકુમાર '૧૪ મુનિશ્રી હરિકેશ ૧૫ અસ્તેયને મહિમા ૧૬ વિમળશાહ ૧૬ સાચે રાણગાર-શીલ '૧૫ કપિલ મુનિ ૧૭ વસ્તુપાળ-તેજપાળ ૧૬ સેવામૂર્તિ નંદિષેણ ૧૭ સુખની ચાવી યાને સંતોષ ૧૭ શ્રીસ્થૂલિભદ્ર ૧૮ ખેમા દેદરાણી ૧૮ જન તીર્થોને પરિચય ૧૮ મહારાજા સંપ્રતિ ભા. ૧ લો. ૧૯ જગડુશાહ ૧૯ પ્રભુ મહાવીરના '૧૯ જેન તીર્થોને પરીચય ૨૦ ધર્મ માટે પ્રાણ આ- દશ શ્રાવકો ! ભા. ૨જો. પનાર મહાત્માઓ ૨૦ સ્વાધ્યાય ! ૨૦ જૈન સાહિત્યની ડાયરી ન કરે સેટની કિંમ્મત-૩. દેટ તથા વિ. પી. પિસ્ટેજ છે આના. બીજાં પુસ્તકો માટે સૂચિપત્ર મંગાવો– ચિત્રકાર ધીરજલાલ ટેકરશી શાહ રાયપુર, હવેલીની પોળ : અમદાવાદ. = = = Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ બાળ થાળી :: ત્રીજી શ્રેણી :: ૧૫ vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv અસ્તેયનો મહિમા : લેખકઃ ધીરજલાલ કરશી શાહ :: બાળગ્રંથાવણી કાર્યાલય, અમદાવાદ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ બાળગ્રંથાવળી ત્રીજી શ્રેણિ ૧૫. the filmftlal 1 lllll allyiellllllhવા અસ્તેયનો મહિમા IfIl II0nu !!!! લેખક : ધીરજલાલ ટેકરશી શાહ. illustMalhillllllllli HiIlluuullધ્યા Iuuulminilla filllliantll Hilluly IWITEITHI I[HPAIN Itni Shrumilliam Ihilli વM સર્વ હક સ્વાધીન Im illi MALUM IIIIIIIIIIIlili[L IIIJ'llyHuntilJl; /li lininIllfin આવૃતિ પહેલી : મૂલ્ય સવા આને સંવત ૧૯૮૭ ૧૯૮૭ Till થmily Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ ક ધીરજલાલ ટોકરશી શાહ ચિત્રકાર, બુક્સેલર એન્ડ પબલીશર, રાયપુર : હવેલીની પિાળ, : અ મ દા વા દ. : મુદ્રકમૂળચંદભાઈ ત્રીકમલાલ પટેલ સૂર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસ પાનકેર તાકા અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ અસ્તેયને મહિમા. સેમદેવ ને વસુદત્તની મિત્રતા જગજાહેર હતી. લેકે કહેતા કે આ સ્નેહ તો બે માજણ્યા ભાઈ વચ્ચે પણ ન હોય. વાત સાચી હતી. બંનેને એક બીજા વિના ગોઠતું નહિ. સોમદેવ વસુદત્તને ન જુએ તે કાંઈ કાંઈ થઈ જાય ને વસુદત્ત સેમદેવને ન જુએ તે કાંઈ કાંઈ થઈ જાય. મિત્રતા સરખા વચ્ચે જ જામે છે ને સરખા સાથેજ ટકે છે. બંનેની ઘરની સ્થિતિ પણ સરખી જ હતી એટલે તેમની મિત્રતા એવી ને એવી ટકી હતી. એક વખત સેમદેવને વિચાર થ: જેણે દુનિયા જોઈ નથી તેનું જીવતર નકામું છે માટે દેશ દેશાવર જેવા ને નવીન જ્ઞાન મેળવવું. વળી વેપારીના પુત્ર છીએ તે અનેક જાતના નવીન ધંધા પણ ખેડવા ને પૈસાની પ્રાપ્તિ કરવી. વસુદત્તની સલાહ લીધી. સોમદેવ પોતાનાથી દૂર જાય એ વસુદત્તને વસમું લાગ્યું છતાં તેણે આગ્રહને વશ થઈ હા પાડી. સોમદેવ શેઠ તે ઝપાટાબંધ વહાણ બંધાવવા લાગ્યા ને કરીયાણું એકઠાં કરવા લાગ્યા. જ્યારે બધી તૈયારીઓ થઈ, ત્યારે સેમદેવ શેઠને વિચાર આવ્યું કે પરદેશ તો જઉં છું પણ મારે પુત્ર ધનદત્ત ઉખડી ગયેલ છે. નથી એને ઘરની પરવા, નથી એને કુટુંબની પરવા. એ તે ખાઈ પીઈને મસ્ત થઈને ફરે છે. એ તે ધન બધું ફના કરી નાંખશે. માટે લાવને જે કિસ્મતી વસ્તુઓ છે તે એકઠી કરી વસુદત્તને ત્યાં મૂકું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ તેણે એક કરંડિયે (પેટી) લીધે ને માંહી મહા મૂલ્યવાળાં પાંચ રત્ન મૂકયાં. પછી આજુબાજુ સેનાનાં ને ઉપર રૂપાનાં ઘરેણું મૂક્યાં. કરંડિયે એવી રીતે તૈયાર કરી છાને માનો તે વસુદત્તને ત્યાં ગયે ને કહ્યું: આ એક કરંડિયે સાચવજે. વસુદતે કરંડિયે ઠેકાણે મૂક્યું. સેમદેવે તે ભારે સફરે કરી. અનેક બેટ ને અનેક જાતનાં લેકે જોયાં. તેમના જુદા જુદા રીતરીવાજે જોયા ને વેપાર કરવાની રીતે જોઈ. પોતે પણ ખુબ બાહોશી બતાવી બંધ કર્યો. તેમાં ઘણું ધન પ્રાપ્ત કર્યું. લાંબી સફરો પછી જ્યારે ઘર તરફ વળવાને માણસને વિચાર થાય છે, ત્યારે તેના મન પર જુદી જ અસર થાય છે. સમદેવને પિતાનું ઘર, પિતાનું કુટુંબ, પિતાનો મિત્ર સાંભ. પિતાનું ગામ ને પિતાના નેહીઓ સાંભર્યા. એમને મળવાની તીવ્ર ઉત્કંઠા થઈ ને વહાણ ઘર ભણી હંકાર્યા. કુદરતની શોભા જેવાના રસિયા શેઠ દરિયાનાં મોટાં મેજાએ જુએ છે, દૂર દૂરના બેટે નિહાળે છે, ખલાસીઓ ગાનતાન કરતા હલેસાં મારે છે ને ખારવાઓ સઢ સંભાળે છે. સુકાનીઓ સુકાન ફેરવે છે ને માંજરીઓ ઉચે ચડી મારગ જુએ છે. એવામાં એક માંજરીએ બૂમ પાડી. કેઈ જહાજ આ તરફ ધસ્યું આવે છે. એના દેખાવપરથી એ વેપારી જહાજ લાગતું નથી. શેઠ કહે, “બધા સાવધાન થાવ. ગાનતાન મૂકી દે. નક્કી એ દરિયાના લુંટારા હશે.” વાત સાચી નીકળી. વહાણ પાસે આવતાંજ હલ્લો થયે. શેઠના નેકરે બહાદુરીથી લડ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ પણ માર્યા ગયા. વહાણ ચાંચીઆઓના હાથમાં પડ્યું. શેઠ તે ભયના માર્યો થથરી ઉઠયા. પણ સારું થયું કે ચાંચીઆઓએ તેમને જીવથી ન માર્યો. એક નિર્જન બેટમાં ઉતારી મૂક્યા. સોમદેવ શેઠ તે બેટનાં ફળફૂલ ખાય ને હંમેશાં દરીઆકિનારે બેસી કોઈ વહાણ આવે એની રાહ જુએ. મનમાં વિચારે કે નસીબને ખેલ ત્યારે છે. જે કુટુંબમેળા લખ્યા હશે, તે કેઈપણ વહાણ આવી ચડશે. નહિતર આ બેટમાં જીવન પૂરું કરીશું. શેઠના ભાગ્યે એક દિવસ જેર કર્યું. એક વહેપારી વહાણ ત્યાં આવી ચઢયું. તેના માલિકે શેઠની વાત સાંભળી માનપૂર્વક અંદર બેસાડયા ને કેટલાક દિવસે કિનારે ઉતાર્યા. સોમદેવ શેઠ તે બહુ અનુભવ લઈને ઘેર આવ્યા. કુટુંબ આખાને વાત કરી. સહુ સાંભળી સજજડ થઈ ગયા. કેઈ કહે, “હવે એવી દરીઆઈ મુસાફરી કરવી નહિ, તે કઈ કહે, “જે એવું થવાનું જ હોય તો ઘેર બેઠે પણ થાય, પણ શેઠ જીવતા પાછા આવ્યા એજ ઘણું છે. એમ માની સહ આનંદ પામ્યા. સોમદેવને ધનને નાશને બહુ અફસ ન હતો; કારણકે પિતાની પાસે હજી પાંચ અમુલ્ય રતને તથા દરદાગીના છે એવી હુંફ હતી. સેમદેવ આવ્યાના સમાચાર સાંભળી વસુદત્ત ઉતાવળો ઉતાવળો મળવા આવ્યા. ધનનાશથી જરા અધીરા થએલા સેમદેવે પહેલાં જ પ્રશ્ન કર્યો કેમ પેલે કરંડિયે સલામત છે ને? વસુદત્ત કહે, “હા, જે તું મૂકી ગયા છે એને એજ પડે છે.” પછી સફરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ વાતે નીકળી ને મોડી રાતે બંને મિત્રે જુદા પડયા. રસ્તામાં ચાલતાં ચાલતાં વસુદત્તને વિચાર આવ્યું કે સેમદેવે સહુથી પહેલાં કરંડિયાને સવાલ કેમ કર્યો? એમાં જેવી તેવી વસ્તુ હોય તે જાણવાની એટલી બધી જિજ્ઞાસા ન થાય. માટે જોઉં તે ખરો કે એમાં એવું શું છે? ઘેર જઈ તેણે કરંડિયે છે. પહેલાં રૂપાનાં ઘરેણા નીકળ્યાં. પછી સેનાના દાગીના નીકળ્યા. પછી ઝવેરાત ને છેવટે ઘણાંજ કિંમતી પાંચ રત્ન નીકળ્યાં. “અહાહા ! આટલું બધું ધન! આ ધન તે સાત પેઢી વાપરે તે પણ ન ખુટે!” તેનું મન ડગમગવા માંડયું. તેને વિચાર આવ્યો કે મારા દિલેજાન દેસ્તની એ મિલકત છે. વળી વિશ્વાસે મારે ત્યાં મૂકી શકે છે. માટે મારે આ વિચાર કરવો ન જોઈએ. ફરી વિચાર આવ્ય: મિત્રેય ઠીક છે ને વિશ્વાસ પણ ઠીક છે. આટલું ધન હશે તે મિત્રેય મળશે ને ધર્મ પણ કરી શકાશે. માટે આવી તક ગુમાવવી નહિ. રત્નને હાથમાં લેતાં ધ્રુજાટ છૂટયો. જાણે કોઈ અંતર કેરી ખાતું હોય એમ લાગ્યું. પણ એની અવગણના કરી અંદરથી રત્ન ઉપાડી લીધાં ને પાછો કરંડિયે હતો તેને તેજ બંધ કરી દીધે. બીજા દિવસે સેમદેવ વસુદત્તને ત્યાં ગયે. “આવે સોમદેવ, આવો.” કહી તેણે આવકાર આપે. પણ હર વખત જેવી નિર્મળતા એ અવાજમાં ન હતી. નરી કૃત્રિમતાજ તરતી હતી. સોમદેવની દષ્ટિ નિર્મળ હતી. એટલે તેણે એ કાંઈ પારખ્યું નહિ. સોમદેવે કરંડિ માગે એટલે વસુદ તે આખે, અને કહ્યું કે એમદેવ!તારો કરંડિયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ સ'ભાળી લે. સામદેવે વસુદત્તથી કદી જુદાઇ અનુભવી ન હતી. એટલે તેને આ વચન ઘણુંજ વિચિત્ર લાગ્યું. તે જરા ખીજાઇને ખેલ્યેા: શું મને તારા પર અવિશ્વાસ છે ? વસુદત્ત જરા ઝંખવાણેાં પડી ગયા. મનમાં ને મનમાં અખડયા: હા ! કેવા વિશ્વાસુ મિત્રનું મે' સર્વ સ્વ હરી લીધું છે! પણ બીજી ક્ષણે તે વિચાર દૂર કરી ભવિષ્યમાં ખખર પડે તે શુ જવામ આપવા એના વિચાર કરવા લાગ્યા. સામદેવ કરડિયેા લઇ ઘેર ગયા આ એકાંત જગાએ જઇ કરડિયેા ખેલ્યા તે માંહી રત્ન નહિ. · આ શું ? ' તેના મનમાં ધ્રાસકો પડયા. વખત છે બહાર કાઢેલાં ઘરેણાંમાં તા તે નહિ રહી ગયાં હાય. એમ ધારી તેણે ઘરેણાં ફેરવી ફેરવીને જોયાં, પણ રત્ના હતાંજ નહિ તેતા કેવી રીતે નીકળે? ધનનાશને નહિ ગણકારતાં અત્યાર સુધી તેણે જે હિમ્મત રાખી હતી, તે હવે ખૂટી પડી. તેનું લેાહી ઠંડુ પડી ગયુ. હાથ પગ નરમ થઈ ગયા. શરીરે તા પરસેવા પરસેવા થઈ ગયા. શેડનું મગજ બહેર મારી ગયુ. થ્રેડીવારે જ્યારે ભાન આવ્યું ત્યારે વિચારવા લાગ્યા: શું વસ્તુદત્ત મારૂં ધન એળવે ? એને જોઇતુ હાય તા મારી આગળથી કયાં નથી લઈ શકતા ? પણ કાણુ જાણે ધન જોઈને એની બુદ્ધિ બગડી પણ હાય? અનુભવીએ કહે છે કે ધન દેખી મુનિવર ચળે તે ખાટુ' નથી. પણ એને પૂછવું શી રીતે ? એવું પૂછતાં મારી જીભ શે ઉપડશે ? આવા આવા વિચાર કરી આખરે તેણે નિર્ણય કર્યો કે વસુદત્તને જઇને ખાનગીમાં પૂછવું. તે વસુદત્તને મળ્યા ને પૂછ્યુ` કે મારાં પાંચ રત્ના આ કરડિયામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ નથી. તે જોયાં ? · સેામદેવ ! શું આવે છે ? કાંઇ ગાંડા થયા કે શું ? તારા કરંડિયા સાચળ્યા તેનું આ ફળ ?, વસુદત્તે કહ્યું. સામદેવ તેના એલવાથી સમજી ગયા કે નક્કી વસુદત્તે રત્ન લીધાં છે. પણ તે હવે માનશે નહિ. શું કરૂં ? મારા વ્હાલા મિત્રનેજ રાજદરબારમાં ઘસડી જવા? અનેક વખત આ પ્રશ્ન મનમાં ઉડયેા પણ પેાતાનું સર્વસ્વ જવાથી તેને એ સિવાય બીજો માર્ગ સૂઝયા નહિ, તેણે રાજા આગળ જઇ અધી વાત કહીને ફરિયાદ કરી. રાજા કહે, ‘ગલરાશે। નહિ ! તમારૂં સાચ હશે તેા તમે જરૂર જીતશેા. તમારા રત્નના માપ ને મૂલ્ય આપી જાવ.’ સામદેવને આ વચનથી કાંઈક નિરાંત વળી. તેણે રત્નાનાં માપ ને મૂલ્ય લખાવ્યાં. : ૪ : રાજાએ નગરમાં જાહેર કર્યું છે કે રત્ન જડીત મુગટ ઘડાવવા છે. એટલે બધા ઝવેરીએ પોતપાતાનાં રત્ના લઈ રાજદરખારે જાય છે. વસુદત્ત પણ પેલાં પાંચ રત્ના લઇ રાજદરબારમાં ગયા. રાજાએ કહ્યુઃ તમે બધા તમારાં રત્ના નિશાન કરીને તથા નામ લખીને મૂકી જાવ. રાતના નિરાંતે જોઈ કાલ નક્કી કરીશું કે કયા. રત્ના ખરીદવા. બધા ઝવેરીઓ રત્ન મૂકી ઘેર ગયા. રાતે રાજાએ સામદેવને મેલાવ્યા ને આધા રત્ના ભેળસેળ કરી તેના રત્ના ખેાળી કાઢવા કહ્યુ. સામદેવે તે તરત પેાતાનાં રત્ના પારખી કાઢયાં. રાજાને ખાત્રી થઈ કે સામદેવ સાચા છે. તેણે કહ્યું: સેામદેવ ! કાલે રાજસભામાં આવજે. અને વસુદત્ત રત્નનું મૂલ્ય કહેવા જાય ત્યારે તારી ફરિયાદ દાખલ કરજે. સામદેવ એ શખામણુ માથે ચઢાવી ઘેર આવ્યેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ બીજે દિવસે રાજસભા ભરાઈ, ત્યારે બધા ઝવેરીઓ હાજર થયા. રાજાએ કહ્યું : પ્રધાનજી! આપણે પસંદ કરેલાં રત્ન કાઢે. પ્રધાને પેલા પાંચ રત્ન કાઢયાં. વસુ દત્તને રાજી રાજી થઈ ગયો ને ઉભો થઈને બોલ્યા એ રત્ન મારાં છે. “એની કિંમત શું છે?” રાજાએ પ્રશ્ન પૂ. વસુદત્ત તેના જવાબ આપે તે પહેલાં સામદેવ બેલી ઉઠે ફરિયાદ ! ફરિયાદ ! મહારાજા ફરિયાદ! એ રત્ન તે મારાં છે. વસુદત્ત વિશ્વાસઘાત કરી ચેરી લીધાં છે. વસુદત્ત આ સાંભળતાં જ આ થઈ ગયો. પહેલી ક્ષણે તે શું જવાબ દેવે તે પણ વિચાર થઈ પડે. રાજાએ પૂછ્યું: વસુદત્ત ! આ સેમદેવ શું કહે છે? વસુદત્ત કહે મહારાજ !જુઠી વાત, એણે ધન બધું ગુમાવ્યું છે એટલે ગળે પડે છે. રાજાએ એ સાંભળી પૂછ્યું કે આ રત્ન તમારી પાસે કેટલા વખતથી છે.? “ત્રણ પેઢીથી વસુદતે તદન ઠે જવાબ આપ્યો. રાજા કહે, “એને કે શાક્ષી છે?” “હા, મહારાજ ! ઘણા શાક્ષી છે. વસુદત્તને આ બોલતાં પેટમાં તેલ રેડાઈ ગયું, છતાં ઉપરથી નિર્ભયતાને ડેળ કરી છે. તે તમારા સાથીને હાજર કરે.” રાજાએ આગળ કામ ચલાવ્યું. વસુદત્ત ધનની લાલચ આપી કે ગરીબ ડેસાને સાક્ષી તરીકે ઉભે કર્યો. રાજાએ તેને સવાલ પૂછો, “તમે વસુદત્તને ત્યાં પાંચ રને જોયાં છે?” ડે —હા મહારાજ ! રાજા કેટલા વખતથી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ડાસા—નાના હતા ત્યારથી. રાજા—એના રંગ કહેશેા ? ડાસે! ગભરાયા. લાચા વાળવા માંડયા. રાજા કહે, સિપાઇઓ ! જાવ, જુઠ્ઠી સાક્ષી ભરનાર આ ડાસાની જીભ કાપી નાખે.” ડાસેા ગભરાયા. ધન લેવા જતાં જીભ ખાઈ. તે કરગરવા લાગ્યેઃ ગરીબ પરવર! ભૂલી ગયેા. મને રત્નની ખબર નથી. વસુદત્તે મને પૈસા આપી જુઠ્ઠી સાક્ષી ભરવા કહ્યું છે. સાક્ષી ખુલ્લેા પડી જતાં વસુદત્તના હાજા ગગડી ગયા. ધરતી માગ આપે તે સમાઇ જાઉં એવું થયું. રાજાએ હુકમ કર્યો કે થાપણ એળવનાર ને મિત્રને વિશ્વાસધાત કરનાર આ દુષ્ટના હાથ પગ કાપી નાંખેા. રાજસેવાએ વસુદત્તને પકડચેા. તે વખતે સેામદેવથી જોયુ ન ગયું. ગમે તેટલું ભૂલ્યા તાયે એક વખતના તે મિત્ર છે. તેની આ લે કેમ થવા દેવાય ! તે રાજાને ઘુટણીએ પરચા ને પેાતાની ખાતર તેને એવી શિક્ષા ન કરેા એવી પ્રાથના કરી. રાજાએ કહ્યું: જા, તને અત્યારે આના લીધે જવા દઉં છું, પણ જ્યાં મારી આણુ વર્તતી હાય ત્યાં તારે રહેવું નહિ, તારી માલમિલ્કત બધી જસ કરવામાં આવે છે. :4: વસુદત્ત ધનવાન થવાના લાભમાં રસ્તાના ભિખારી અન્યા. એક થાપણ સાચવવા માટે ચારી માટે તેનુ જીવન ખારૂં ઝેર થઇ ગયુ. કોઇ દૂરના રાજાએ તેના કુટુંબને આશા આપ્યા. પણ ઘરની જાહેાજલાલી કયાં ? વસુદત્તને આ ટકા ખુબ લાગ્યા. તેનું શરીર દિવસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ ૧૧ દિવસે મગાતું ગયું ને તેના દિવસેા ગણાવા લાગ્યા. એથી એણે પેાતાના પુત્ર ધનદત્તને પાસે બેલાવી શિખામણ દીધી કે બેટા ! તું એક પ્રતિજ્ઞા લે. ધનદત્ત કહે, “આપ આજ્ઞા કરે! તેવી પ્રતિજ્ઞા લેવા તૈયાર છું.” વસુદત્તે કહ્યું કે અણદીધેલી વસ્તુ કાઇની લેવી નહિ. શાસ્ત્રમાં એને અદત્તાદાન વિરમણવ્રત કહે છે. આ નિયમની મહત્તા નહિ સમજનાર આ લેક ને પરલેકમાં દુ:ખી થાય છે. તુ મારી હાલત તા નજરે જુએ છે એટલે વિશેષ શું કહું ? ધનદત્ત પિતાના કહેવા પ્રમાણે પ્રતિજ્ઞા લીધી. થોડા વખતમાં વસુદત્ત મરણ પામ્યા. ધનદત્ત તેની ઉત્તરક્રિયા કરી ને તેના સ્મરણમાં એક નાના સરખા ચેાતરા બધાન્યેા. તેમાં તેનું નામ, મરવાની તિથિ વગેરે લખ્યું. ધનદત્તે થેાડા વખતમાં પેાતાના પ્રમાણિકપણાથી નામ કાઢયું. તેની દુકાને કાઇ નાના આવે કે માટો આવે પણ સરખાજ ભાવ, કાઈને આછું આપે નહિ, ફાઇનું વધારે લે નિહ. માલમાં સેળભેળ કરે નહિ, કાઈને જીભાન આપે એટલે તેજ પ્રમાણે વર્તે. આ કારણેાથી તેની દુકાને સહુ કરતાં વધારે ઘરાકેા આવવા લાગ્યા ને ઘેાડા વખતમાં તેને ખુબ પૈસા મળ્યા. ખીજા વેપારીએ આ જોઈ ઈર્ષ્યા કરવા લાગ્યોઃ આપણી દુકાને ઘરાક નહિ ને બધા આને ત્યાંજ કેમ જાય છે ! તેઓએ એમ વિચાર ન કર્યો કે આપણે લેાકાને છેતરીએ માટે લેાકેાના આપણાપર વિશ્વાસ નથી. એમાંના એકે ધનદત્તને સપડાવવા માજી જેલી. એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ ૧૨ દિવસ તે ધનદત્તની દુકાન પાસેથી પસાર થયેા ને પાતાની હીરાની વીંટી પાડી દીધી. તે ધનદત્તના જોવામાં આવી એટલે તેણે ખૂમ મારીઃ એ ભાઈ ! તમારી વીંટી પડી ગઇ !' પેલા ભાઇ દેખાવ કરી પાછા ફર્યાં ને વીંટી ઉપાડી લીધી. ખાટા ખાટા ઉપકાર માન્યા. વળી બીજા કાઇ પ્રસંગે તે દુકાને આવ્યા ને ઘણીજ કિમ્મતી વીંટી તેના ગલામાં સેરવી દીધી. પછી તે પસાર થઈ ગયા. અહીં કાંઇ કામ પડયુ' એટલે ધનદત્તે ગલ્લા ઉદ્યાડયા. અંદર કિસ્મતી વીંટી જોઇ તે વિચારમાં પડયા કે આ વીંટી કયાંથી આવી હશે ? લાવ ગામને જાણ કરૂં કે જેની વીંટી ખેાવાતી હાય તે ખાતરી આપી લઈ જાય. એ વખતે પાસે એક મિત્ર બેઠા હતા તે મેલ્યા: ધનદત્ત ! આમ લક્ષ્મી ચાંલ્લે કરવા આવી છેત્યારે શા માટે મ્હાં ધાવા જાય છે? માટે વીંટી છાનામાના રાખી લે. ધનદત્ત કહે, “મારે અણુદીધેલી વસ્તુ નહિ લેવાની પ્રતિજ્ઞા છે. કોઈ પણ કારણે એવી વસ્તુ મારાથી ન રખાય.” મિત્ર કહે, “તા મને આપી દે. એક તા તારા મિત્ર છું ને ઘરના ગરીબ છું એટલે તને ખુબ પુણ્ય થશે.” ધનદત્ત કહે, પણ જે વસ્તુ મારી નથી તેનું દાન કરવાના મને અધિકાર શું છે? દાન તે તેજ કહેવાય કે જે ન્યાયપૂર્વક મહેનત કરીને મેળવેલા ધનમાંથી સ્વપરહિતની બુદ્ધિથી અપાય. કાર્યની પડી ગયેલી, ખાવાઈ ગયેલી, વિસરાઇ ગએલી, થાપણ મૂકેલી, એવી વસ્તુઓ લેવી એ પણ ચારીજ છે. માટે એ કામ મારાથી નજ થાય.” “પણ એમાં દ્વેષ શું છે ?” પેલા મિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રશ્ન કર્યો. ધનદત્ત કહે, “એમાં અનેક પ્રકારના દોષ છે. એક તા આત્માનું હિત અગડે ને બીજી વ્યવહારમાં નુકસાન થાય. ચાર તરીકે એક વખત છાપ પડે તા માણસા નાતમાંથી એકડા કાઢી નાખે, પૈસાની ધીરધાર અંધ કરી દે, વળી રાજા સખત શિક્ષા કરે અને એમ છતાં ચારીનુ' ધન આડું અવળું વેડફાઇ જાય. ખરા ખપમાં આવે નહિ. માટે તારે અવળે રસ્તા બતાવવાની જરૂર નથી.” મિત્ર કહે, “શાખાશ, ધનવ્રુત્ત ! શાખાશ. આતા તારી કસોટીજ હતી, તું કશાથી લેાભાય છે કે નહિ તે મારે જોવું હતું.” પછી વીંટી નાખનાર કાણુ હશે એ પર મને વિચાર કરવા લાગ્યા. તેમાં પેલા શેઠજ વીંટી નાખી ગયા હશે એમ અનુમાન કર્યું. તે અને શેઠ પાસે ગયા ને નમ્રતાથી કહ્યું: શેઠજી! એક કામમાં તમારી સલાહની જરૂર છે તે આપશેા ? શેઠ જરા ખમચાચે પણ પછી હા પાડી, ધનદત્ત કહે, “ જો કાઇ ચારીના આરોપ મૂકે તે તેની શું વલે કરવી ? ’’ શેઠ સમજી ગયા કે એ પેાતાની પર છે છતાં જવાબ આપ્યા કે તેને રાજદરમારે લઈ જવા. “તે આપને લઈ જવા કે નહિ ? સાચું કહેજો પેલી વીંટી ગદ્યામાં કાણુ નાંખી ગયુ ?” તેણે પૂછ્યું. શેઠ પેાતાની યુક્તિ પકાઈ ગએલી જોઈ પસ્તાયા ને સાચું માની ગયા. ધનદત્ત પાતાની સારી સ્થિતિ જોઈ નિરંતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરે છે કે આ બધું મહિમા અદત્તાદાન વિરમણવ્રતને છે. માટે તેનું બરાબર પાલન કરવું. હવે એક વખત ધનદત્તના મૂળ ગામના રાજાને ખબર પડી કે વસુદત્તને પુત્ર ધનદત્ત બહુ સદ્દગુણી ને લાયક નીવડે છે માટે તેને તેડાવવો. તેમણે રાજના માણસો મોકલ્યા. ધનદત્ત ઘેર જવા તૈયાર થયો તે વખતે પેલા ઇર્ષાળુઓએ વિચાર કર્યો. આ ધનદત્ત હાથે પગે ખાલી આવ્યો હતો ને કોડોની માલમિલ્કત લઈ જાય છે. એ તે ઠીક નહિ. માટે કઈ પણ ઉપાયે તેનું ધન પડાવી લેવું. પછી તેમણે એક બનાવટી ખાતું પાડી તેની પાસે બાર લાખ ટકા રાજાના આગળના લેણા છે એવું બતાવ્યું. ચોપડાને ધુમાડાપર ધરી તેને જૂને બનાવી દીધે. પછી રાજાને કહ્યું કે આ ધનદત્ત તે ઘેર ચાલ્ય. માટે તમારું જે લેણું છે તે લઈ લે. રાજાએ ધનદત્તને બેલા ને પેલું ખાતું બતાવ્યું. ધનદત્ત કહે, આ સંબંધમાં હું કાંઈ જાણતું નથી. મારા ચેપડા જોઈને જવાબ આપીશ. તેણે ઘેર આવી ચેપડા ફેંદ્યા, પણ કાંઈ નીકળ્યું નહિ. તેણે રાજાને જણાવ્યું કે મારા ચોપડે એવું નામું નીકળતું નથી. એ વખતે દુષ્ટ પ્રધાન બોલ્યા: વાણીઆ તે લુચ્ચા હોય. એમના બોલ્યા પર વિશ્વાસ છે? માટે જે છે તે સાચું છે ને પૈસા ભરી ઘો. ધનદત્ત એને માટે થોડી મુદત માગી ને જામીન રાખી ઘેર આવ્યા. ત્યાં વિચારમાં પડે. પછી ફરતાં ફરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પિતાના ચાતરા આગળ આવ્યેા. પિતાની છેવટની ઘડી તેની આંખ સામે તરવરવા લાગી. પિતાનાં એ દર્દ ભર્યો નેત્ર, સ્નેહ ભરી વાણી ને પેાતાના પરના અથાગ પ્રેમ યાદ આવ્યા. તેની આંખમાં આંસુ આવ્યાં. તે ચેતરાને વળગી પડયા. ત્યાં પિતાની મરતિથિ તેની નજરે પડી. પેલા ચાપડામાં તે! આ પછીની તિથિ છે એમ તેને એકાએક યાદ આવ્યું. ને માટું સંકટ પાર ઉતરી ગયા. તેણે જઇને રાજાને વાત કહી ને રાજાએ ખાતરી કરી તેને જવા દીધા. : દુઃ મહા પ્રમાણિક ધનદત્ત શેઠ ગામમાં પધારે છે. એ જાણતાં રાજાએ ભારે સામૈયું કર્યું. એ સામૈયામાં ગામનાં મોટા મેટા શેઠ શાહુકાર તથા રાજ્ય અધિકારીઓ હતા. સર્વેના મુખમાંથી એકજ વાત નીકળતી: ધન્ય ધનદત્ત શેઠ ! ધન્ય તમારી પ્રતીજ્ઞા ! ધનદત્ત આ વખતે એકજ વિચાર કરતા હતા કે આ બધી ચડતીનું મૂળ અદત્તાદાન વિરમણવ્રત છે. મેં તા હજી એનું ઉપર ઉપરથી જ પાલન કર્યું છે. સાધુ મુનિરાજો જેટલું નહિ. અહા ! એમના જેટલું શુદ્ધ સ્વરૂપે હું આ વ્રત કયારે પાળી શકીશ ? આમ વિચાર કરતાં સામૈયું પૂરું થયું ને રાજસભામાં દાખલ થયા. રાજાએ બધાની સમક્ષ તેના પ્રામાણિકપણાની પ્રશસા કરીને તેને પ્રધાનની પદવી આપી. પ્રધાનની પદવી એટલે કાંટાની પથારી. રાજાને રીઝવવા ને પ્રજાને પણ રીઝવવી અને એમ છતાંએ ફાઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ ૧૬ નારાજ ન કરવા. ધનદત્ત પોતાની કુનેહથી ને સચ્ચાઈથી એ પદવીને પણ પૂરી શાભાવી શક્યો ને અંતે આત્માનું કલ્યાણ કરવા નિવૃત્તિ પરાયણ થ. જ્યારે આવા પુરુષો ઉપદેશ દે, ત્યારે લોકોને અસર થાય એમાં નવાઈ નથી. એ એકજ ઉપદેશ આપતેઃ અણદીધું કેઈનું યે નહિ. વ્યાપાર ઉદ્યોગમાં પણ પૂરેપૂરું પ્રામાણિકપણું જાળ. વેપારમાં પ્રામાણિકપણું ચાલી શકે નહિ એ તદન ભ્રમ છે. એક વખત તમને આ વસ્તુને રંગ લાગશે એટલે આપે આપ આગળ વધી શકાશે. ધનદત્ત આ રીતે અસ્તેય યાને અદત્તાદાન વિરમણવ્રતના પાઠ લેકેને પઢાવ્યા ને સારા રસ્તે ચઢાવ્યા. અસ્તેયને મહિમા અનેરો છે. છલુરાની ગુફામંદિર જગત ભરનાં આ અદ્વિતીય ગુફામંદિરને, તથા હૈદ્ધ શૈવ અને જૈનેના ઈતિહાસ તથા મૂર્તિવિધાનને પૂરેપૂરે ખ્યાલ આપતું સચિત્ર પુસ્તક આજ લેખકના હાથે લખાઈ બહાર પડ્યું છે. પ્રસ્તાવના લેખક શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા આઈ. સી. એસ. કિસ્મત આઠ આના. જરૂર મંગાવીને વાંચે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ ખા ળ ગ્રં થા વાળી ત્રીજી શ્રેણી પ્રથમ શ્રેણી ૧ શ્રી રીખવદેવ ૨ નેમ-રાજુલ ૩ શ્રીપાલનાય ૪ પ્રભુ મહાવીર ૫ વીર ધન્ના ૬ મહાત્મા દૃઢપ્રહારી ૭ અભયકુમાર ૮ રાણી ચૈત્રણા ૯ ચંદનબાળા ૧ અર્જુનમાળી ૨ ચક્રવર્તી સનત્કુમાર ૩ ગણધર શ્રી ગાતમ સ્વામી ૪ ભરતબાહુબલિ ૫ આર્દ્રકુમાર ૬ મહારાજા શ્રેણિક ૭ વીર ભામાશાહ ૮ મહામંત્રી ઉદાયન ૯ મહાસતી અંજના ૧૦ રાજય પ્રસન્નચંદ્રે ૧૧ મણરેહા ૧૦ ઇલાચીકુમાર ૧૧ જજીસ્વામી ૧૨ અમરકુમાર ૧૩ શ્રીપાળ ૧૪ મહારાજા કુમારપાળ ૧૫ પેથડકુમાર ૧૬ વિમળશાહ ૧૭ વસ્તુપાળ-તેજપાળ ૧૯ ખેમા દેદરાણી ૧૯ જગડુશાહ ૨૦ ધર્મ માટે પ્રાણ આપનાર મહાત્માએ ૨૦ સ્વાધ્યાય ૧૨ ચંદન મલયાગિરિ ૧૩ કાન કડિયા ૧૪ મુનિશ્રી હરિકેશ ૧૫ કપિલ મુનિ ૧૬ સેવામૂર્તિ નદિણુ ૧૭ શ્રીસ્થૂલિભદ્ર ૧૮ મહારાન સ’પ્રતિ ૧૯ પ્રભુ મહાવીરના દશ આવકા ત્રીજી શ્રેણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ શ્રી ભાહુ વાની ૨ શ્રી હેમચંદ્રાચાય ૩ શ્રી હરિભદ્રસૂરિ ૪ શ્રી સિદ્ધસેન દિવાકર ૫ શ્રી અર્પભટ્ટ સૂરિ ૬ શ્રી હીરવિજય સૂરિ ૭ ઉપાધ્યાય શ્રી યરો વિજયજી ૮ મહા સતી સીતા ૯ દ્રાપદી ૧૦ નળ દમયંતી ૧૧ મૃગાવતી ૧૨ સતી ન યતી ૧૩ ધન્ય અહિંસા ૧૪ સત્યના જય ૧૫ અસ્તેયના મહિમા ૧૬ સાચા રાણુગાર-શીલ ૧૭ સુખની ચાવી યાને સાષ ૧૮ જૈન તીર્થોના પરિચય ભા. ૧ લેા. ૧૯ જૈન તીર્થોના પરિચય ભા. ૨ જો. ૨૦ જૈન સાહિત્યની ડાયરી દરેક સેટની કિસ્મત, દઢ તથા વી. પી. પેટેજ છ આના. ખીજા પુસ્તકા માટે સૂચિપત્ર મંગાવેશ—— ચિત્રકાર ધીરજલાલ ટોકરશી શાહ રાયપુર, હવેલીની પાળ : અમદાવાદ. www.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ બાળa થાવળી : ત્રીજી શ્રેણી :: ૧૬ vvvvvvvvvvvv સાચો શણગારશીલ લેખકઃ ધીરજલાલ ટેકરશી શાહ :: બાળગ્રંથાવણી કાર્યાલય, અમદાવાદ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ બાળગ્રંથાવની ત્રીજી શ્રેણિ ૧૬. will liminal "માણullણયા Illull સાચો શણગાર-શીલ ITIJill : લેખક ધીરજલાલ ટોકરશી શાહ. lianlilllllllllllllllllllli મમMINInslIWITહાdlHuluળulllllllllllllli Intellllllll IIti સર્વ હક સ્વાધીન IlaajNLINE Mવતા આવૃત્તિ પહેલી : મૂલ્ય સવા આને સંવત ૧૯૮૭ , Ly!!jilli Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #380 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક ધીરજલાલ ઢાકરશી શાહ ચિત્રકાર, બ્રુસેલર એન્ડ પબ્લીશર, રાયપુર : હવેલીની પાળ, અ મ દા કા E. : મુદ્રક મૂળચંદભાઇ ત્રીકમલાલ પટેલ સૂર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસ પાનાર નાકા અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #381 -------------------------------------------------------------------------- ________________ સાચા શણગાર—શીલ. : ૧ : શીલવતીને સાસરે વળાવતાં જિનદત્તશેઠની આંખમાં આંસુ આવ્યાં. જાણે તેમના જીવનનું અમુલ્ય ધન કોઈને આપી દેવું પડતું હાય એમ તેમને લાગ્યું, જો તેમનું ચાલતું હેાત તેા તે શીલવતીને કદી છૂટી પાડવાના વિચાર સરખા પણુ ન કરત. પરંતુ દુનિયાની રીત એવી છે કે પુત્રી ચેાગ્ય ઉ ંમરની થાય એટલે સાસરે જાય, પછી તે ગમે તેવી ગુણિયલ ને ઘરના શણગાર રૂપ હાય. શીલવતીના શિક્ષણ પાછળ જિનદત્ત શેઠે અઢળક ધન બચ્યું હતું. તે જાણતા હતા કે પુત્ર જેટલી પુત્રીને પણ શિક્ષણની જરૂર છે. અથવા એક રીતે પુત્ર કરતાં પુત્રીને શિક્ષણની વધારે જરૂર છે; કારણકે ભવિષ્યની તે ગૃહલક્ષ્મી છે. કુટુંબનાં સુખદુઃખના આધાર તેના શીલ પર રહેવાના છે. ભવિષ્યની પ્રજા એના ખેાળામાં ઉછરવાની છે. એથી શીલવતીને અનેક કળાઓ શીખવી હતી. ઉપરાંત એનું શીલ (ચારિત્ર) ઘડવામાં ખાસ લક્ષ આપ્યું હતું. શીલવતીના વિનય ને શીલવતીની વિદ્યા, શીલવતીનું રૂપ ને શીલવતીનું વય એ બધું જોતાં જિનદત્ત શેઠને આવી લાગણી થાય એ સહજ હતું, પરંતુ એ દુ:ખની ઉંડાણમાં એક સુખ રત્ન ધીમા પ્રકાશ ફેંકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ રહ્યું હતું. તેમને થતું હતું કે પતિ સર્વ રીતે ચેાગ્ય મળ્યે છે એટલે દંપતિનું જોડકું સુખી થશે ને મારૂં હૈયું ઠારશે. શીલવતી સ્ત્રીની ચાસઠ કળામાં નિપુણ હતી. ઉપરાંત શુકનશાસ્ત્રને તેણે ગજબ અભ્યાસ કર્યો હતા. ત્રણ પ્રકારના શુકનને તે જાણતી હતી; ક્ષેત્રિક, યાત્રિકને આગંતુક. ક્ષેત્રિક શુકનના જ્ઞાને કરી અમુક ઠેકાણે અમુક જાતનું પક્ષી કે પ્રાણી છે, તે અમુક ખેલે છે, તેનું શું ફળ મળશે, તે જાણી શકે. યાત્રિક શુકન ઉપરથી માર્ગ માં ચાલતાં ડાખી બાજુએ કે આગળ પાછળથી અમુક જાનવર ગયું કે અમુક હાવભાવ કરતા માણસ ગયા તેનું શું ફળ મળશે તે જાણી શકે. અને આગંતુક શુકનથી અમુક દિશામાં અમુક અનાજ અન્યા, અમુક અમુક કામ થયું, તેનું શું ફળ મળશે તે જાણી શકે. શીલવતીએ સાસરે આવતાં ઘરના બધા ભાર ઉપાડી લીધેા ને સાસુ સસરાનાં નેત્ર ઠર્યા. પેાતાના પતિને તા તે આંખની કીકી સમાન થઈ પડી. આવતી વહુ આટલે પ્રભાવ પાડે એ અસાધારણુ તેા ખરૂ જ ને ! એક વખત શીલવતો પેાતાના શયનાગારમાં સૂતી છે. તે વખતે શીયાળીઆંના અવાજ સાંભળ્યેા. પશુ ૫ક્ષીની મેલીને ભાવાર્થ તે સારી રીતે સમજી શકતી. એટલે તેના એલવાના અર્થ સમજી ગઈ કે પ્રવાહમાં એક મડદું' તણાતું આવે છે. તેની કેડે પાંચ ક્રોડના પાંચ રત્ન છે. જેને લેવાની ઈચ્છા હાય તે આવે ને મડદુ મને આપી ધન લઇ લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ શીલવતીને વિચાર આવ્યું કે સસરાના ઘરમાં એટલું બધું ધન નથી એટલે આ ધન ખુબ કામ લાગશે. માટે પતિને અથવા મારા સસરાને આ વાત કરૂં? પણ અત્યારે મારી વાત એ માનશે નહિ ને ધન ચાલ્યું જશે. માટે જાતે જઈને એકલી જ લાવું ને પછી જ બધાને દેખાડીશ. આમ વિચાર કરી માથે પાણીને ઘડુલો મૂકી ચૂપકીથી તે ઘરની બહાર નીકળી. નદી કિનારે જઈને જોયું તે બરાબર એમજ ની કળ્યું. તે રને લઈને પાછી આવી. સવારે પતિને બતાવીશ એમ વિચારી પથારી નીચે મૂકી સુઈ ગઈ. શીલવતીને સસરો આ વખતે જાગતું હતું. તે શીલવતીને જતી આવતી જોઈ બહુ ખેદ પામ્યું. આ વહુ અત્યારે કવખતે બહાર જઈ આવી. એથી એના ચારિત્રમાં જરૂર એબ હશે. આવી વહુ ઘડીકે ઘરમાં કેમ રખાય? માટે કોઈપણ જાતને મારા કુળને ડાઘ બેસે તે પહેલાંજ પિયર મૂકી આવું. સવારે તેના પતિ અજિતસેનને વાત કરી. એને પણ મનમાં શંકા પેઠી ને શીલવતીને પિયર મોકલવામાં સંમતિ આપી. શીલવતીએ જાણ્યું કે મારી ભૂલ થઈ. મારા પતિ તથા સસરાના મનમાં મેં નાહક શંકા ઉપજાવી. પણ હવે તેનું નિવારણ થાય ત્યાં સુધી રાહ જોવી. સસરે રથ જોડીને સારથિ બન્યો ને શીલવતીને પિયર મૂકવા ચાલ્યો. ગામ બહાર આવતાં શીલવતીએ એક દુગો પક્ષીને થોડે દૂર ઉડીને બોલતાં જોઈ. તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #384 -------------------------------------------------------------------------- ________________ મેઢામાં કાંઈક ભક્ષ્ય પદાર્થ પણ જે. એટલે અનુમાન કર્યું કે શુકન ઘણા સારા થાય છે. નક્કી અર્ધા મારગેથી પાછું વળવું પડશે. તેના મનમાં આનંદ થયે. સસરા રથ ઝપાટાબંધ હાંયે જાય છે. એવામાં એક ખુબ ફળેલું મગનું ખેતર આવ્યું. તે જોઈ તે બેલ્ય: આ ખેતરના ધણને ઘણું ધાન્ય થશે. ત્યારે શીલવતીએ કહ્યું એ સાચું પણ એ ધાન્ય ઘણું ખાશે નહિ. સસરો વિચારવા લાગ્યા. ખેતરને ધણી હોય તે થોડું ઘણું ધાન્ય તે ખાય. છતાં આ વહુ આમ કેમ બોલે છે! તે અવળાબોલી ને અવિનીત લાગે છે. અત્યાર સુધી હું તેને ઓળખી ન શકો. આગળ જતાં સસરે બે વહુ! ઘણું કાદવવાળી નદી આવે છે માટે રથ પાણીમાં ચાલી શકશે નહિ. એટલે હેઠાં ઉતરે ને મેજડી ઉતારી નદી ઓળંગે. શીલવતી રથથી નીચે ઉતરી પણ મોજડી ઉતારી નહિ. સસરાએ ફરીવાર કહ્યું: વહુ! મેજડી બગડશે માટે ઉતારીને આવે. પણ શીલવતી મોજડી સહિત પાણી ઉતરી. સસરાના મનમાંથી તેનું માન વધારે છું થયું. પોતે કરેલું અનુમાન સાચું છે તેની ખાતરી થઈ. આગળ જતાં કોઈ સુભટ મળે. તેના શરીરે ઘણા ઘા પડેલા હતા. આ જોઈ સસરો બોલ્યા: શું શૂરવીર સુભટ છે ને! શીલવતી કહે, આના જે કાયર કેણ હશે ! કુતરાની પિઠે કુટાયા છે. સસરે આ સાંભળી વધારે ખેદ પામે કે આ દુષ્ટા હું બોલું છું તેથી અવળું જ બોલે છે. એને કાંઈ વળવિવેકની ખબર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #385 -------------------------------------------------------------------------- ________________ આગળ જતાં એક દેવાલય આવ્યુ. તે જોઇ સસરાએ ઉદ્ગાર કાઢયા: વાહ ! કેવું ઉત્તમ દેવાલય છે ને ! શીલવતી કહે, એ ઉત્તમેય નથી ને આપણા કામનુંચે નથી. એ સાંભળી સસરા તે ખુખ ક્રોધે ભરાયેા. આગળ ઉપર એક માટું શહેર આવ્યું. સસરા કહે, આ મેટુ વસ્તીવાળુ શહેર છે માટે ચાલેા અહીં એક રાત રહીએ.” શીલવતી કહે, મને તા નિર્જન જગલ જેવું લાગે છે માટે ચાલે આગળ જઇએ. શેઠને થયુ કે જેમ અને તેમ આ અવળામેલી વહુને હવે વહેલી પિચર ભેગી કરવી. એથી આગળ ચાલ્યા. રસ્તામાં એક નાનું સરખું ગામડું આવ્યુ. ત્યારે શેઠ કહે, આ ઉજ્જડ જેવું ગામડું' છે. શીલવતી કહે, અહીંના વાસ બહુ શ્રેષ્ઠ છે. સસરાને તે ખાતરીજ થઇ હતી કે હું ખેલીશ તેથી આ વહુ અવતુજ ખેલશે અને નજરે જોયેલી વાતથી જૂદુ ખાલે છે એટલે તે જુઠ્ઠો પણ જણાય છે. એવામાં એ ગામડામાંથી કોઈ વાણી નીકળ્યા. શીલવતીના એ મામા હતા. તેણે શીલવતી તથા તેના સસરાને જોઇ ખુબ આગતાસ્વાગતા કરી ને જમણ જમાડયાં. પછી રાત ગાળીને આગળ જવાની વિનંતિ કરી. પણ શેઠના મનને નિરાંત ન હતી. એમણે તેમના આગ્રહ સ્વીકાર્યો નહુિ. તે તે આગળજ ચાલ્યા. હવે તાપ મુખ પડતા હતા એટલે આરામ લેવા એક વડ પાસે રથને છેડયા. ત્યાં શેઠ વડની છાયામાં જઈને બેઠા. શીલવતી રથની છાયામાં બેઠી. સસરા કહે, વહુ ! આ વડની છાયામાં બેસે. છતાં જાણે સાંભળ્યું જ ન હોય એમ કરી શીલવતી ત્યાંજ એસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #386 -------------------------------------------------------------------------- ________________ રહી. થોડી વારમાં પાસેના કેરડા પર એક કાગડો બેલ્યો. તેને કહેવાને અર્થ સમજી શીલવતી બોલી: એક અનઈનું ફળ તે હું ભેગવું છું. હવે બીજો અનર્થ કરે તે પિયર પણ ન પહોંચું. શેઠ આ સાંભળી વિચારમાં પડયા. આમાં કંઈ ભેદ છે. તેણે પૂછયું: શીલવતી તેં એ શું કહ્યું? શીલવતી કહે, પિતાજી! કાંઈ નહિ. અત્યારે મારું નસીબ રૂઠયું છે. સસરા કહેપણ તું વાત તો કર. શીલવતીએ પછી પાંચ રત્નની વાત કહી ને હજી તે રત્ન પિતાની પથારી નીચે પડયાં છે એમ જણાવ્યું. એ રત્નને માટે તે આ પિયર જવું પડે છે ને હજી આ કાગડો કહે છે કે કેરડા નીચે દાટેલું ધન છે તે કોઈ કાઢી લે ને હું ભુખ્યો છું માટે મને ભેજન આપે. મેં કહ્યું. હવે મારે એ ધનને ખપ નથી ને તને ભેજન પણ દેવું નથી. શેઠ તો વાત સાંભળી તાજુબ થયા. વહુનું કહેવું સાચું છે કે નહિ તે તપાસવા ઓજારો લાવી જમીન ખોદી તે તેમાંથી ઘણું ધન નીકળ્યું. શેઠને ખાતરી થઈ કે વહુ તો બહ જ્ઞાની છે. તેના કહેવામાં ઉંડું રહસ્ય હશે. હું એને અવેળાબેલી સમજતો હતો તે મેટી ભૂલ હતી. પછી રથમાં બેસાડી રથ ઘર ભણી હંકાર્યો. રસ્તે પૂછ્યું. શીલવતી ! તું આવી જ્ઞાની છે છતાં અવળું કેમ બેલી? શીલવતી કહે, “તમે કહ્યું હતું તે સાચું હતું પણ મારું કહેલું પણ વિચારે. ખેતરના ધણીએ પારકું ધન લઈને ખેડ કરેલી તેથી દેતું બમણું અનાજ આપવું પડે ને લેણિયાત બધું લઈ જાય. એટલે ધણીના હાથમાં શું આવે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #387 -------------------------------------------------------------------------- ________________ નદી ઉતરતાં મેજડી ન કાઢી તેનું કારણ એ હતું કે અણજોયા મારગે અડવાણા પગ કેમ મૂકાય. ત્યાં કાંકરા હિય તે વાગે. અને મેજડી તો સુકવી નંખાય ને બહુ થાય તો નવી પણ લવાય. કાંઈ પગ નવા લવાય નહિ. સુભટે ઘા ઘણા ખાધા હતા પણ તે પીઠ પર. બહાદુર ત્યાં ઘા ખાય નહિ. માટે તે નક્કી કાયર હશે. જંગલમાં શૂન્ય દેવાલય હોય તે ચાર કે વ્યભિચારીને રહેવાનું ઠેકાણું હેય. ને શહેર ગમે તેટલું મોટું હતું પણ ત્યાં કોઈ આપણું નેહી ન હતું એથી નિર્જન અરણ્ય જેવું કહ્યું, પેલું ગામડું હતું પણ તેને વાસ શ્રેષ્ઠ એટલા માટે કહ્યો કે ત્યાં મારા મામા વાસ કરતા હતા. તેઓએ આપણે કેટલી આગતા સ્વાગતા કરી? વડની હેઠે નહિ બેસતાં રથની છાયામાં બેસવાનું કારણ એ હતું કે ત્યાં ઘણું પંખી બેઠાં હતાં. તે માથા પર ચરકે એથી રથની છાયામાં બેસવુંજ સારૂં.” શેઠ આ બધું સાંભળી પોતાની ટુંકી બુદ્ધિ માટે ખેદ પામ્યો ને શીલવતી માટે તેના મનમાં પૂજ્યભાવ પેદા થા. હવે ગામમાં પેસતાં તેતર બોલ્યું. તેથી શીલવતીએ અનુમાન કર્યું કે નક્કી મારી કીર્તિ ઘણી વધશે. રથ જ્યારે ઘર આગળ આવ્યા. ત્યારે અજિતસેન શીલવતીને આવેલી જોઈ ક્રોધાયમાન થયે ને પિતાને કહેવા લાગ્યા: તમે એને કેમ પાછી લાવ્યા? એના મીઠા મીઠા વચનથી ભોળવાઈ ગયા કે શું? શેઠ કહે “એતો સરસ્વતી અને લક્ષમીનું સ્વરૂપ છે, આપણા ઘરની કુળ દિપીકા છે. એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #388 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ખાતરી કરવી હાય તા તારી પથારી નીચે મૂકેલાં પાંચ રત્ના જો. વળી આ રથમાં પણ ધન પડયું છે તે જો.” પછી અધી વાત કહી, અજિતસેન આ બધું સાંભળી શરમાઇ ગયા ને શીલવતીને ખરાબ વચના કહ્યાં હતાં તે અદલ ક્ષમા માગી. શીલવતી તેા શીલના ભંડાર સમી હતી. તેના હૃદયમાં ક્રોધજ હતા નહિ. પછી માફ઼ી આપવાની વાત જ કયાં ? છતાં મધુર વચનથી અનેલા મનાવ ભૂલી જવા સહુને વિનવ્યા ને ફરી સહુ આનંદ કરવા લાગ્યા. : ૨ ઃ દીવી હાય તા અંધકારમાં એને ઉપયાગ કાણુ ન કરે ? અજિતસેન પણ એવુંજ સમજી દરેક ખાખતમાં શીલવતીની સલાહ લેતા ને અનતુ પણ એવું કે શીલવતીની સલાહ આમદ સાચી પડતી. એક વખત અજિતસેન રાજસભામાં ગયા. ત્યાં રાજાએ ચતુર માણસની પરીક્ષા કરવા એક સવાલ પૂછ્યા, “મને પાટુ મારે એને શું કરવું ?” બધા ખેલ્યા: શિક્ષા કરવી. એક અજિતસેન ચૂપ રહ્યો. તેણે કહ્યુંઃ એ પ્રશ્નના હું કાલે જવાબ આપીશ. ઘેર આવી તેણે શીલવતીને વાત કહી. શીલવતી કહે, “એને ભારે શીરપાવ આપવા. પેાતાની સ્ત્રી કે પુત્ર સિવાય રાજાને કોઇ પાટુ મારી શકે નહિ.” અજિતસેને એજ પ્રમાણે ઉત્તર આપ્યા. એટલે રાજાએ તેની બુદ્ધિની વધારે પરીક્ષા કરવા કહ્યુ: મા હાથી છે તે તેાળી લાવેા. અજિતસેને શીલવતીની સલાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #389 -------------------------------------------------------------------------- ________________ લઈ તેણે બતાવેલા ઉપાય પ્રમાણે હાથીને વહાણ ઉપર ચઢાવ્યું. તેના ભારથી વહાણ જેટલું પાણીમાં ડુખ્યું ત્યાં નિશાન કર્યું. પછી હાથીને ઉતારી મૂક્યું ને તે વહાણમાં પથરા ભરવા માંડયા. જ્યારે વહાણ કરેલા નિશાન સુધી પાણીમાં ઉંડું ગયું ત્યારે પથરા ભરવા બંધ રાખ્યા. પછી તે પથરાને જેની હાથીનું વજન કહી આપ્યું. એક વખત એક વાણુઆએ આવી રાજા આગળ ફરિઆદ કરી મહારાજ ! મારા એક મિત્રને ઘર સેપી હું પરદેશ ગયો હતો. પાછળથી તેણે મારું બધું ધન લઈ લીધું ને મારી સ્ત્રીની સાથે ખરાબ રીતે વર્યો. હું ઘેર આવ્યો ત્યારે તેણે મને પૂછ્યું કે તમે કોઈનવીન વાત જાણું? મેં કહ્યું? અહીંથી થોડે દૂર એક કુવામાં રસે ભરેલું ફળ ભારે છતાં તરતું જોયું. મારે તે મિત્ર છે તે વાત સાચી હોય નહિ. મેં કહ્યું: તદન સાચી છે. એટલે તેણે કહ્યું શરત માર કે જે તે વાત સાચી ન હોય તે તારા ઘરમાંથી બે હાથે જેટલું લેવાય તેટલું લેવું. મેં શરત કબુલ કરી. પણ રાત્રે તે છાનામાને કુવા આગળ ગયા ને ફળ કાઢી લાવ્યા. હવે મારા ઘરમાંથી બે હાથે લઈ શકાય એવી વસ્તુ લેવા દેવાની માગણી કરે છે. માટે શું કરવું? રાજાએ એને નિકાલ કરવાનું કામ અજિતસેનને મેંવું. અજિતસેને શીલવતીની સલાહથી તે વાણીને શિખામણ આપી કે તારી વસ્તુઓ મેડા ઉપર ચઢાવ અને દાદરે બંધ કરી ત્યાં એક નીસરણું સક. વાણીએ તે પ્રમાણે કર્યું. પેલો લુચ્ચે મિત્ર આવ્યું. ઘરમાં નીચે કાંઈ ન દેખ્યું એટલે ઉપર ચડવા ગયે. નીસરણ છાતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #390 -------------------------------------------------------------------------- ________________ સરસી મુકેલી એટલે બે હાથે પકડી. જ્યાં તે એક પગથીયું ચઢયે કે વાણુઆએ કહ્યું: તારે ઠરાવ પૂરે થયે. તે બે હાથે પહેલાં નીસરણી પકડી છે. માટે તે લઈ જા. પેલા ભાઈ બરાબર ફસાઈ ગયા ને નીસરણું લઈને વિદાય થયા. અજિતસેનની બુદ્ધિ જોઈ રાજાએ તેને પ્રધાન બનાવ્યું. હવે રાજાના કામકાજમાં અજિતસેન ખુબ ગુંચવા. બરાબર ઘરમાં ધ્યાન આપી શકે નહિ. આ જોઈ એક વખત શીલવતીએ કહ્યું: સ્વામીનાથ ! તમારી ઘરમાં ખુબ ગેરહાજરી રહે છે ને ઘણું માણસે કામ માટે અહીં આવે છે. તે કઈ દિવસ મારા પર શંકા થશે. માટે હું એક કમળનું ફૂલ આપું છું. તે જ્યાં સુધી તાજું ને તાજું રહે ત્યાં સુધી આપે સમજવું કે મારું શિયળ અખંડ છે. ને જો એ કરમાય તો સમજજે કે મારું શિયળ ભંગ થયું છે. અજિતસેન એ કમળ લઈ ખુબ આનંદ પામે. હંમેશાં એવું ને એવું કમળફૂલ જોઈ વિચારવા લાગ્ય: અહા! શિયળને શું મહિમા છે! આ કુલ જે ગરમ શ્વાસ અડતાં કરમાય તે પણ શિયળના પ્રભાવથી કરમાતું નથી! ખરેખર ! આવા બનાવો બીજા પણ કયાં બન્યા નથી? સતી સુભદ્રાએ શિયળના પ્રભાવથી કાચા સુતરના તાંતણે ચાળણુ વડે જળ કાઢી ચંપા નગરના દરવાજા ઉઘાડયા હતા. સુદર્શન શેઠને શુળી પણ સિંહાસન બની હતી. સતી સીતાને ચિતા પણ અડી શકી ન હતી. આમ શિયળના પ્રભાવથી જ બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #391 -------------------------------------------------------------------------- ________________ ૧૩ એક વખત રાજાએ કેાઈ શત્રુને જીતવા ચઢાઈ કરી. અજિતસેનને સાથે જવું પડયું. રસ્તામાં રણ જે મુલક આવ્યા. ત્યાં અજિતસેનના હાથમાં તાજું કમળનું ફૂલ રાજાએ જોયું. એટલે ક્યાંથી મળ્યું તે વાત પૂછી. અજિતસેને જેવી હતી તેવી વાત કહી દીધી. રાજાને ગળે એ ઉતર્યું નહિ. તેને બીજા ચાર પ્રધાને હતા. મહા કપટી ને ખુશામતીઆ. રાજાએ તેમને અભિપ્રાય પૂછયે. એટલે તેઓ બોલ્યા: એવી સતી હોઈ શકે જ નહિ. એ બધાં સ્ત્રી ચરિત્ર છે. જે આપની આજ્ઞા હેય તે તેનું પારખું કરી બતાવીએ. રાજા કહે, “હા, તેનું પારખું કરે.” તે ચારે જણું છેલબટાઉને વેશ પહેરી ગામમાં આવ્યા. કોઈ દૂતી જોડે શીલવતીને ભેટે મોકલાવી પ્રેમની માગણી કરી. શીલવતી સમજી કે આ તે સ્વામીની ગેરહાજરીમાં મારી પરીક્ષા કરવા આવ્યા લાગે છે. માટે એમને પુરેપુરે ચમત્કાર બતાવે. તેણે દૂતીને. જવાબ આપે. જે એક લાખ ટકા ધન આપવા તૈયાર હોય તો આજથી પાંચમા દિવસે વારા ફરતી અકેક પહાર આવવું પેલાએ તે કબુલ કર્યું. અહીં શીલવતીએ ઘરની વચ્ચે પલંગ જેવડે ખુબ ઊંડે ખાડે ને ઉપર પાટી વિનાનો પલંગ મૂકી મેટી ચાદર બિછાવી. પાંચમા દિવસે રાત પડી ને પહેલે પહેર થયે એટલે એક જણ લાખ ટકા લઈને આવ્યો. શીલવતીએ તેની ધનની પટલી લઈને કહ્યું: પધારે, પધારે, અહીં બિરાજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #392 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જેવા તે ભાઈ પલંગ ઉપર બેઠા કે ખાડામાં જઈ પડ્યા. હાડકાં પાંસળાં ખુબ ખોખરાં થઈ ગયાં પણ શરમના માર્યા મનમાં શમશમીને રહ્યા. તેણે વિચાર કર્યો કે જે હું બૂમ મારીશ તે બીજા છટકી જશે ને મારી એકલાની જ ફજેતી થશે. માટે હવે જે બને તે જોયા કરવું. બીજે પહોર થયો એટલે બીજે આવ્યો. તેની પણ એજ વલે થઈ. એમ ચારેને ખાડામાં પડી શીલવતીએ બરાબર પોતાની બુદ્ધિને પરચો બતાવ્યો. તે ભૂખ્યા ન મરી જાય માટે અંદર કેદરા વગેરે રાંધીને આપવા લાગી. બિચારા ચારે પ્રધાન તે ભયંકર કેદખાનામાં પડયા. તેમને તે જીવતા મુવા જેવું થયું. : ૩ : શીલવતી તેમને હંમેશાં થોડી થોડી વાત સંભળાવા લાગી: અરે મૂર્ખ ! પિતાની સ્ત્રીથી સંતેષ ન પામતાં પરસ્ત્રીગમન કરવાનો વિચાર તમે કેમ કર્યો? તેનાં ભયંકર ફળે શું તમારે કાને આજ સુધી પડયાંજ નથી કે તમે સ્વભાવથી જ દુષ્ટ છે? પરસ્ત્રીગમન કરનારને નારકીનાં દુઃખ ભેગવવાં પડે છે એ શું ભૂલી ગયા એ દુઃખ જેવું દુઃખ આ દુનિયામાં છે નહિ, છતાં તેને કાંઈક અનુભવ તમને આ કેદખાનામાં થશે. આ લેક ને પરલોક બંનેમાં દુઃખદાયી પરસ્ત્રીગમન હવે ભૂલી જશે કે નહિ? પેલા પ્રધાને કહે, “મહાસતી ! ભૂલી ગયા. અમે સિંહણની આળ કરી, સાપના રાફડામાં હાથ ઘાલ્યો. પણ હવે જવા દે. શીલવતી કહે, બરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #393 -------------------------------------------------------------------------- ________________ બર વખત આવવા દે ત્યાં સુધી તમારે તમારી પાપી પ્રવૃત્તિનું ફળ ભેગવવું જ પડશે. તે પ્રધાને બિચારા દયામણુ થઈને માથું કુટવા લાગ્યા: હાય ! અમારા જેવા મૂખ કેણ હશે? કુતૂહલ માત્રથી એક સતી સ્ત્રીનું શીયળ લૂંટવા આવ્યા. ધિક્કાર હો અમને. શીલવતી કહે, બહાર નીકળીને કદી આવું કરશો ? પ્રધાને કહે, દેવી! આ જીંદગીમાં તે કદી હવે એવી દૃષ્ટિ થશે નહિ. મહેરબાની કરી અમને બહાર કાઢો. શીલવતીએ છ માસ સુધી તેમને એ જ કેદખાનામાં રાખ્યા. દરમ્યાન તેમના શરીર પર એકલાં ચામડાં ટટળવા લાગ્યાં. શાળવતીને તો દુનિયામાં આ દાખલ બેસાડ હતું. એટલે તેમને છોડવાના એગ્ય સમયની રાહ જેવા લાગી. : ૩ ૪ રાજા લડાઈમાંથી પાછો ફર્યો. મોટે રાજદરબાર ભરાયે. તે વખતે શીલવતીએ ચારે જણને કબાટના ચાર ખાનામાં મુકી તે કબાટ રાજસભામાં મોકલાવ્યું ને કહેવરાવ્યું કે આપના વિજયની ખુશાલીમાં આ ભેટ મોકલી છે. તે સભા વચ્ચે ઉઘાડીને સ્વીકારવા કૃપા કરશે. રાજાએ સભા વચ્ચે કબાટ ઉઘાડયું તે તેમાંથી દુકાળીઆ જેવા શરીરવાળા ને લાંબાં દાઢવાળા પેલા ચાર પ્રધાન નીકળ્યા. એ જોઈ કેઈને હસવું આવ્યું ને કેઈને દયા આવી. રાજાને શીલવતીના શિયળની પૂરી ખાત્રી થઈ ગઈ. તેણે સભા વચ્ચે તેની વાત કહી સંભળાવી. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #394 -------------------------------------------------------------------------- ________________ સાંભળતાં જ સર્વ એકી અવાજે બોલી ઉઠયાઃ ધન્ય છે સતી શીલવતીને! પણ પેલા પ્રધાનની સ્થિતિ બહુ બુરી થઈ. તેઓ માં સંતાડીને બિચારા પલાયન કરી ગયા. : ૪ : કઈ જ્ઞાની મુનિએ શીલવતી તથા અજિતસેનને પૂર્વ ભવ કહ્યો. આથી તેમનું મન સંસારમાંથી ઉઠી ગયું ને આત્માના કલ્યાણ કરવાના મારથ થયા. એક વખત વીર્યને ઉલ્લાસ થતાં બંનેએ ત્યાગવ્રત રવીકાર્યા ને અખંડ બ્રહ્મચર્ય તથા બીજા ચાર મહાવ્રતો પાળી પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા. તેઓ જ્યાં જતા ત્યાં એકજ ઉપદેશ આપતા સેનું ને રત્ન તથા મણિમુકતા તે સાચો શણગાર નથી પણ સાચે શણગાર શીલ છે. તેને બરાબર આરાધન કરનાર ભવસાગર તરી જાય છે. બ્રહ્મચર્યના અર્થમાં કે ચારિત્રના અર્થમાં પણ શીલ એ મોક્ષ સુખનું કારણ છે એમ કણ નહિ કહે? - - - - - - - ઈલુરાનાં ગુફામંદિર જગત ભરના આ અદ્વિતીય ગુફામંદિરને, તથા બૈદ્ધ, શૈવ અને જૈનના ઈતિહાસ તથા મૂર્તિવિધાનને પૂરેપૂરો ખ્યાલ આપતું સચિત્ર પુસ્તક આજ લેખકના હાથે લખાઈ બહાર પડયું છે. પ્રસ્તાવના લેખક શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા આઈ. સી. એસ. કિસ્મત આઠ આના. જરૂર મંગાવીને વાંચો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #395 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #396 -------------------------------------------------------------------------- ________________ : બાળ ગ્રં થા વ ળી છે I પ્રથમ શ્રેણું બીજી શ્રેણી ત્રીજી શ્રેણી : --- ------ -- ૧ શ્રી રીખદેવ ૧ અર્જુન માળી ૧ શ્રી ભદ્રબાહ ૨વામી ૨ નેમ-રાજુલા ૨ ચક્રવર્તી સનત્કુમાર | ૨ શ્રી હેમચંદ્રાચાર્ય | ૩ શ્રી પાર્શ્વનાથ ૩ ગણધર શ્રી ચૈતમ ૩ શ્રી હરિભદ્રસૂરિ | ૪ પ્રભુ મહાવીર * ૪ શ્રી સિદ્ધસેન દિવાકર સ્વામી ૫ શ્રી બપ્પભટ્ટ સૂરિ | ૪ ભરતબાહુબલિ ૫ વીર ધનો ૫ આદ્રકુમાર ૬ શ્રી હીરવિજય સૂરિ | ૬ મહાત્મા દપ્રહારી ૭ ઉપાધ્યાય શ્રી યશ- ) ૭ અભયકુમાર ૬ મહારાજા શ્રેણિક વિજયજી ૮ રાણી ચેલ્લણ ૭ વીર ભામાશાહ ૮ મહા સતી સીતા ૯ ચંદનબાળા ૮ મહામંત્રી ઉદાયન ૯ દ્રૌપદી ૧૦ નળ દમયંતી ૧૦ ઈલાચીકુમાર ૯ મહાસતી અંજના ૧૧ મૃગાવતી ૧૦ રાજર્ષિ પ્રસન્નચંદ્ર ૧૧ જંબુસ્વામી ૧૨ સતી નંદયતી ૧૧ મયણરેહા ૧૨ અમરકુમાર ૧૩ ધન્ય અહિંસા ૧૨ ચંદન મલયાગિરિ ૧૩ શ્રીપાળ ૧૪ સત્યને જય ૧૩ કાન કઠિયારે ૧૪ મહારાજા કુમારપાળા ૧૫ અયને મહિમા ૧૪ મુનિશ્રી હરિકેશ ૧૫ પેથડકુમાર | ૧૬ સાચો શણગાર-શીલ | ૧૫ કપિલ મુનિ ૧૬ વિમળશાહ ૧૭ સુખની ચાવી યાને | ૧૬ સેવામૂર્તિ નંદિણ ૧૭ વસ્તુપાળ-તેજપાળ , - સતિષ | ૧૭ શ્રીલિભદ્ર | ||૧૮ જૈન તીર્થોનો પરિચય ૧૮ એમ દેદરાણું I ૧૮ મહારાજા સંપ્રતિ ભા. ૧ લે. ૧૯ જગડુશાહ ૧૯ પ્રભુ મહાવીરના ૧૯ જૈન તીર્થોને પરિચય ૨૦ ધર્મ માટે પ્રાણુ આની દશ શ્રાવક - ભા. ૨ જે. પનાર મહાત્માએ ૨૦ સ્વાધ્યાય ૨૦ જૈન સાહિત્યની ડાયરી --- - - - - = = . -- - -- - --- - - - - --- ---- ** --* ** દરેક સેટની કિસ્મત રૂ. દેઢ તથા વી. પી. પટેજ છે આના. બીજાં પુસ્તકે માટે સૂચિપત્ર મંગાવોચિત્રકાર ધીરજલાલ ટોકરશી શાહ રાયપુર, હવેલીની પોળ : અમદાવાદ, ** * * * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #397 -------------------------------------------------------------------------- ________________ બાળગ્રંથાવથી :: ત્રીજી શ્રેણી :: ૭ ૧૭ સુખની ચાવી યને સતોષ : લેખક : ધીરજલાલ રાકરશી શાહ. ૧: ખાળગ્રંથાવળી કાર્યાલય અમદાવાદ ૪: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #398 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #399 -------------------------------------------------------------------------- ________________ Thannel/InduIn IIImmiIginniwammmediumIPવાળuttinguianaresting બાળગ્રંથાવળી ? ત્રીજી શ્રેણી ૪ ૧૭ સુખની ચાવી યાને સંતોષ. : લેખક : ધીરજલાલ ટોકરશી શાહ SIP IIIIIIIIIIIIIIIIIIIIIIIIIImale IIIIIIIIIIIIIIIIIIIIIIIIM [GiulumIIllellBulliILIPIIIModietn[HILMINInvalluminullelinInstallanetnIyumMILIMILLIDItIsland = == = સર્વ હક સ્વાધીન સંવત ૧૯૮૭ આવૃત્તિ પહેલી . મૂહય સવા આને lun-anuIn-IIIIIIIIIIeaninIDAI IMant amIIkI n Iuninsuu Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #400 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ધીરજલાલ ટોકરશી સાહે ચિત્રકાર,બુકસેલર એન્ડ પબ્લીશર, રાયપુર, હવેલીની પાળ, અ મ ા વા . મુદ્રક ઃ ચીમનલાલ ઇશ્વરલાલ મહેતા મુદ્રણસ્થાન : વસતમુદ્રણાલય ધીકાંટા શેડ : અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #401 -------------------------------------------------------------------------- ________________ સુખની ચાવી યાને સંતોષ , જ્યાં સુધી માથે વડીલ હોય ત્યાં સુધી નાનેરાંને શી ચિંતા હોય? સુંદર શેઠ જીવ્યા ત્યાં સુધી ધન શેઠે નજર પણ કરી ન હતી કે વેપાર વણજ કેમ ચાલે છે ને પૈસે શી રીતે આવે છે? પણ પિતાનું મરણ થતાં તેમના માથે ચિંતા આવી પડી. બાપદાદાની વારીથી તે ખુબ ધનાઢય હતા" એટલે તેમને વહીવટ ઘણે હતે. ધન શેઠે પહેલાં પિતાની મિલ્કતની ગણત્રી કરી તે પંચાવન લાખ ટકા દાદાની કમાણીના ને ચુંવાળીશ લાખ ટકા પિતાની કમાણીના મળી કુલ ૯ લાખ ટકા થયા. ધનશેઠે કહ્યું. વાહ ! આતે એક લાખ ટકા વધારે મેળવે તે મારે ઘેર કોઠાધિપતિની ધજા બંધાય છે ને શું ? ધનશે ખુબ કાળજીથી બંધ કરવા માંડશે. વરસ પૂરું થયું. દિવાળી આવી. સરવૈયાં ખેંચાયાં. પણ જ્યાં મિલ્કતની ગણત્રી કરી, ત્યાં બરાબર પહેલાંના જેટલીજ થઈ. એમાં જરાયે વધારે થયો નહિ. ધનશેઠ કહે, આનું કારણ શું? મેં તે મહેનત કરવામાં બાકી રાખી નથી. મને લાગે છે કે મારે આવક જેટલું ખરચ છે તે બેઠું છે. માટે ખરચમાં કાપકૂપ કરવી એથી જરૂર એક લાખ ટકા વધશે. બીજા દિવસથી એમણે બરાબર કંજુસાઈ કરવા માંડી. સારું ધાન્ય લાવતે તેનું હલકું ધાન્ય લાવવા લાગે. ઉત્તમ વચ્ચે વાપરતે તેના મધ્યમ વસ્ત્રો વાપરવા લાગ્યા. કુટુંબનાં માણસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #402 -------------------------------------------------------------------------- ________________ પણ હેરાન થવા લાગ્યાં. બીજી પણ ઘણી બાબતમાં કંજુસાઈ કરી. એમ કરતાં દીવાળી આવી ને હિસાબ કાઢો. પણ ત્યાંતે ૯૯ લાખ ટકાજ નીકળ્યા. ધનશેઠ વિચારમાં પડયા. ખરચ તે મેં ખુબ ઓછું કર્યું છે. છતાંએ ધન કેમ વધ્યું નહિ? જરૂર ગુમાસ્તા પૈસા ખાઈ જાય છે. માટે તેમના ભરોસે વેપાર કરે છેડી દઈ પરદેશ જઈને જાતે વેપાર કરું. તેમણે ગુમાસ્તા વગેરને રજા આપી. મેંઘા કરિયાણાં લઈ પરદેશ ગયે. ત્યાં ખુબ ધન કમાયે. ઘેર પાછો ફર્યો. પણ ત્યાંતે ખબર પડી કે ચરેએ ધાડ પડી છે ને ઘરમાંથી ઘણું ધન લઈ ગયા છે. પિતાની પાસેનું ધન ઘરમાં રહેલા ધનની સાથે મેળવ્યું ને ગણત્રી કરી તે બરાબર ૯૯ લાખ ટકાજ નીકળ્યા. શેઠને આથી ખુબ ખેદ થશે. આ શું? ફકત એક લાખ ટકા વધારવા છે તે પણ વધતા નથી? હવે તે આ ધનને જમીનમાં દાટીને જઉં કે ચાર લઈ જ શી રીતે શકશે? એક વખત રાત્રિએ છાને માને ઉઠીને તે એકાંત જગાએ ગયે. ને ત્યાં ઉડે ખાડો ખોદી ઘણું ખરું ધન દાટયું. પછી નિરાંત કરી પરદેશ ગયે. અહીં કેઈ ચતુર માણસે ભૂમિની પરીક્ષા કરતાં ધન પારખ્યું ને કાઢી લીધું ને અંદર કાંકરા ભર્યા. ધનશેઠ તે પરદેશમાં ખુબ કમાય એટલે તેને હર્ષને પાર રહ્યો નહિ. નકકી આ વખતે કોઠાધિપતિ થઈશ. એમ વિચારી તે મલકાવા લાગ્યો. ઘેર પાછો આવ્યો. રાત્રે છાને માને ધન દાટયું હતું ત્યાં ગયે. ત્યાં ખાદયું પણ શું મળે? તેનાં ભાગ્ય ફરી વળ્યાં હતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #403 -------------------------------------------------------------------------- ________________ ધનશેઠના ૯૯ લાખ ટકા તે ૯૯ લાખ જ રહ્યા. કોડ ન થયા તે નજ થયા. પણ ધનશેઠ એમ કાયર થાય તેમ ન હતું. તેણે હવે બધું ધન સાથે લઈને પરદેશની મુસાફરી ખેડી ખુબ ધન કમાઈને પાછા વળે. રસ્તામાં એક જંગલ આવ્યું. ત્યાં ભીલ લેકેએ તેના સાથ પર હલ્લો કર્યો. બધા જીવ બચાવવા નાશી ગયા. ધનશેઠ પણ જેટલી કિસ્મતી વસ્તુ લેવાય તેટલી લઈ ચુપકીથી છટકી ગયે. કોઈ નિર્જન અરણ્યમાં જઈ ચડ. મહા મહેનતે ઘેર પાછો ફર્યો. ત્યાં જઈ બધી વસ્તુ મેળવી તે પણ ધન તે ૯ લાખ ટકાજ થયું. તેમાં જરાયે વધારો થયો નહિ. હવે તે અનેક રીતે ભાગ્ય અજમાવવા લાગ્યો. એક વખત તેને વિચાર આવ્યો જે મારું ઠેકાણું ફરે તે ભાગ્ય ફરે. એથી સર્વ કાંઈ સાથે લઈ તે વહાણ ભરી પરદેશ ગયો. ત્યાં લગભગ એક કોડ ટકા ધન મેળવ્યું. હવે ઘેર પાછા ફરવા વિચાર કર્યો. પણ રખેને વહાણ ભાગે તે બધું ધન ચાલ્યું જાય એમ વિચારી એક કેડ રૂપિયાનું એક રત્ન લીધું ને તેને જાંઘ ચીરી અંદર મૂકયું. પછી દવાથી તે ભાગને રૂઝવી વહાણમાં બેઠે. મનમાં મલકાવા લાગે, હવે ક્રોડ ટ કયાં જવાના છે. બન્યું એવું કે વહાણ ભર દરીએ તેફાનમાં સપડાયું ને ભાંગી ભુકો થઈ ગયું. શેઠની આયુષ્ય દોરી બળવાન કે એક પાટિયું શેઠના હાથમાં આવ્યું. દશ દિવસ દરિયામાં તરીને કિનારે પોં કે તરતજ બેભાન થઈ ગયે. કેટલીકવારે શુદ્ધિ આવી એટલે આગળ ચાલ્યા. જગલમાં ભટકવા લાગે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #404 -------------------------------------------------------------------------- ________________ - - બધા દુઃખમાં પણ શેઠને એક વાતને આનંદ થતું હતું કે કોડનું રત્ન સાચવ્યું છે. તે રખડતે રખડતે પિતાને ગામ આવ્યું ને પિતાના કુટુંબને મળે. બીજે દિવસે પિલું રત્ન જાંઘ ચીરીને ઝવેરીઓને બતાવ્યું. ઝવેરીઓ કહે, આ રત્ન મૂળ એક કોડનું છે, પણ જાંઘની ગરમીમાં રહેવાથી કાંઈક ઝાંખુ પડયું છે. એટલે એની કિસ્મત એક લાખ ટકા ઓછી ઉપજશે. આ સાંભળી ધનશેઠે દાંત કચકચાવ્યાઃ આ શો ગજબ કે ૯૯ ટકા કેમે કરી કોડ થતાજ નથી? જીવને સાટે મુસાકરી કરી દરિયો ખેડશે. આટઆટલી મહેનત ઉઠાવી તે બધી ફગટ ગઈ ! હવે શું કરું? કોઠાધિપતિ તે થવું જ છે. પણ ભાગ્ય કાંઈ મદદ કરતું નથી. એ તે વધારે મેળવેલું કઈને કઈ રસ્તે ઝુંટવીજ લે છે. શેઠ આટઆટલી લક્ષ્મી છતાં કોઠાધિપતિ નહિ થવાથી ખુબ ચિંતામાં રહેવા લાગ્યા. ન ખાવુંપીવું ભાવે, ન માજશેખ. કેઈની સાથે વાત કરે પરંતુ તે પણ મન વિના. અસતેષીના શું હાલ થાય છે તે જરા જુઓ! એક વખત કેઈ ધાતુવાદ જાણનાર ધુતારો આવ્યો. તેણે શેઠને ચિંતાતુર જાણે હકીકત પૂછી. શેઠે કહ્યું કે કેઈ પણ ઉપાયે એક લાખ ટકા વધતાજ નથી. માટે જે તું કાંઈ જાણતા હોય તે ઈલમ બતલાવ. પેલે ધાતુવાદી કહે, એહ શેઠ! એમાં તે શું મોટી વાત છે? ધાતુવાદના પ્રતાપથી તમને જોઈએ તેટલું સોનું બનાવી આપીશ. શેઠ તે આ સાંભળી રાજી રાજી થઈ ગયા. પેલા ધાતુવાદીએ થોડું સાચું સેનું કપટ કરીને રાખ્યું હતું તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #405 -------------------------------------------------------------------------- ________________ ધાતુવાદથી અનાવતાં અંદર મૂકી દીધું. પછી શેઠને બતાવ્યુ. શેઠ કહે આ સાનું સાચું છે કે નહિ તેની પરીક્ષા કરાવીએ, પેલા ધુતારા કહે, ઘણી ખુશીથી. શેઠે તપાસ કરાવી તે સેનું સાચું નીકળ્યુ. પછી શેઠેખ્યુ કે હવે સેાનું જથાબંધ મનાવા. પેલા ધુતારાએ મોટા મોટા ટુકડા સાનાના બનાવવા માંડયા. શેઠ તેા મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા: અલ્યા ! આ તે હું નાહક મહેનત કરીને મરી ગયા ! દુનિયામાં વગર મહેનતે પણ પૈસા પેદા થઈ શકે છે ને શું? અહેા ! હવે મારૂં ભાગ્ય ઉઘડયુ છે. નહિતર આટલું બધું સાનું કયાંથી મળે ? એક વખત તે તારા લાગ જોઈ ઘરમાંથી રત્ન, મેાતી, તથા બીજી' કિમ્મતી ઝવેરાત લઈ પાબારા ગણી ગર્ચા. શેઠને ખબર પડી એટલે માથુ* કુટવા લાગ્યા. અને પેલું સાનું સાચું છે કે નહિ તેની તપાસ કરી તે ઉપરથી સેાનાના ઢોળ ચડાવેલ ત્રાંબાનાજ ટુકડા નીકળ્યા. લુંટાચારે! લુંટાયા ! શેઠ પાક મૂકી રડવા બેઠા. પણ એમ રડયે શું થાય ? લેાકેા બધા ભેગા થયા ને શેઠની હાલત જોઈ હુસવા લાગ્યા ને ઉપરથી મશ્કરી કરવા લાગ્યા. શેઠનું ધન તા ૯૯ લાખ ટકામાંથી પણ ઘણું ઓછું થયુ હવે એક વખત તે નદી કિનારે ગયા. ત્યાં ભાગ્યના જોરે દાટેલુ ધન જોયુ. તે છાનું માનું ખેદીને ઘેર લાખ્યા ને પેાતાના ધનની સાથે મેળવ્યું તે ખરાખર ૯૯ લાખ ટકા થઈ રહ્યું. શેઠે હવે વિચાર્યું કે જે કાઈ નિધાનના જાણકારને ખાળી કાઢું તેા જમીનમાં ધન ક્યાં ક્યાં છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #406 -------------------------------------------------------------------------- ________________ જાણીને કાઢી લઉં. જરૂર એથી એક ક્રોડ ટકા થશે ને મારે ઘેર કેડાધિપતિની ધજા બંધાશે. હવે તે નિધાનશાસ્ત્રના જાણકારને મળવા લાગ્યો. તેની ખુબ ભક્તિ કરવા લાગ્યા. ત્યારે એ શાસ્ત્રના જાણકારે કહ્યું કે હે શેઠ! એકે અક્ષર એ નથી કે જેમાં મંત્ર ન હોય. એકે વનસ્પતિ એવી નથી કે જેનું મૂલ્ય ન હોય. ભૂમિને કઈ પણ ભાગ એ નથી જ્યાં ધન ન હોય. પણ ભાગ્યશાળીને જ તે દેખાય છે. છતાં આપણે લક્ષણપરથી તપાસ કરીએ. સાંભળે, એનાં લક્ષણો કહું. જ્યાં પંખીનાં ઘણાં પગલાં હોય ત્યાં જરૂર ધન હેય. રવિવારે ખંજરીટ, દીવાળી, ઘેડે જ્યાં ચરક કરે ત્યાં પણ ઘન હોય. વળી છાણમાંથી એરંડાના બીને અંકુર ફૂટે ત્યાં પણ ધન હોય. જ્યાં ખંજરીટ પંખીનું જોડલું કીડા કરતું હોય ત્યાં પણ ધન હેય. વળી જ્યાં પુવાડને છોડ ઘડીક ઘડીકમાં સીધો વધતું હોય ત્યાં પણ ન હોય. ધૂળે આકડે, ધૂળ ખાખરે ને ધળી બીલી હોય ત્યાં પણ ધન હોય. જેવું એમનું દૂધ એવું ત્યાંનું ધન. આવાં આવાં લક્ષણે જાણે શેઠ હવે નિધાનની ખેાળમાં ફરવા લાગે. એક વખત ધોળા ખાખરાને જોઈ ખુબ આનંદ પામ્યા. પછી તેને આપેલા મિત્રોને ઉચ્ચાર કરવા લાગ્યું કે ૩૪ નમે ધરણેન્દ્રાય, ૐ નમે ધનદાય વગેરે. એ માત્ર બેલતાં બોલતાં જમીન ખેદી તે માંહીથી કેટલાય લાખ ટકા ધન નીકળ્યું. હવે એના આનંદને પાર રહ્યો નહે. તે નિધાન રથમાં નાખી, કેઈ જાણું ન જાય તેમ તે ઘર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #407 -------------------------------------------------------------------------- ________________ તરફ વળે. પણ ત્યાં શું જોયું? ઘરને ભડભડાટ આગ લાગેલી. શેઠ તે એ જોઈને ઠડો જ થઈ ગયે. મોટો પ્રાશકે પશે ને બેભાન થયે. જ્યારે તેને ભાન આવ્યું ત્યારે મેટા સાદે રડવા લાગ્યા. બીજા માણસોએ આગ હેલવવા પ્રયત્ન કર્યો. તેમાંથી બચાવાય તેટલું ઘન બચાવી લીધું. શેઠ બીજા મકાનમાં રહેવા લાગ્યા. ત્યાં જઈ આગમાંથી બચેલી મિલ્કત ને નિધાનમાંથી લાવેલી મિલ્કત મેળવી તે બરાબર ૯૯ લાખ ટકા જ થયા. ઘનશેઠની અજાયબી તથા ખેદને પાર રહે નહિ. તેણે વિચાર કર્યો કે મેં નકામું આટઆટલું દુખ સહન કર્યું. મારા ભાગ્યમાં જ કેડાધિપતિ થવાનું નથી. મારાથી બનતી મહેનત મેં કરી. હવે શું બને? કહેનારા સાચું કહી ગયા છે કે વનનું ફૂલ, ભીયાની લક્ષ્મી, કુવાની છાયા, ને સુરંગની માટી એના એ જ ઠેકાણે સમાઈ જાય છે. માટે હવે દોડાદોડ કરવી નહિ. સંતોષથી જ રહેવું. છતી લક્ષ્મીએ એને કાંઈ ઉપગ હું નથી કરી શકો. માટે ભૂલ્યા ત્યાંથી સવાર ગણીને વર્તવું. શેઠ હવે પહેલાં કરતાં સારી રીતે રહેવા લાગ્યા. પણ એક દિવસ એક ક્રોડાધિપતિને છે. તેને એક લક્ષાધિપતિએ સલામ ભરી. બીજું પણ ખુબ માન આપ્યું. આથી બુઝાઈ ગએલે વિચાર ફરી પાછો જાગ્રત થયો ને કઈ પણ ઉપાયે હું કલાધિપતિ કેમ ન થાઉં એ મનસુબે ઘડવા લાગે. એક વખત તેણે એક ગીને જે. લેકે કહેતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #408 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કે તે જેશ જોવામાં એકકે છે. એટલે તેણે પેાતાના જોશ જેવડાવ્યેાઃ મહારાજ ! હું ક્રોડાધિપતિ થઈશ કે નહિ ? ચેાગીએ મરાબર જોશ જોઇને કહ્યું કે આગળ જતાં તમને ક્રેડ તા શું પણ એથી વધારે ધન મળશે. શેઠ એ સાંભળી ચમચેાઃ શું ક્રેડ કરતાં પણ વધારે ધન મળશે ? ખાપજી ! એના ઉપાય શું તે મને કહેા. ચેાગી કહે, એ ઉપાય ઘણા બીજાને તેા જ મુશ્કેલ છે. તને લાભ થશે. હજી તારે છે. તે જ્યારે ભાગવાઈ જશે, ત્યારે જરૂર એ ધન મળશે, શેઠ કહે: આપજી ! મને કોઇ પણ રીતે એ ઉપાય બતાવા. શેઠને બહુ આગ્રહ જોઇ યોગીએ કહ્યું કે અહીંથી કેટલાક ગાઉના અંતરે એક પત છે. તેમાં એક રસપિકા છે. એના રસનું એક બિંદુ જે હજાર મણ તપાવેલા લેાઢામાં નાંખીએ તે સેાનું થઈ જાય. એ રસકુષિકા તે દેવને પણ દુર્લભ છે, તા તારા જેવાને તા કેવી રીતે મળે ? તારે એ મેળ વતાં ઘણું દુઃખ સહન કરવું પડશે. શેઠ કહે, મેં અત્યાર સુધી દુઃખ ભાગવવામાં ખાકી રાખી નથી, તે એટલું દુઃખ વધારે ભાગવીશ, પણ તેના ઉપાય કહા, ચૈાગીએ એક માતેલા પાડાનું પૂંછડુ' આપીને કહ્યું: આને છ માસ સુધી તેલમાં નાંખ. પછી હું તને ત્યાં લઇ જઇશ. છ માસ સુધી શેઠે તેમ કર્યું. પછી એ તળેલું પૂંછડું, રસપિકાનાં પુસ્તકો, લાંખી એ દોરીએ, એક માંચી, બે તુંબડાં ને અડદ વગેરેના આકળા લઇને ચેગી ધનશેઠને પેલા પહાડ તરફ લઇ ચાલ્યું. એ પહાડમાં પહોંચ્યા ત્યારે ઉંડી ને ભયાનક ખીણા શરૂ થઇ. એથી થાડુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અનર્થ જ થાય, પણ કનું ફળ ભાગવવાનું www.umaragyanbhandar.com Page #409 -------------------------------------------------------------------------- ________________ એમાંથી આગળ વધતાં એક ગુફા આવી. યોગીએ બતાવેલી વિષિ પ્રમાણે શેઠે એ ગુફા આગળ યક્ષનું પૂજન કર્યું. પછી પુસ્તકના આધારે ગુફામાં પિઠા. અહા ! શું તે ગુફાનું ભયંકર સ્વરૂપ ! થોડા થોડા અંતરે ભડકા થાય ને ભૂતાવળે રજુ થાય. એ જોઈ યોગીના કહ્યા પ્રમાણે શેઠ પિલા બાકળા નાખે ને આગળ વધે. પેલું પાડાનું પૂંછડું સળગાવી તેને દીવી તરીકે ઉપયોગ કર્યો. એથી ગુફાના અંધકારમાં અજવાળું પડવા લાગ્યું. એ ગુફામાંને ગુફામાં આમ કેટલાયે માઈલ ગયા ત્યારે એક ચાર હાથ લાંબે પહેળે ને ખુબ ઉડે કુ આવ્યો. એજ રસકૂપિકા હતી. યોગીએ માંચીને બે લાંબી દોરી બાંધી ને શેઠને તે ઉપર બેસાડયો. હાથમાં બે તુંબડાં આપ્યાં. પછી કુવાની અંદર ઉતાર્યો. પેગી કહે, અંદર જઈને તુંબડાં ભરાય એટલે દેરી હલાવજે. શેઠે તેમ કર્યું. એટલે રોગીએ તેને ઉપર ખેંચવા માંડશે. જ્યારે તે કાંઠે આવ્યું ત્યારે યોગીએ કહ્યું: પહેલાં તુંબડાં મને આપી દે. વખત છે બહાર નીકળતાં ઢળાઈ જાય તે ? શેઠે પણ ભોળાભાવે તુંબડાં આપી દીધાં. ગીએ તરત જ દેરીઓ કાપી નાંખી ને શેઠને કુવામાંજ રહેવા દીધે. પિતે આગળ ચાલ્યા ગયે. હવે શેઠની કમબખ્તીને પાર રહ્યા નહિ. તે દુઃખી દુઃખી થઈ પિતાની જાતને ધિકકારવા લાગ્યુંહા! લેભ! તું શું નથી કરાવતે? લોભને માર્યો હું તે કપટી યોગીને પણ ઓળખી ન શક! હવે મારી શી વલે થશે ? આ કુવામાંથી શી રીતે બહાર નીકળીશ? આતે મહાન કેદ મળી. અંધારી કેટની કેદ મળી. હવે મારું શું થશે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #410 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઘેાડા દિવસ તે ભૂખ્યા તરસ્યા કુવામાં પડયા રહ્યો, ત્યારે એક ચંદનાને તેણે પાણી પીવા આવેલી જોઇ. ચંદનઘે એટલે જ્યાં ચાંટે ત્યાંથી ગમે તેમ થાય તાપણ ઉખાડી ઉખડે નહિ, તેના પૂછડે પેલી કાપી નાંખેલી દોરી પડી હતી તે શેઠે બાંધી દીધી. પછી તે ચક્રનઘે। ચાલતાં ચાલતાં બહાર નીકળી એટલે શેઠે ઢોરી પકડી ઉપર ચડવા લાગ્યા. ઘે! પૂ'છડે જોર આવવાથી સજજડ થઈ ગઈ એટલે શેઠ દ્વારડી વતી ઠેઠ કિનારે પાંચ્યા. જાણે નરકમાંથી બહાર નીકળ્યા હોય એમ તેને લાગ્યું, ત્યાંથી રસ્તા શેાધતા રડવા લાગ્યા. એવામાં કઇ વણઝારાને જોયા. ઘણા દિવસે અને તેમાં પણ આવા જંગલમાં મનુષ્ય જોયાથી કેટલા આનંદ થાય ? ભૂખે લથડીઆં ખાતા શેઠને જોઈ વણઝારાને દયા આવી. તેણે પેાતાની પાસેથી કંઇક ખાવાનું આપ્યું ને કહ્યું: મારી સાથે રહેજો, હું તમને કાઈ મેટા નગરમાં પહોંચા ડીશ. શેઠ હવે તેની સાથે મુસાફરી કરવા લાગ્યા. હવે એ વણઝારા જ્યારે એક જ ગલમાંથી પસાર થતા હતા ત્યારે ચાર લેાકેાએ હલ્લા કર્યાં ને લૂંટી લીધે. માણસા જીવ બચાવવા આમતેમ નાસવા લાગ્યા. આ શેઠ પણ નાઠા. પણ સહીસલામત તે નીકળી જાય તે પહેલાં તે ચારાના હાથમાં પકડાઈ ગયા. ચાર લેકાએ તેને દૂરના એક શહેરમાં જઇને ગુલામ તરીકે વેચ્યા. એ માલીકે વળી તેને દૂરના મ્લેચ્છ લેાકેાને વેચ્યા. ત્યાં શેઠને માથે નારકીના દુઃખ પડવા લાગ્યાં. એ મ્લેચ્છ લેકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #411 -------------------------------------------------------------------------- ________________ કિરમજી રંગ બનાવવા માણસના શરીરે કાણું પાડી તેના લેહીનાં કુંડાં ભરે અને તેને જામવા દે. પછી તેમાં એ જ રંગના કીડા ઉત્પન્ન થવા આવે ત્યારે એ રંગથી કપડાંને રંગે. એવી રીતે ચડેલો રંગ ખુબ પાકે થાય. વળી એ માણસને સારું સારું ખવડાવી લેહી ભરાવા દે ને વળી પાછાં કાણું પાડે. શેઠના શરીરે પણ આ પ્રમાણે કાણાં પાડયાં. ને તેમાંથી રંગ બનાવવા માંડે. એક વખતે તેનું લેહી કાઢી તેને તડકે મૂકી રાખ્યું હતું. અત્યંત દુઃખથી તે બેભાન થઈ ગયા હતે. એવામાં કેઈ બારડ પક્ષીએ પિતાનું ભક્ષ જાણે તેના પર ઝડપ મારીને પિતાના પગમાં ઉપાડો. રસ્તે જતાં તેને બીજો ભારંડપક્ષી મળ્યો ને બંનેને યુદ્ધ થયું. એ લડાઈમાં શેઠ નીચે પડશે. પણ આયુષ્ય બળવાન છે, દુઃખીએ છવ છે, એટલે મુએ નહિ. ત્યાંથી ઉઠી રખડતાં રખડતાં કેટલાક દિવસે પિતાને ઘેર આવે. પિતાના કુટુંબને પિતાની વિતકકથા કહી સંભળાવે. એ સાંભળતાં બધાની આંખમાં આંસુ આવી ગયાં. શેઠને માટે પુત્ર સમજુ ને શાણે હતું તે બે પિતાજી ! ધન તે નશીબમાં હોય ત્યારે જ મળે છે. આપણને ક્યાં ધનની બેટ છે? માટે લેભને છેડી સુખે રહે ને મળેલાં સાધનને ઉપભોગ કરે. તથા ધર્મના કામમાં ધન ખરચી આત્માનું કઈક કલ્યાણ કરે. હવે શેઠના ગળે એ વાત ઉતરી. - હવે એક વખત ત્યાં કોઈ જ્ઞાની મુનિ આવ્યા. તેમણે ઉપદેશ આપેઃ લાભનું પરિણામ દુઃખ છે. જ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #412 -------------------------------------------------------------------------- ________________ ૧૪ માટે રાખ ? સુધી માણસ સંતેષને સમજે નહિ ત્યાં સુધી સુખની ચાવી તે પામ્યા નથી. તૃષ્ણા તેા અનંત છે. તેમાં તણાતા માણુસ શી રીતે સુખ પામી શકે ? ધનનું તથા બીજી સંપત્તિનું માપ કરી સંદ્રેષ ધનદત્ત શેઠે એ સાંભળી સંપત્તિનું માપ કર્યું. ૯૯ ટકા સંતેષ પામીશ. આઠ ઘર, આઠ દુકાન, આઠ દાસ તથા આઠે દાસી, આઠ ઘેાડા તથા ચાવીશ ગાયા તે અમુક માપનાં જ કરિયાણાંથી સંતેાષ માનીશ. મુનિ ધન છે આગળ બધી તેનાથી જ હું હવે શેઠનું જીવન એકદમ પલટાઈ ગયુ. તેમના મનને શાંતિ થઈ ગ, ધમાલ માત્ર મનમાંથી નાશ પામી. પેાતાની પાસે જે કાંઇ ધન-દોલત હતી તેની સારી રીતે કેમ વ્યવસ્થા કરવી તથા સદુપયેાગે કેમ કરી વાપરવી તે જ વિચાર કરવાના હતા. એક વખત શેઠ નદીકિનારે દૂર ફરવા નીકળી પડયા. ત્યાં નિધાન જોયું. પણ પોતાના વ્રતમાં તે મુખ દૃઢ હતા એટલે તેને કાંકરા જેવું ગણી કાઢવુ. રાત્રે શેઠે શેઠાણીને નિધાનની વાત કહી. એજ વખતે કોઈ ચાર લેાકેા ત્યાં ચારી કરવાના વિચાર કરતા હતા. તેમના કાને એ વાત પડી. તેએ તરતજ ત્યાં ગયા ને જોયું તે ફાલસા ને વીંછી. તેમને લાગ્યું કે વાણીએ આપણને ઠગ્યા. એથી વીંછીને એક માટલામાં ભરી તેનું મેઢું બંધ કરી વાણીયાને ઘેર લાવ્યા ને અંદર ફ્યું, પણ ત્યાં તે અણુ સાના મહેરના અવાજ થયા. શેઠ જાગી ઉઠયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #413 -------------------------------------------------------------------------- ________________ ૧૫ રોઠાણી જાગી ઉઠવ્યાં. ચારેા નાસી ગયા. શેઠ કહે, આપણે ધનનું માપ કર્યું છે માટે આ ધનને વાપરવું. બીજા દિવસથી તેણે અપંગ તથા દાન આપવા માંડયું. જરૂર હતી તેને ગુપ્ત એવાં ઘણાં કામા કર્યા. ધર્માંના કામમાં લુલાં-લંગડાંને મો આપી. એક વખત કોઇ નિમિત્તીઆએ ભવિષ્ય ભાખ્યું કે ખાર વરસના ભય'કર દુકાળ પડશે, એથી ઘણા માણસે ધાન્ય ભરવા લાગ્યા. પણ આ શેઠે પેાતાના કરેલા માપથી જરા પણુ વધારે રાખ્યું નહિ. ઘણાં સગાંવ્હાલાંઓએ તેને સમજાવ્યે પણ તે પોતાના નિયમમાં અડગ રહ્યા, છેવટે દુકાળ આવ્યા ને ધાન્ય હંમેશાં એછું થવા લાગ્યું. શેઠ તે જેટલું ધાન્ય ખૂટે તેટલુંજ ખરીદવા લાગ્યા. પણ પછીતેા ધાન્ય મળવું પણ મુશ્કેલ થયું. એવામાં કઇ એક પક્ષી ઉડતું જતુ હતુ. તેના મુખમાંથી વેલના કડો શેઠના ઘરમાં પડયા. જુએ તે તે કાળી ચિત્રાવેલી. ચિત્રાવેલીના પ્રભાવ એવા છે કે જ્યાં તે પઢી હોય ત્યાંથી ધન ધાન્ય ખૂટે જ નહિ. શેઠે તે આથી દુકાળમાં લેાકાને રાહત આપવા દાનશાળાએ માંડી ને દેશ આખાનું રક્ષણ કર્યું. એ ગામના રાજાએ ધનરોની નિભતા તથા પરાપકારી બુદ્ધિ જોઇ એક વખત ખેલાવ્યા ને પેાતાના ભંડારી થવા જણાવ્યું. શેઠ કહું, મારે હવે એવી રીતના ધંધા કરવાના નિયમ છે. તેથી હું એ જગા નહિ લઈ શકું. રાજા કહે, એમાં શું દેષ છે તે ના પાડે છે? માટે કદાગ્રહ ાડી દે અને ભડારી થા. ધનશે વિચારવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #414 -------------------------------------------------------------------------- ________________ લાગ્યાઃ કોઈ પણ જાતની નેકરી એ ગુલામી જ છે, એ ગુલામી જીવનને ધિક્કાર છે. જે મેં આ અગાઉ જ સર્વ જાતની ગુલામીમાંથી મુક્ત થઈ સંસારને ત્યાગ કરી દીક્ષા લીધી હેત તે આ પ્રસંગ જ કદી ન આવત. પણ હજીએ શું બગડી ગયું છે. તેણે તે જ વખતે પિતાના માથાને લગ્ન કર્યો ને મુનિને વેશ ધારણ કર્યો. રાજા તેનું આવું આત્મબળ જોઈ નમી પડશે. ધન સાધુ બોલ્યાઃ શજન ! સુખની ચાવી સંતેષ છે. એ સંતોષની સાધના એ જ હવે મારું જીવનવ્રત છે. ધનસાધુએ પછીના જીવનમાં જે સુખ અનુભવ્યું તેની સરખામણું જ થઈ શકે તેમ નથી તે કેની સાથે સરખાવીએ? સતેષી સદા સુખી.” – ક – આજે જ મંગાવો. જળમંદિર પાવાપુરીનું સુંદર ત્રિરંગી ચિત્ર. કિં. આના બે. જળમંદિર પાવાપુરીનું કાવ્ય ચિત્ર સાથે. કિં. આના બે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #415 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #416 -------------------------------------------------------------------------- ________________ :: બાળ ગ્રં થા વ ળી : પ્રથમ શ્રેણી ( બીજી શ્રેણી | ત્રીજી શ્રેણી ૧ મા રીખવાદેવ ૧ અજુન માળી ૧ શ્રી ભદ્રબાહુ સ્વામી ૨ નેમ-રાજુલ ૨ ચક્રવતી સનતકુમાર ૨ શ્રી હેમચંદ્રાચાર્ય ૩ શ્રી પાર્શ્વનાથ ૩ ગણધર શ્રી ગૌતમ- | 8 શ્રી હરિભદ્રસૂરિ સ્વામી ૪ પ્રભુ મહાવીર ૪ શ્રી સિદ્ધસેન દિવાકર ૪ ભરતબાહુબલિ ૫ વીર ધન્ને ૫ શ્રી બપ્પભટ્ટસૂરિ ૬ મહાત્મા દઢપ્રહારી ૫ આદ્રકુમાર ૬ શ્રી હીરવિજય સૂરિ ૬ મહારાજા શ્રેણિક અભયકુમાર ૭ ઉપાધ્યાય શ્રી યશ૮ રાણું ચલણ ૭ વીર ભામાશાહ વિજયજી ૮ મહામંત્રી ઉદાયન ૯ ચંદનબાળા ૮ મહાસતી સીતા ૯ મહાસતી અંજના ૯ દ્રોપદી ૧૦ ઈલાચીકુમાર ૧૦ નળ દમયંતી ૧૧ જબસવામી ૧૦ રાજર્ષિ પ્રસન્નચંદ્ર ૧૧ મૃગાવતી ૧૨ અમરકુમાર ૧૧ મયણરેહા ૧૨ સતી નંદયતી ૧૩ શ્રીપાળ ૧૨ ચંદન મલયાગિરિ ૧૩ ધન્ય અહિંસા ૧૪ મહારાજા કુમારપાળ | ૧૩ કાન કઠિયારા * ૧૪ સત્યને જય ૧૫ પેથડકુમાર ૧૪ મુનિશ્રી હરિકેશ ૧૫ અસ્તેયનો મહિમા ૧૬ વિમળશાહ ૧૫ કપિલ મુનિ ૧૬ સાચો રાણુગાર-શીલ ૧૬ સેવામૂર્તિ નદિપેણ ૧૭ સુખની ચાવી યાને ૧૭ વસ્તુપાળ-તેજપાળ સંતોષ | ૧૭ શ્રીસ્થસિદ્ધ ૧૮ ખેમ દેદરાણી ૧૮ જૈન તીર્થોને પરિચય ૧૮ મહારાજા સપ્રતિ સાં. ૧ લે. ૧૯ જગડુશાહ | ૧૯ પ્રભુ મહાવીરના ૧૯ જેનતીર્થોને પરીચય ૨૦ ધર્મ માટે પ્રાણ આ દશ શ્રાવક ભા. ૨જો. પનાર મહાત્માઓ | ૨૦ રવાધ્યાય ૨૦ જત સાહિત્યની ડાયરી કરે સેટની કિંમત રૂ. દેઢ તથા વિ. પી. પિસ્ટેજ છે આના. બીજા પુસ્તકો માટે સૂચિપત્ર મંગાવે– ચિત્રકાર ધીરજલાલ ટોકરશી શાહ રાયપુર, હવેલીની પોળ કે અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #417 -------------------------------------------------------------------------- ________________ બાળગ્રંથાવની : : ત્રીજી શ્રેણી : : ૧૮ જૈન તીર્થોના ટુંક પરિચય ભાગ ૧ લા. : લેખક : ધીરજલાલ ટારશી શાહ ૧: ખાળગ્રંથાવળી કાર્યાલય અમદાવાદ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #418 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #419 -------------------------------------------------------------------------- ________________ ઉપાછાયાલાલાથneamછાલાજાશાહીવાલાથાલાલા કાળાપાષાણનાથાણીયા - બાળગ્રંથાવળા : ત્રીજી શ્રેણી : ૧૮ છે જૈન તીર્થોનો ટુંક પરિચય ભાગ ૧ લે ISAMITINAMANIRAMIAHAMSAININHISMINாரேOIMITAININAITHINNAI CHINAMIT(SIMIMIRNI : લેખક : ધીરજલાલ ટોકરશી શાહ CompanimumStam Manununua Mamunuan anu en RELIHIMOINHAMISI G H IA BOTSWITHU Umum inununais mw સર્વ હક સ્વાધીન TURNINAMIBIANAINTHADAISINHNICHIME આવૃત્તિ પહેલી :. સંવત ૧૯૮૭ - મૂલ્ય સવા આન TamilgIANISMAHANISrumANISATOneuNam மானா மோaேnumபோயாரோகமாக Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #420 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: હ ધીરજલાલ ટોકરશી ચિત્રકાર,બુક્સેલર એન્ડ પબ્લીશ્વર, રાયપુર, હવેલીની પાળ, અ મ ા વો ૬. કઃ ચીમનલાલ ઇશ્વરલાલ મહેતા મુદ્રણુસ્થાન : વસતમુદ્રણાલય ધીમાંય ડ : અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #421 -------------------------------------------------------------------------- ________________ જેન તીર્થોનો ટુંક પરિચય જન્મમરણના ફેરાને સરવાળે કરીએ તે સાગરમાં પાણીનાં ટીપાં છે તેટલો થાય. આથી જન્મ મરણના ફેરાને ભવસાગર કહેવાય છે. આવા ભવસાગર તરી જવાનું ઠેકાણું તે તીર્થ કહેવાય છે. શ્રી ઋષભદેવ ભગવાનથી માંડીને શ્રી મહાવીર સ્વામી સુધીના દરેક જિનેશ્વરાએ આવું તીર્થ સ્થાપેલું છે અને તેથી તેઓ તીર્થકર કહેવાયા છે. એમના સ્થાપેલા તીર્થને સંધ પણ કહે છે જેમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને સમાવેશ થાય છે. આ સિવાય તીર્થને અર્થ પવિત્ર સ્થાન એ પણ થાય છે, કારણ કે પવિત્ર સ્થાને જવાથી સારી ભાવના આવે છે અને એવી ભાવના વધતાં વધતાં આત્મા નિર્મળ બની ભવસાગર તરી જાય છે. જ્યાં જ્યાં તીર્થકરને જન્મ થયો હય, દીક્ષા થઈ હેય, કેવળ જ્ઞાન થયું કે નિર્વાણ થયું તે બધા સ્થાને તીર્થ છે. એ ઉપરાંત તેમણે જ્યાં જ્યાં તપ કર્યો હોય કે તેમના જીવનમાં કંઈ ખાસ બનાવ બન્યા હોય તે સ્થાને પણ તીર્થ છે. આવા તીર્થો હાડપર, નદી કિનારે, ગામડાંમાં શહેરામાં, જંગલમાં, એકાંત જગામાં, એમ અનેક ઠેકાણે આવેલાં છે. ઘણે ભાગે આવાં તીર્થો પર ભવ્ય જિનાલયે બાંધેલા છે, જ્યાં શાંતિ પવિત્રતા ને કળાને અદ્ભુત સંગમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #422 -------------------------------------------------------------------------- ________________ એવા સ્થાને જવું ને પવિત્ર ભાવના કેળવવી તે ખરેખર જીંદગીની સફળતા છે. અને એથી જ ધર્મશાસ્ત્રામાં ઓછામાં ઓછી વર્ષમાં એક યાત્રા કરવી જોઇએ એવું ફરમાન છે. ખધેલા મદિરા ઉપરાંત કેટલાક તીથ ખડકામાં કારી કાઢેલા છે, તેા કેટલાક તીર્થમાં ફક્ત પગલાં જ છે, અને કેટલાક તીર્થની તે ભૂમિ સ્પના જ છે. ભૂમિ સ્પના એટલે જ્યાં કાંઈ પણ ખાંધકામ ન હેાય, કેવળ ભૂમિનાં જ દન કરવાનાં હાય. આવાં તીથેર્યાં કર્યાં ક્યાં છે તેનું એક પ્રાચીન સંસ્કૃત સ્તવન છે. દરેક વીર પ્રભુના ખાળકે તે યાદ કરવા લાયક છે. આ રહ્યું તે સ્તવન :— सद्भतया देवलोके रविशशिभवने व्यंतराणां निकाये, नक्षत्राणां निवासे ग्रहगणपटले तारकाणां विमाने । पाताले पन्नगेंद्रे स्फुटमणि किरणे ध्वस्तसांद्रांधकारे, श्रीमतीर्थकराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि वंदे ॥ १ ॥ वैताये मेरुंगे रुचकगिरिवरे कुंडले हस्तिदंते, वक्षारे कूटनंदीश्वरकनकगिरौ नैषधे नीलवंते । चित्रे शैले विचित्रे यमकगिरिवरे चक्रवाले हिमाद्रौ, श्रीमतीर्थकराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि वंदे || २ || श्रीशैले विध्यश्रृंगे विमलगिरिवरे ह्यर्बुदे पावके वा, सम्मेते तारके वा कुलगिरिशिखरेऽष्टापदे स्वर्णशैले । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #423 -------------------------------------------------------------------------- ________________ सह्याद्रौ चोजयंते विपुलगिरिवरे गुर्जरे रोहणाद्रौ, श्रीमत्तीर्थकराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि वंदे ॥३॥ आधाटे मेदपाटे क्षितितटमुकुटे चित्रकूटे त्रिकूटे, लाटे नाटे च घाटे विटपिघनतटे देवकूटे विराटे । कर्णाटे हेमकूटे विकटतरुकटे चक्रकोटे च भोटे, श्रीमतीर्थकराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि वंदे ॥४॥ श्रीमाले मालवे वा मलयजनिखिले मेखले पीच्छले वा, नेपाले नाहले वा कुवलयतिलके सिंहले मैथले वा। डाहाले कोशले वा विगलितसलिले जंगले वा तिमाले, श्रीमतीर्थकराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि वंदे ॥०॥ अंगे बंगे कलिंगे सुगतजनपदे सत्मयागे तिलंगे, गौडे चौडे मुरीडे वरतरद्रविडे उद्रियाणे च पौद्रे । आर्द्र मा पुलौंद्रे द्रविडकुवलये कान्यकुब्जे सुराष्टे, श्रीमतीर्थकराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि वंदे ॥६॥ चंपायां चद्रमुख्यां गजपुरमथुरापत्तने चाजयिन्यां, कौशल्यां कोशलायां कनकपुरवरे देवगियों च काश्यां । नाशिक्ये राजगेहे दशपुरनगरे भद्दीले ताम्रलिप्त्यां, श्रीमत्तीर्थकराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि वंदे ॥७॥ स्वर्गे मत्येतरिक्षे गिरिशिखरद्रहे स्वर्णदीनीरतीरे, शैलाये नागलोके जलनिधिपुलिने दुर्गमध्येत्रिसंध्यं । ग्रामे रन्ये वने वा स्थलजलविषमे भूरूहाणां निकुंजे, श्रीमत्तीर्थकराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि वंदे ॥८॥ श्रीमन् मेरुकलाद्रौ रुचकनगवरे शाल्मलौ जंबुले, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #424 -------------------------------------------------------------------------- ________________ चौजन्यचैत्यनंदे रतिकररुचके कुंडले मानुषांगे । इक्षुकारेंजनाद्रौ दधिमुखशिखरे व्यंतरे स्वर्गलोके श्रीमतीर्थकराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि वंदे ॥९॥ इत्यं श्रीजैनचैत्यस्तवनमनुदिनं ये पठंति प्रवीणाः, प्रोद्यत्कल्याणहेतुं कलिमलहरणं भक्तिमाजस्त्रिसंध्यं । तेषां श्रीतीर्थयात्राफलमतुलमलं जायते मानवानां, कार्याणां सिद्धिरुचैः प्रमुदितमनसां चित्तमानंदकारि॥१०॥ : ૨ઃ ઘડીભર બધી જંજાળ દૂર કરી આ પવિત્ર તીર્થોની યાત્રા કરવા તૈયાર થાવ. તીર્થયાત્રા કરતાં પ્રભુદર્શન ને મનની શાંતિ ઉપરાંત કુદરતના અનેક મનહર દેખાવો જેવાને તથા અનેક માણસોના સહવાસમાં આવવાને પણ લાભ થશે. - સરસામાન ઓટલે ઓછો હશે તેટલે ઠીક પડશે. જરૂરને સામાન લઈ લે. એકાદ ધાર્મિક પુસ્તક સાથમાં રાખો જેથી સમય મળતાં તેનું પણ વાંચન થઈ શકે. જે જે તીર્થમાં જાવ ત્યાંના લેખ તથા દંતકથાઓ ને ઈતિહાસ મેળવી લે. જે ચિત્ર જાણતા હે તે તેનું આલેખન પણ કરી છે. એ ન જાણતા હેતે કેમેરા તે જરૂર . એનાથી બને તેટલી સુંદર છબીઓ પાડી લો. એને જોઈ બીજાને પણ એ તીર્થોની યાત્રા કરવાનું મન થશે. હિંદુસ્તાનમાં હાલ ૩૬ હજાર જેટલા જિનમંદિરો છે. એમાંનાં કેટલાક ખુબ સારી હાલતમાં છે. તે કેટલાક તદ્દન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #425 -------------------------------------------------------------------------- ________________ જીણુ થઈ ગયાં છે. આમાંના જે જે મદિશ માટાં તી રૂપ ગણાય છે ત્યાં ત્યાં કારખાના અથવા તે વ્યવસ્થા કરનારી ને યાત્રાળુઓને સગવડ આપનારી સસ્થાઓ છે. આપણા તીર્થાંની સ'ભાળ રાખનારી માટામાં માટી પેઢી શેઠ આણુંદજી કલ્યાણજીની છે. એ કાઇ શેઠના નામની નથી પણ આનંદ ને કલ્યાણના ભાવને સૂચવનાર નામેા છે. બધાં મદિરાની યાત્રા કરતાં તે આખુ જીવન પૂરું થાય પણ તેનાં મુખ્ય મુખ્ય તીર્થં રેલ્વે માર્ગે ૧ વર્ષમાં જોઇ શકીયે ખરા. હિંદુ મહાર પણ જૈન મંદિર છે. હમણાં એસ્ટ્રીયા હંગેરીમાં એક ખેડુતના ખેતરમાંથી ચંદ્રપ્રભુજીનું મંદિર નીકળી આવ્યું છે. અમેરિકાના એક પહાડ પર શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા કારેલી જણાઈ છે. આવા ખીજા ઘણા સ્થળે હશે. કારણ કે એક વખત જૈન ધમ બીજા દેશેામાં પણ સારી રીતે ફેલાયેા હતા. પણ હજી આપણને તેની પૂરતી માહિતી મળતી નથી. વનની સરળતા ખાતર હિંદુસ્તાનના નીચે મુજબ વિભાગા કર્યાં છે. (૧) કાઠીવાડ (૨) કચ્છ (૩) ગૂજરાત (૪) મારવાડ (૫) મેવાડ (૬) માળવા (૭) વરાડ (૮) મધ્યહિંદ (૯) પંજાબ ને કાશ્મીર (૧૦) સંયુકત પ્રાંત (૧૧) ખિહાર (૧૨) મંગાળા (૧૩) બ્રહ્મદેશ (૧૪) સુખાઇ (૧૫) ખાનદેશ (૧૬) મહારાષ્ટ્ર (૧૭) કર્ણાટક (૧૮) મલખાર (૧૯) મદ્રાસ ઇલાકા (૨૦) આંધ્ર (૨૧) હઁસુર રાજ્ય (૨૨) હૈદરાબાદ રાજ્ય (૨૩) ઉત્કલ. તેમાંના દરેક ભાગના મુખ્ય તીર્થાના ટુંક પરિચય અનુક્રમસર આ પુસ્તકમાં આપેલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #426 -------------------------------------------------------------------------- ________________ કાઠીઆવાડ તીર્થાધિરાજ શત્રુંજય, તાલધ્વજ, (તળાજા) નવખંડા પાર્શ્વનાથ (ઘા), વલ્લભીપુર (વળા) ગિરનાર, અજાહરા પાર્શ્વનાથ, પ્રભાસપાટણ, વંથલી, વજાજી ને દ્વારિકા આ દેશના મુખ્ય તીર્થો છે. શત્રુંજય શત્રુ જ્યના નામથી કોણ અજાયું હશે? આ પહાડ આપણું સહુથી મહાન તીર્થ છે. એના કાંકરે કાંકરે સિદ્ધ થયા છે એમ કહેવાય છે. પ્રભુ રીખદેવ અહીં ૯૯ વખત આવ્યા હતા, તેમનાં પગલાં એક જુની રાયણ નીચે છે. પાસે જ ભરત ચક્રવર્તીએ બંધાવેલું મહાન મંદિર છે. એ મંદિર આજે મૂળ સ્વરૂપમાં નથી કારણ કે વખત જતાં તે જીણું થતું ગયું એટલે ફરી કરીને સમરાવવામાં આવ્યું છે. કર્ણ થએલા મંદિરને સમરાવીને સારું કરવામાં આવે તેને ઉદ્ધાર કહે છે. એવા સેળ મહાન ઉદ્ધારો આ મંદિરના થયા છે. ઋષભદેવ ઉપરાંત બીજા ૨૨ તીર્થંકરે (નેમનાથ સિવાય) પણ અહીં આવી ગયેલ છે. બીજા પણ અનેક મહાન પુરુષે એ તપ કરી અહીં મુક્તિ મેળવી છે. આ તીર્થનાં જુદાં જુદાં ૧૦૮ નામ છે. તેમાંના કેટલાંક નીચે મુજબ છે. સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચળ, શ્રીપદ, હસ્તગિરિ, સહસ્ત્રકમળ,ઢંક,કદંબગિરિ, હિતગિરિ, વિમળાચળ વગેરે. અહીં નાનાં મોટાં મળી ૩૦૦૦ મંદિરો છે. એટલે એ મને દિનું જ મહાન નગર હોય તે દેખાવ થઈ રહ્યો છે. હિંદ ભરને એક પણ ભાગ એવો નથી જ્યાંથી આ મંદિરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #427 -------------------------------------------------------------------------- ________________ મહામોંઘી ભેટે મળી ન હોય. મહાન રાજાઓ ને પ્રધાને અહીં સંઘ કાઢીને આવેલા છે. આ મંદિરનાં જુદા જુદા નવ સમૂહ છે. મંદિરનાં સમૂહને ટુંક કહે છે. આ ઉપરાંત સુરજકુંડ, સિદ્ધવડ, ચિલ્લણ તલાવડી, શેત્રુંજી નદી વિગેરે પણ આ તીર્થમાં જેવા આની તળેટીમાં પાલીતાણાના મારું ગામ છે. જ્યાં સંખ્યાબંધ આલિશાન ધર્મશાળાઓ છે. એથી યાત્રાળુઓને દરેક પ્રકારની સગવડ મળે છે. સાધુ સાધ્વી અહીં નિરંતર જેવામાં આવે છે. ગામથી થોડે દૂરજ સ્ટેશન છે. ભાવનગર અહીંથી ૧૬ ગાઉ દૂર આવેલું છે. તાલધ્વજ (તળાજા) તળાજી નદીને ક્નિારે ઉભેલી બે શિખરવાળી ટેકરી પર આ રમણીય તીર્થ આવેલું છે. હમણાં હમણાં તેના પર સારી રકમ ખર્ચવામાં આવી છે. આજે પણ અહીં સંમતિ રાજાના સમયની મુર્તઓ જણાય છે. તે આ તીર્થની પ્રાચીનતા બતાવે છે. અહીં પાર્શ્વનાથના તથા સુમતિનાથજીના મંદિરે તથા સહુથી ઉચે ચામુખની સુંદર દહેરી છે. ત્યાંથી આજુ બાજુને દેખાવ મનનું હરણ કરે તેવું છે. અહીંને એભલમંડપ જોતાં જુના વખતની બૌદ્ધ ગુફાઓ યાદ આવે છે. ભાવનગરથી થોડે અંતરે આ સ્થળ આવેલું છે. નવખંડ પાર્શ્વનાથ દરીઆ કિનાર ઉભેલું પ્રાચીન સમયનું મહાનગર ને આજનું ભાંગ્યું તૂટયું ઘેલા નવખંડા પાર્શ્વનાથનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #428 -------------------------------------------------------------------------- ________________ તીર્થ છે. એનું દહેરાસર વિશાળ અને ભવ્ય છે. એમાંના નવખંડા પાર્શ્વનાથની મૂર્તિ વિષે અનેક ચમત્કારિક વાતે કહેવામાં આવે છે. વળ (વલ્લભીપુર) ઘેઘા જંકશનથી બાર ગાઉ દર વળા નામનું ગામ પ્રાચીન સમયની વલ્લભીપુરી છે. દેવગિણિ ક્ષમાશ્રમણે જૈન આગમે પહેલ વહેલાં અહીં પુસ્તકારૂઢ કર્યા હતા. ગીરનાર દરીઆની સપાટીથી ૩૬૭૫ ફુટ ઉચે ઉભેલે આ પહાડ જૈન તથા હિન્દુ બન્નેનું મહાન તીર્થ છે. પ્રભુ નેમનાથે અહીં જ દીક્ષા લીધી. તેઓ અહીં જ જ્ઞાન પામ્યા ને અહીં જ નિર્વાણ પામ્યા તેથી તે તીર્થનાયક છે. એમનું ભવ્ય મંદિર ને બીજા અનેક જીનાલયો આ પહાડની કુદરતી શોભામાં વધારો કરી રહ્યા છે. આ પહાડની સાત ટુંકે છે. તેમાં પાંચ ટુંકે પર સહેલાઈથી જવાય છે. છઠ્ઠી ને સાતમી ટુંકે ચડવું અઘરું છે. આ મંદિર ઉપરાંત રાજે મતીની ગુફા, અંબાજીનું મંદિર, સહસ્ત્રાપ્રવન, લાખાવન, કપુરચંદજીની ગુફા, તાંતણીએ ધરે, ગધેસિંગને ડુંગર, અશ્વત્થામા પર્વત, સિદ્ધની ટેકરી, નવઘણ કુવો, રાખેંગરને મહેલ, અશોકના શિલાલેખે વગેરે અનેક વસ્તુઓ જોવા લાયક છે. એની તળેટીમાં જુનાગઢ નામનું એક ઈતિહાસપ્રસિદ્ધ શહેર આવેલું છે. આ પર્વતના જુદા જુદા છ આરાના નામે નીચે મુજબ છે. (૧) કૈલાસગિરિ. (૨) ઉજજયંતગિરિ. (૩) રૈવતગિરિ. (૪) સુવર્ણગિરિ. (૫) ગિરનાર. (૬) નંદનભદ્ર. ગીઓનું આ પ્રિયસ્થાન ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #429 -------------------------------------------------------------------------- ________________ અજાહરા પાર્શ્વનાથ અરબી સમુદ્રના કિનારે દીવબંદરથી ચાર ગાઉ ને ઉનાથી એક ગાઉ દૂર આ અત્યંત પ્રાચીન તીર્થ જંગલમાં આવેલું છે. એની મૂર્તિ સોળ લાખ વર્ષની જુની ગણાય છે. આ ગામની ભાગળમાં અજયપાળનાં ઝાડ છે, જે કેઈ વખત કરમાતા નથી અને અનેક ભયાનક રેગેને મટાડે છે એવું સંભળાય છે. તમે બાળગ્રંથાવલીની પહેલી શ્રેણીમાં સુકેશલ મુનિની વાત વાંચી છે. એમના વંશમાં રઘુરાજા થયા ને તેમના પુત્ર અજયપાળે અહિં શહેર વસાવ્યું. એના ભયંકર રોગો અહીં મટયા હતા. આ પાર્શ્વનાથની મૂર્તિ કેવી રીતે મળી તે માટે રત્નસાર વેપારીની વાત છે જે જૈન તીર્થોના ઇતિહાસમાંથી જરૂર વાંચશે. પ્રભાસપાટણ જેનેનું આ પ્રાચીન તીર્થ છે-એક વખત અહીં ઘણાં જૈન મંદિર હતાં. આજે ચેડાં મંદિરે રહેલાં છે પણ તે પ્રાચીન અવશેષથી ભરપુર છે. અહીંના બજારમાં જે મજીદ છે તે મુળ પાર્શ્વનાથનું મંદિર હતું. આની આસપાસ પણ પ્રાચીન અવશેષે છે, પણ જોઈએ તેવી શોધખોળ થઈ નથી એટલે એ વસ્તુઓ અંધારામાં છે. વંથલી આજનું વંથલી જુના વખતમાં વામનસ્થલી નામે નગર હતું. જેનેનાં અનેક મંદિરે અહીં શોભતાં હતાં. સિદ્ધરાજ ના સમયના સજજન મંત્રી અહીં જનમ્યા હતા જેમણે ગિરનારના મંદિરના ઉદ્ધારમાં ઘણું જ કામ કર્યું છે. હાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #430 -------------------------------------------------------------------------- ________________ તે અહીં એકજ દહેરાસર છે. અહીંની મરજીદપણ પ્રભાસની જેમ જૈનમંદિરમાંથી બનેલી છે. વાજી પિોરબંદરથી ૧૪ ગાઉ અંતરે વજાજી પાર્શ્વનાથનું તીર્થ આવેલું છે. દ્વારિકા જુના વખતમાં ત્યાં ઘણું મંદિર હતાં. પ્રભુ નેમનાથ શ્રી કૃષ્ણ તથા યાદવની તે આજે પણ યાદ આપે છે. આ તીર્થની ફક્ત ભૂમિસ્પર્શના જ છે. આ સિવાય જામનગરમાં અત્યંત રમણીય જિનમંદિરે છે. કાઠીઆવાડનાં મોટાં શહેર કે ગામ ભાગ્યે જ એવા હશે કે જ્યાં એક પણ જૈન મંદિર નહિ હોય. વઢવાણ, વઢવાણ કેમ્પ, શીયાણી, લીંબડી, બોટાદ, રાણપુર, ચુડા, મોરબી, વાંકાનેર, મુળી, ધ્રાંગધ્રા, રાજકોટ, ધ્રોળ, જેતપુર, ચેરવાડ, માંગરેલ, વેરાવળ, લાઠી, ચિતળ, અમરેલી, મહુવા, ડાઠા વગેરે બધા સ્થળે જૈનમંદિરે છે. કચ્છ ભદ્રેશ્વર બારે માસ લીલે રહેનારે કરછડે આજે પણ જેનેની સંખ્યા સારી રીતે જાળવી રહ્યો છે. આ દેશમાં મેટું તીર્થ ભદ્રેશ્વરનું છે, જેનું પ્રાચીન નામ ભદ્રાવતી છે. વિજયશેઠ ને વિજયાશેઠાણી જેવાનું અજોડ બ્રહ્મચારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #431 -------------------------------------------------------------------------- ________________ ૧૩ યુગલ તથા સર્વ શ્રેષ્ઠ દાનેશ્વરી જગડુશાહ અહીં જ થઈ . ગયા છે. મંદિરની બાંધણી ખુબ સુંદર છે. અહીંથી પંચતીથીની શરૂઆત થાય છે જેમાં વૃતકલેલ પાર્શ્વનાથનું તીર્થ પણ આવી જાય છે. માંડવી બંદરથી શરૂ કરી ભૂજ આવતાં જિનમંદિરે વાળા ગામની પ્રવાસરેખા નીચે મુજબ છે – નવાવાસ, મેરાવા, ગોદરે, બાટ, સાબરાઈ, ડુમરા, સાધાણ, સુથરી, અરખાણા, સાયરા, વાકુ, વારાપાદર, પરજાઉ, લાલા, જમાબંદર, જસાપુર, નળીઆ, તેરા, સાધવ, કોઠારા, વરાડીઆ, વીંજાણ, નારાયણપુર, મનજલરેડીઆ, રાધણજર, મહાદેવપુરકોટડી, નાને રતડીએ, માટે રતડીઓ, ડેણ, નાગલપુર, કેડાય, ભેદડા, નાની ખાખર, મોટી ખાખર, કેસરપુર, ભુજ પર, મુદ્રાબંદર, બારઈ, ગોયર, ભદ્રેશ્વર, અંજાર ને ભુજ. કચ્છમાં થોડા માઇલમાં જ રેલ્વે છે. એટલે ગાડા મારગે કે પગ રસ્તે જ યાત્રા કરવાની છે. - માંડવી બંદર જવા માટે જામનગરથી વહાણમાં બેસવું જોઈએ. ગૂજરાત. શ્વેતાંબર જેનેની સહુથી વધારે પ્રમાણમાં જાહોજલાલી જાળવી રહેનાર કેઈ ભાગ હેય તે તે ગૂજરાત. એનું મોટું ગામ કેઈ પણ એવું નથી ક્યાં નાનું સરખુંયે નમંદિર ન હોય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #432 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉત્તરદિશાથી શરૂ કરીએ તે તારંગાજીના પહાડ અજીતનાથ ભગવાનના ભવ્ય મંદિરથી સુશેાલિત છે. એની મેાક્ષશિલા-સિદ્ધશિલા વગેરે ટેકરીએ મનનુ હરણ કરે છે. ઈડરના કિલ્લા પણ અરિતાના ભવ્ય દહેરાસરાને સાચવી રહેલા છે. પાલણપુર અથવા પ્રહલાદનપુર-શ્રી હીરવિજયજી જેવા જગદ્ગુરુના જન્મથી પાવન થયેલ છે, ડીસાથી આઠ માઈલ દૂર આવેલ ભીલડીયાજી–પ્રાચીન સમયની ભીલ્લપુરી -સુંદર તીર્થ છે. મંદિરની ખાંધણીમાં મુસલમાન સમયના અનુનની છાપ છે. પાટણ એના પચાસરા પાર્શ્વનાથ તથા સખ્યાબંધ જિનમદિરાથી આજે પણ જૈન ધર્મના મધ્યાહ્ન કાળની યાદ આપે છે. એનાં જ્ઞાનસાગર સમા ભંડારી આખાયે હિંદુસ્તાનને અમુલ્ય વારસા છે. એની પાસે રહેલું ચારૂપ ઘણું જ પ્રાચીન તી છે. એની મૂર્તિ લાખા વષઁની જુની છે. પંચાસર વીર વનરાજ તથા શીલગુણસૂરિની યાદ આપતું આજે પણ સુંઢર દહેરાસર સાચવી રહ્યું છે. અહીંથી ઘેાડે દૂર સંખેશ્વર પાર્શ્વનાથનુ` મહાન પુરાણુંતી ગૂજરાતની અનેક ચડતી પડતીના રંગને નિહાળતું લાખે વર્ષીથી ઉભું છે. શ્રીકૃષ્ણ ને જરાસંધના યુદ્ધ વખતે ચાવાની જરા હટાવવા માટે શ્રીકૃષ્ણે અર્જુમ તપ કર્યું હતું. તેના પ્રભાવથી પ્રતિમા પ્રગટ થઇ હતી જે આજ સુધી પૂજાય છે. જચિંતામણિ ચૈત્યવંદનમાં જેનું વદન કરીએ છીએ તે મુહરિપાર્શ્વનાથ ટીંટોઈ ગામમાં (મેાડાસા પાસે ) વિરાજમાન છે. ભેાંયણી-પાનસરના તીર્થાં હમણાં હમણાં અસ્તિત્વમાં આવ્યા છે પણ દૂર દૂરના નાની ભાવભરી ભક્તિનુ કારણ થઈ પડયાં છે. કલેાલ પાસેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #433 -------------------------------------------------------------------------- ________________ ૧૫. શેરિસા એક વખત પ્રજ્ઞાપુર નામે મહાન નગર હતું જેની એક સાંકડીશેરી તરીકે કડી ઓળખાતું હતું. અનેક એતિહાસિક બાબતેને સાચવી રહેતું શહેર ત્રણ વરસ ગુપ્ત રહી પાછું પ્રસિદ્ધિને પામ્યું છે. અમદાવાદના એક ધર્મ પ્રેમી સાજને ત્યાં ભવ્ય જિનાલય બંધાવવા માંડયું છે. અહીંથી થોડે દુર વામજ નામે ગામ છે. જ્યાંથી સંપ્રતિ રાજાના વખતની મૂર્તિઓ નીકળી આવી છે. ઉત્તર ગૂજરાતમાં આ તીર્થો જેમાં તેની રાજધાની અમદાવાદ તરફ વળીએ. જેનપુરીના નામથી ઓળખાતા. આ શહેરમાં ૩૦૦ થી ૩૫૦ જેટલાં જિનમંદિર છે, તેમ જ અનેક ઉપાશ્રય, પાઠશાળાઓ ને બીજી ધાર્મિક સંસ્થાઓ ચાલી રહી છે. દિલ્હી દરવાજા બહાર હઠીભાઈની વાહમાં બાવન જિનાલયવાળું જેન મંદિર તેની કતરણી તથા બાંધણથી ખુબ વિખ્યાત છે. એ ઉપરાંત સમેત શિખરની પિળમાં લાકડાંની કતરણીવાળું દહેરાસર, જગવલ્લભજી પાર્શ્વનાથ, ચિંતામણિ પાર્શ્વનાથ, શામળા પાર્શ્વ નાથ, અજિત નાથજીનું મંદિર, સરસપુરનું મંદિર પણ જોવાલાયક છે. તીર્થોની વ્યવસ્થા કરનાર સમસ્ત જૈનસંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પણ અહીં છે. જ્ઞાનભંડારની સંખ્યા બહુ સારી છે. અહીંથી થોડે દૂર આવેલું ખંભાત પણ લાંબા વખતથી જૈનેની જાહેજલાલી સાચવી રહ્યું છે. ત્યાં સો જેટલાં જૈનમંદિરે આજે પણ જોઈ શકાય છે. સ્થંભન પાર્શ્વનાથનું એ તીર્થ છે. અહીંના જ્ઞાનભંડારે પણ ખુબ કિમતી છે. અહીંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #434 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સાત ગાઉ દૂર કાવી ગાંધારના અત્યંત મનાહર જિનાલયા આવેલાં છે. નર્સીંદા કિનારે શુકલ તીર્થથી થાડે દૂર આવેલું ઝગડીયાજી મારે એ ભાગના અનેનું ખુબ પ્રિય તીર્થ છે ને ભરૂચ તા ખુખ ખુબ પ્રાચીન સંસ્મરણેા સાચવી રહ્યું છે. મુનિસુવ્રત સ્વામીનું ભવ્ય મંદિર ોતાં હરકેાઇ પ્રવાસીનું મસ્તક ઢળી પડે છે. આપણા એ મહાન ઉદ્ધારકે અહીંથી થડે દૂર એક ઘેાડાને પ્રતિ ઐય્યા હતા જે સ્થાન અશ્વા વખાધ નામે પ્રખ્યાત છે. એની પાસે જ સમળી વિહાર છે. જેની કથા ઘણી સુંદર છે. સુરત બંદરમાં એક વખત ૮૪ અંદરના વાવટા ઉડતા ને ત્યાંના જૈને દેશ દેશના માણસને પોતાના ધર્મના સંદેશા પહોંચાડતા. તેના આલિશાન મંદિરા ને ઉપાશ્રયા આજે પણ એ વાતની સાખ પૂરે છે. અહીંના જનામાં ધર્મ પ્રેમ વિશેષ છે, આ સિવાય માંડલ, વીરમગામ, ઉપરીઆળા, રાંતેજ ચાણસમા, ધેાળકા, હિમ્મતનગર વગેરે અનેક સ્થળેએ સુંદર મંદીરા છે. મારવાડ અનેક જૈન તીર્થાથી સુથેભિત મારવાડના પ્રદેશ આજે પણ ઘણાં ભવ્ય તીર્થં સાચવી રહ્યો છે, છતાં એનાં કેટલાએ મદિરા આજે પુત્ર જીણુ થઈ ગયાં છે. ને તેની સભાળ રાખનારને અભાવે તેના દ્વારે કાંટા દેવાયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #435 -------------------------------------------------------------------------- ________________ લાખની મિલ્કત ઈષ્ટદેવની ભક્તિ અર્થે છાવર કરતા ભકતેને બદલે આજે ત્યાં ચામાચીડીયાઓનેજ વાસ થયે છે. લક્ષ્મીને ખરે સદુપયેાગ આવા મંદિરને જીર્ણોદ્ધાર કરવામાં છે. દક્ષિણ દિશાથી શરૂ કરીએ તે ગૂજરાતત મારવાડની સરહદ પર સાર-સત્યપરિમાં પ્રભુ મહાવીરની પ્રાચીન પ્રતિમાનાં દર્શન થાય છે. અરવલ્લીના દક્ષિણ છેડે આબુગિરિરાજ ગુજરાત-રજપુતાના કાશ્મીર સમે ખડે છે. એના મધ્ય ભાગમાં જગતભરમાં અજોડ એવાં દેલવાડાનાં મંદિરે શોભી રહ્યા છે. ત્યાંના પાંચ મંદિરના સમૂહ પૈકી વિમલવસહી ચાને વિમળશાહનું મંદિર અને લુણગ વસહી યાને તેમનાથનું મંદિર આરસપહાણની બીનહરીફ કોતરણુંવાળાં છે. એક વિમલવસહી બાંધવામાં જ વિમળશાહે ૧૮ કોડને ૩૦ લાખ રૂપીઆ ખર્યા છે. નેમિનાથના મંદિરમાં એથી પણ વધારે ધન ખરચાયું છે ને તેના ફકત દેરાણી જેઠાણીના ગેખલામાંજ અઢાર લાખ રૂપિયા ખર્ચ થયું છે. આવા ધર્મ કળાપ્રેમી વિમળશાહ અને વસ્તુપાળ તેજપાળના જીવનચરિત્ર તમે અગાઉવાંચી ગયા છે. અહીંથી થોડે દૂર આવેલા અચળગઢનું ઉંચું શિખર પણ જિનમંદિરથી પવિત્ર થયેલ છે. એના એક મંદિરમાં ૧૪૪૪ મણ મિશ્રધાતુની પ્રતિમા છે. જે સેનાની જ લાગે છે, આબુ પાસે આવેલા આરાસ ના ડુંગરામાં કુંભારી આજીનાં પ્રાચીન મંદિર ખંડેર હાલતમાં નજરે પડે છે. એની અપૂર્વ કતરણી વાળા આરસના સ્થંભે પર આજે તે મરામત કરતાં ચુનાના કુચડા ફરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #436 -------------------------------------------------------------------------- ________________ રહ્યા છે, તે જાણે એ પત્થરને કરવામાં ભૂલ થઈ હોય તેમ કતરણીના ખાડા પુરી રહ્યા છે. છતાં એ સ્થંભો તે બળજેરીથી પણ પિતાનું મૂળ સૌદર્ય બતાવી રહ્યા છે. ખરેડીની પાસે જ વિમળશાહની પ્રખ્યાત ચંદ્રાવતીનાં ખંડેરો છે જ્યાં ડાં વર્ષ પહેલાં તે ઉપરાંત આરસનાં મંદિર વિદ્યમાન હતાં. અહીંથી થોડે દૂર બામણવાડ, જારેલી વગે. રેની નાની પંચતીથી આવેલી છે. શિરેહી પણ પિતાના સુંદર મંદિરેથી જૈનમંદિરોના ગૌરવમાં વધારે કરી રહ્યું છે. રાણ સ્ટેશનથી છેડે દૂર આવેલ રાણકપુરજીનું ભવ્ય મંદિર પિતાની બાંધણીવડે આખા હિંદમાં અજોડ બન્યું છે. એના મંદિરમાં ૧૪૪૪ થંભે છે ને ૮૪ તે ભેંયરાં છે. ધનાશાહ પરવાડને આવેલ નલિની ગુલ્મ વિમાનના સ્વપ્ન બરાબરજ આખું મંદિર નિર્માણ થયું છે. એમાં ૯૯ લાખ રૂા. નું ખર્ચ થયેલ છે. જોયા વિના આ મંદિરને ખ્યાલ નજ આવે. અહીંથી વરકાણુ, નાડેલ-નાડલાઈને ઘાણે રાવની પંચતીથી શરૂ થાય છે. ટાણુજી વગેરે પણ જોવા લાયક છે. આ બધા ભાગ જેમાં તમારા મન ઉપર ખુબ અસર થશે. અહે એક વખત જૈનેની શું હાલત હતી ? આજે શું હાલત છે? એરપુરાથી ૧૬ માઈલ છેટે આવેલ ધોળા ગઢમાં રહેલા મંદિરે કેરડાછ યાને કેરંટક નામનું પ્રાચીન તીર્થ છે. રેલવે માર્ગે આગળ વધતાં પાલી શહેર આવે છે જેના શહેર બહાર પર્વત પર બાંધેલાં મંદિરે મનને શાંત કરે છે. રણભૂમિના પ્રવાસને અનુભવ કરતે યાત્રી જે અહીંથી આગળ વધે તે જેશલમીર આવે છે જેમાં લગભગ અગીઆર મંદિર ખુબ શિલ્પની સમૃદ્ધિથી સુશોભિત છે. એના પુસ્તક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #437 -------------------------------------------------------------------------- ________________ ૧૯ -ભંડાર બધા ભડારાના મુગટ સમાન ગણાય છે. આ શહેર ની પાસે આવેલ લેાદરવાજીનું તીથ દરવર્ષે રતીથી દટાતું જાણે કુદરતના કાયદા સમજાવતું હોય તેમ ખડું છે. જોધપુર લુણીનાં મંદિર પણ જોવાલાયક છે. જોધપુરથી ૧૬ ગાઉ દૂર આવેલ આશિયા નગરી પ્રાચીન સમયની ઉપકેશપુરી છે. પ્રભાવક શ્રી રત્નપ્રભસૂરિએ પેાતાના ઉપદેશથી ૩ લાખ ૮૪ ર્હાર નગરજનાને અહીંજ જૈના મનાવ્યા હતા ને એશવાલાની સ્થાપના કરી હતી. અહીના મદિરા સુંદર છે મેડતા શહેરની પાસે ક્લેષિ પાર્શ્વનાથનું પ્રાચીન તી છે. જેના મદિરા અનેક રીતે ધ્યાન દઈને દર્શન કરવા જેવાં છે. ખીકાનેર, જયપુર, આમેર, સાંગાનેર ને અજમેરના મંદિશ પણ કળાનાં નમુના છે. ઝાલેાર પાસેના સેાવનગઢ-સુવર્ણગિરિ એક વખત મુખ જાહેાજલાલી ભાગવી. આજે પેાતાના ઇતિહાસ કહેવાને જાણે ઉભે છે. એનાં મદિરા ખુબ મજબુત બાંધણીનાંને કુશળ કળાકારીના હાથે નિર્માણ થયેલાં છે. મેવાડ વીરભૂમિ મેવાડ જેમ ગાય ગુણથી દીપે છે તેમ ધમ પ્રેમથી પણ ઝળહળે છે. રાણા પ્રતાપને સહાય કરનાર ભામાશાહુ આજ ભૂમિના તર રત્ન હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #438 -------------------------------------------------------------------------- ________________ કેશરીયાજી (ધુળેવગામ ) આ પ્રદેશનું સૌથી મોટું તીર્થ કેશરીયાજી છે. કેશરીયા દાદાના નામથી ઓળખાતું આ તીર્થ જૈન તથા જૈનેતર સર્વેને એક સરખું પ્યારું છે. એના ચમત્કારવાળી અનેક વાર્તા સંભળાય છે. આ પ્રતિમાજી ઉજજ્યનમાંથી વાગડ આવેલાં ને વાગડમાંથી ધુળેવ ગામમાં આવ્યાં. કયારે આવ્યા તે નકકી થયું નથી. ઉદેપુર અહિંથી ૨૮ માઇલ દૂર છે, ઈડર ૬૦ માઈલ દૂર છે. ચિતેડગઢ શૃંગારચવરી, શતવીશ દેવરી વગેરે જિનમંદિરથી તથા જ્યસ્તંભથી પ્રખ્યાત ચિતેડગઢ જેવો એ ખરેખર જિંદગીને અનુપમ હાવે છે. એ ભૂમિજ બળવાન છે. આ સ્થળમાં અનેક ઐતિહાસિક સ્થાને જળવાયેલાં છે. જૈન સાહિત્યમાં કેહીનુર સમા જળહળતા શ્રી હરિભદ્રસૂરિ અહીં જ થયા હતા. અને તેમને ઉપાશ્રય ને ગુપ્ત ભંડાર પણ અહીં જ છે. શ્રસિદ્ધસેન દિવાકરે સૈનિક વિદ્યા અહીં જ સિદ્ધ કરી હતી. કરેડાજી. ચિતોડગઢથી ઉદેપુર જતાં કરેડા સ્ટેશન આવે છે તેનાથી એક ગાઉ દૂર આ પ્રાચીન તીર્થ આવેલું છે. એનાં મંદિર-ખાસ કરીને સભા મંડપ તથા રંગ મંડપ ખુબ સુંદર છે. દયાલશાહનું મંદિર લગભગ એક કરોડ રૂપીઆના ખર્ચે તૈયાર થએલ આ મંદિર શ્રી નાથજીથી ૨૪ માઈલ દૂર એક પહાડ પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #439 -------------------------------------------------------------------------- ________________ આવેલું છે. મહારાજા રાજસિંહના મંત્રી દયાલશાહે આ મંદિર બંધાવી અમર નામ કર્યું છે. એની પાસે જ મહારાણાએ સમુદ્રની પાળ બંધાવી છે જેમાં એમણે પણ એક કરોડ રૂપીયા ખરચ્યા છે. દેલવાડા પ્રાચીન સમયનું સમૃદ્ધ દેવકુળપાટક નગર આજનું દેલવાડા છે. એના અનેક સુશોભિત જૈન મંદિરે પૈકી લગભગ અકેક કરોડ રૂપીઆના ખર્ચે તૈયાર થયેલા ચાર મદિરે આજે ઉભાં છે. એનાં દર્શન કરનારે ઉદેપુરથી પગે ચાલતાં ૧૦ માઈલ કે ખેમલી સ્ટેશનથી ત્રણ માઈલ જવું જોઈએ. અદબદજી કુદરતને કે કાયદો છે! જ્યાં એક વખત સાડા ત્રણસે ઝાલર એકી સાથે વાગતી તે સ્થળ આજે ભયંકર જંગલમાં પલટાઈ ગયું છે. એ જંગલમાં પ્રાયઃ ખંડેરની હાલત પામેલાં જિનમંદિરમાં પણ કેટલાક બાવન જિનાલયો તે અડગ ઉભાં છે. એમની નકશી બહુ ઉત્તમ પ્રકારની છે. એ બધાં દહેરાસરમાં કેવળ એક મંદિરમાં જ એક સાત ફૂટ ઉંચી મૂર્તિ છે જે અદબદછના નામથી ઓળખાય છે. ૧૬ મા તીર્થંકર શાંતિનાથ ભગવાનની એ મૂર્તિ છે. ઉદેપુર અને બીજા સ્થળે મેવાડની રાજધાની ઉદેપુર જેમ અનેક રાજમહેલે ને ભવ્યપ્રાસાદથી સુશોભિત છે તેમ જિનાલથી પણ સુશોભિત છે. આ સિવાય સમીના ખેડા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #440 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઢવાલી, સીસારયા, મજાવાડી, લડવાસ, માંડણુ, મનેડા, ચળેશ્વર વગેરેમાં પણ મનેાહર જિનપ્રાસાદો આવેલા છે. એક વખત જૈનધર્મ અહીંના રાજધમ હતા. આજે પણ એના તરફ મહારાણા તરફથી ખુ* સદ્ભાવ બતાવવામાં આવે છે. વરાડ. અતરીક્ષજી. વાડનાં માાં તીથેŕ અ`તરીક્ષજી ને મુક્તાગિરિ પહાડ છે. અંતરીક્ષજીને આખું ઇતિહાસ ગાતું સ્તવન તમે ઘણી વખત સાંભળ્યું હશે. જમીનથી એક વખત ભાલાપુર ઉંચી રહેતી અંતરીક્ષ પ્રભુની મહાન ચમત્કારિક પ્રતિમા આજે જો કે અંગલુછણું નીચેથી પસાર થાય તેટલી જ ખેંચી રહેલી છે, છતાં તેના પ્રભાવ તા એવાને એવા જ છે. આકાલાથી ૨૬ ગાઉ દૂર આ તીથ આવેલું છે. મુક્તાગિરિ. એલીચપુરથી ૩ ગાઉ ને ઉમરાવતીથી ૧૭ ગાઉ દૂર આવેલ આ પહાડ ખુબ રમણીય છે. એલીચપુરના ઇલ રાજાએ આ તીર્થ સ્થાપન કરેલું છે. પહેલાં તેના વહીવટ શ્વેતાંમ્બરાના હાથમાં હતા હાલ દિગમ્બરાના હાથમાં છે, ચૈત્ર માસમાં ડુંગર પર કેસરનાં છાંટા પડે છે એવી લેાકેામાં માન્યતા છે. આ બે તીથ સિવાય વર્ષા, ઉમરાવતી, આકાલા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #441 -------------------------------------------------------------------------- ________________ કારજા, મૂરતીજાપુર, બાલાપુર, ભુસાવલ, ખંડવા વગેરેમાં પણ સુંદર જૈન મંદિર છે. બુરાનપુરમાં મનમોહન પાર્શ્વનાથનું મંદિર તીર્થ ગણાય છે જ્યાં સમેતશિખરની રચના લાકડામાંથી કરેલી છે તે બહુ સુંદર છે. મધ્ય હિંદ, મધ્ય હિન્દુસ્તાનમાં નાગપુર ને રાયપુર હાટાં શહેરે છે. તેમાં આપણાં જૈન મંદિર છે અ. પ્રાંતમાં બીજા અનેક સ્થળે તે હેવાને સંભવ છે પણ તેની હજી જોઈએ તેટલી માહિતી મળતી નથી. પંજાબ ને કાશ્મીર આ પ્રદેશમાં પ્રાચીન તીર્થ તરીકે વિત્તભયનગર ને તક્ષશિલા છે. ભેંરા ગામ રેલવે સ્ટેશન છે, અને જ્યાં લાલમુસા જંકશનથી જવાય છે તે પ્રાચીન સમયનું વિત્તલય નગર છે. જૈન શાસ્ત્રમાં પ્રખ્યાત ઉદયનરાજા ને પ્રભાવતી રાણી અહીં થઈ ગયાં છે. પ્રભાવતીને ગાંધાર શ્રાવકે આપેલી ચંદનની મહાવીર પ્રભુની મૂર્તિ એક ભવ્ય મંદિર બંધાવીને આ નગરમાં જ પધરાવવામાં હતી. આજે આ સ્થળે એક જન મદિર હયાત છે. જૈનનું ઘર તે એક પણ નથી. પાસે આવેલ પિંડદાદાના ગામમાં ૧૫-૨૦ શ્રાવકેનાં ઘર છે. રાવલપીંડીથી પેશાવર જતાં તક્ષશિલા આવે છે. જ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #442 -------------------------------------------------------------------------- ________________ મોટા પાયાપર પ્રાચીન અવશે બેદી કાઢવામાં આવે છે. એમને એક અવશેષ જિનમંદિર હોવાનું જણાયું છે. ભરત બાહુબલિનું યુદ્ધ આજ સ્થાને થયું હતું. પૂજ્ય આત્મારામજી મહારાજના વિહાર પછી પંજાબમાં અનેક ઠેકાણે જૈનમંદિરે બન્યા છે. આજે ગુજરાનવાળામાં આત્માનંદ જૈન ગુરુકુળ ચાલી રહ્યું છે, જ્યાં હિન્દભરના જૈન વિદ્યાથી એ આવીને લાભ લઈ શકે છે. અહીંથી ૧૬ ગાઉ આવેલ રામનગરમાં ચિંતામણિ પાર્શ્વનાથનું ગુલઝાર તીર્થ છે. આ પ્રાંતમાં અંબાલા, લુધીઆણુ, ફગવાડા, અમૃતસર લાહેર, ૫૫નાખા, દીદારસિંગને કિલ્લે વગેરે સ્થળોએ સુંદર જૈન મંદિર છે. બીજાં નાનાં ગામોમાં પણ ઘણાં જૈન મંદિર છે. કાશ્મીરના રાજ્યમાં જંબું શહેર છે. ત્યાં આપણું જૈન દહેરાસર છે. અહીંથી ૨૫ ગાઉ દૂર આવેલ સનખતરામાં તથા ત્યાંથી ૬ ગાઉ દુર નાટવામમાં પણ જિન મંદિર છે. પછી હિમાલય શરૂ થાય છે, અને એની પેલી પાર કાશ્મીરની ખીણ છે, જ્યાં એક વખત જૈન મંદિર હતા પણ આજે તે વિષે કંઈ જણાતું નથી. મુલતાનમાં પણ જિનમંદિર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #443 -------------------------------------------------------------------------- ________________ ૨૫ મેવાડ પછી માળવાનું પ્રકરણ ક્રમ પ્રમાણે આવવું જોઈએ પણ રહી જવાથી પંજાબ ને કાશ્મીર પછી મૂકયું છે. માળવા. માળવાના સૌથી પ્રસિદ્ધ તીર્થ અવંતિપાર્શ્વનાથ, મક્ષીજી, માંડવગઢ તથા સેમીયા ગ્રામ છે. અવંતિપાશ્વનાથનું ભવ્ય મંદિર ઉજજનમાં આવેલું છે. એક વખત આખાયે હિંદુસ્તાન પર પ્રભાવ પાડતી આ નગરીના ઐતિહાસિક બનાવેની ગણના કરવા બેસીએ તે પાર પણ ક્યાં આવે? અવંતિસુકુમારની વાતમાં તમે વાંચ્યું છે કે આ મંદિર કેવી રીતે બંધાયું. આ મંદિર સિવાય બીજા પણ નાનાં મોટાં ઘણાં મંદિરે છે. સિવાય વેધશાળા, મહાકાળેશ્વરનું મંદિર, દિલે વગેરે અનેક વસ્તુઓ જેવા લાયક છે. મક્ષીજી. સ્ટેશનથી થોડે દૂર આવેલા મલી ગામમાં મક્ષીજી પાર્શ્વનાથનું મંદિર બુલંદ શિખરવાળું તથા ખુબ ભવ્ય છે. તેની આસપાસ નાની મોટી ત્રણ પ્રદક્ષિણા ફરવાની ભમતિ છે. ઘણા પ્રાચીન કાળથી એ સ્થાન ન તીર્થ તરીકે મહિમા છે. - માંડવગઢ. મહુની છાવણીથી લગભગ ૩૦ માઈલ છેટે પેથડકુમારની વાતમાં વાંચી ગયેલ સુપાર્શ્વનાથના કપાટાક્ષવાળું માંડવગઢ આવેલું છે. એક વખત ત્યાં સવા લાખ જેનાં ઘર હતાં. આજે તે એક નાનું ગામડું માત્ર છે. એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #444 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આસપાસ જંગલમાં અનેક ખડેરા આવેલાં છે. જે જોતાં મદાંધાના મઢ ગળી જાય છે. નામ તેના નાશ છે એવાત અહીં ખરાખર મગજમાં ઉતરી જાય છે. સેમલીઆ ગ્રામ. રતલામથી થાડા ગાઉને છેટે આ ગામ આવેલુ છે, જેમાં પાંચ સુંદર દહેરાસરા છે. એ પૈકીનું શાન્તિનાથજીનું મંદિર કાઇક સ્થળેથી ઉડાડીને લાવેલા છે એમ કહેવાય છે. ભાદરવા સુદ ૨ ને દિવસે ભગવાનના ખભામાંથી દૂધની ધારા નીકળે છે, એવું પણ કહેવાય છે. આ સિવાય નિમચ, મંદસાર, પ્રતાપગઢ, ઢાઢર, જાવરા, નીમલી, રતલામ, ખાખરીચ, સાગાદી, અમરેાદ ગામ, તથા અડનગર, બીનાવર, આમલ, ઇંદોર, મહુ, હાંસલપટ, નાલચા, ધાર, ભેાપાળ, ભીસાર, મીના, ઝાંસી, સેાનાગીર વગેરે સ્થળે પણ જોવાલાયક જિનમદિરા છે. ગ્વાલીઅર. ગ્વાલીઅર શહેરના કિલ્લામાં જૈનમંદિરા તથા મૂર્તિ છે જે દર્શન કરવા લાયક છે. કૃપા કરી જૈન તીર્થાના ટુંક પરિચય ભાગ ૧ લા તથા ૨ જે વાંચતા પહેલાં નીચે મુજબ સુધારા કરી લેશે. ભાગ ૧ લા. લીંટી. પાનું. ૧૭ ૧ ૧૯ અશુદ્ધ ગૂજરાતત બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શુદ્ધ ગુજરાત ખીજા www.umaragyanbhandar.com Page #445 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૨૩ ૨૪ ܕ ܡ 33 1 " ૧ 29 ૧૩ 17 "" ૧૪ 99 39. "" ૧૬ 29 ૨૧ . * ૧૫ ' . *?? જ છ 19 ૧૦ ૧૭ * જ ૧૧ ૨૭ સૂત્ર અ. નાટાવામમાં ભાગ ૨ એ. જન પ્રવિત ચૈત્ર આ જન જન્મ જન ઘરને જન જન શવિ અલસારીમાં નાટાગામમાં ન પ્રચલિત જૈન જન જનાની જન સામરમાં અમલતેર સ્થળા જન જન અમની વડગામ, ખમની, વડગામ,, જૈન જૈન જૈન નાની જેન ભામેરમાં. અમનેર સ્થળાએ જેન ન ઘર ને જૈન જેન શૈવમ દિશ અલ્લારીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #446 -------------------------------------------------------------------------- ________________ હદરાબાદથી ગણાતુ શ્રવણબેલગુણ સપનગઢ હૈદરાબાદથી ગણાતું શ્રમણબેલગુલ સેવનગઢ ૨૦ ૨૩ કુદરત અને કળાધામમાં વીસ દિવસ. કેઈપણ જૈન વાંચ્યા વિના કેમ રહી શકે? જૈન કુમારે પગ રસ્તે ચાલીને બધે સરસામાન જાતે ઉપાડીને ગુજરાતનાં અણખેડયાં ડાંગનાં જંગલે ખેડે છે. સાહસભરી સફર કરતાં સુરગાણ ને શગ થઈ નાશિક પહેચે છે. ત્યાંથી દેલતાબાદ, ઈલુરાની ગુફાઓ તથા અજન્તાની ગુફાઓનાં દર્શન કરે છે. ત્યાંથી મધ્યહિંદ સુધી પહોંચી કારેશ્વર, સિદ્ધવર કૂટને ધારાક્ષેત્રના જળ ધોધના રસપાન કરે છે. આ આખાયે પ્રવાસનું દીલચસ્પ વર્ણન કરતું અને અજન્તા-ઈલુરાની ગુફાઓને વિસ્તૃત પ્રામાણિક હેવાલ આપતું સચિત્ર પુસ્તક બહાર પડી ચૂકયું છે. એનું એક પાનું વાંચવા લેશેકે પુસ્તક પૂરું કર્યા વિના નહિ ચાલે. ઉંચા ફેવરવેટ કાગળ, ૨૦૦ પૃષ્ટ પ્રવાસને નકશે તથા બીજા અગીયાર ચિત્રે; પાકું પુછું ને આર્ટપેપરનું રેપર. કિસ્મત રૂ. દેઢ. સ્ટેજ અલગ. આજેજ મંગાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #447 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #448 -------------------------------------------------------------------------- ________________ “ બા ળ ગ્રં થા વ ળી પ્રથમ શ્રેણી શ્રીજી શ્રેણી ૧ અશ્રુ નમાળી ૨ ચક્રવર્તી સનત્કુમાર ૩ ગણધર શ્રી ગૌતમ સ્વામી ૧ શ્રી રીખવઢવ ૨ નેમ-રાજુલ ૩ મીપાર્શ્વનાથ ૪ પ્રભુ મહાવીર ૫ વીર ધન હું મહાત્મા દૃઢપ્રહારી ૭ અભયકુમાર ૮ રાણી ચલણા ૯ ચંદનબાળા ૧૦ ઇલાચીકુમાર ૧૧ જંબુસ્વામી ૧૨ અમરકુમાર ૧૩ શ્રીપાળ ૧૪ મહારાન્ત કુમારપાળ ૧૫ પેથડકુબાર ૧૬ વિમળશાહ ૪ ભરતબાહુબલિ ૫ આ કુમાર ૬ મહારાજા શ્રેણિક ૭ વીર ભામા ।।હું ૮ મહામંત્રી ઉદાયન ૯ મહાસતી અંજના ૧૦ રાષ પ્રસન્નચ', ૧૧ મચક્ષુરેહા ૧૨ ચંદન મલયાગિરિ ૧૩ કાન કઢિય રા ૧૪ મુનિશ્રી હરિકેશ ૧૫ કપિલ મુનેિ ૧૬ સેવામૂર્તિ નદિ ૧૭ શ્રીસ્થૂલિભદ્ર ૧૭ વસ્તુપાળ-તેજપાળ ૧૯ ખેમા દેદરાણી ૧૯ જગડુશાહ ૨૦ ધમ માટે પ્રાણ આ પનાર મહાત્માના ૨૦ સ્વાધ્યાય ૧૮ મહારાજા સંપ્રતિ ૧૯ મંભુ મહાવીરના દશ શ્રાવકા દરેક સેટની ક્રિમ્મત-૩, ટાઢ તથા વિ. પી. ત્રીજી શ્રેણી ૧ શ્રી સદ્બ ુ સ્વામી ૨ શ્રી હેમચંદ્રાચાય ૩ શ્રી હિરભદ્રસૂરિ ૪ શ્રી સિદ્ધસેન દિવાકર ૫ શ્રી બપ્પભટ્ટ સૂર ૬ શ્રી હીરવિજય સૂરિ ૭ ઉપાધ્યાય શ્રી યશે!વિજયજી ૮ સતી સીતા ૯ કૌપી ૧૦ નળ દમય તી ૧૧ મૃગાવતી ૧૨ સતી ન યતી ૧૩ ધન્ય અહિંસા ૧૪ સત્યના જય ૧૫ અસ્તેયના મહિમા ૧૬ સાચેા રાણગાર-શીલ ૧૭ સુખની ચાવી યાને સાય ૧૮ જૈન તીર્થાના પિરચય ભા. ૧ લે. ૧૯ જૈન તીર્થોના પરીચય ભા.૨જો. ૨૦ જૈન સાહિત્યની ડાયરી પેસ્ટેજ ” આનો. બીજા પુસ્તક માટે સૂચિપત્ર મગાવા~ ચિત્રકાર ધીરજલાલ ટોકરશી શાૐ રાયપુર, હવેટીની પેાળ અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #449 -------------------------------------------------------------------------- ________________ બાળગ્રંથાવળી :: ત્રીજી શ્રેણી : ૧૯ જૈન તીર્થોને ટુંક પરિચય ભાગ ૨ જે. : લેખક: ધીરજલાલ ટોકરશી શાહ : બાળગ્રંથાવળી કાયાલય અમદાવાદ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #450 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #451 -------------------------------------------------------------------------- ________________ gamutamgamgam@gmયાછલાકાણીવાળmanઘણીયામાભાછીયા બાળગ્રંથાવાળી : ત્રીજી શ્રેણી : ૧૯ htteભIHARE જૈન તીર્થોનો ટુંક પરિચય eatmI ભાગ ૨ જે |||IIIMImtllelhilBiIllitutile INR.PINHIBIRaithili In Alps IIlleluntaril : લેખક : ધીરજલાલ ટોકરશી શાહ mgItImagentatilexitinuedentempetuatominemailmatianretainedIRIwButureuutreature સર્વ હકક સ્વાધીન illnesilhilliamilflણl: સંવત ૧૯૮૭ આવૃત્તિ પહેલી . મૂલ્ય સવા આને olduatIMP auuHIfiunHIBeansulteણuuuumbairiણHI NDI ui-umurting Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #452 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: ધીરજલાલ ટોકરશી શાહ ચિત્રકાર,બુકસેલર એન્ડ પબ્લીશર, રાયપુર, હવેલીની પાળ, અ મ દા વા દ. કડક ચીમનલાલ ઈશ્વરલાલ મહેતા મુદ્રણસ્થાન : વસંતમુદ્રણાલય ધી કંટા રેડ :: અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #453 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થોનો ટુંક પરિચય : 2: સંયુક્ત પ્રાંત. હિન્દભરમાં સહુથી પ્રાચીન ને અત્યંત પવિત્ર તી ગંગાનદીના કિનારાના પ્રદેશમાં આવેલાં છે. દિલ્હી-આગ્રાથી શરૂ કરી લગભગ કલકત્તા સુધીના પ્રદેશમાં પ્રાચીન સમયના કુરુ, પાંચાલ, કાશી, કૈાશલ ને વત્સદેશ તથા મગધના સમાવેશ થાય છે. ૨૪ તીર્થંકરામાંના લગભગ મધા જ આ ભાગમાં જન્મેલા છે. વિહીના જૈન મદિરા જેઈ મેરઠથી ૨૭ ગાઉ દૂર પગરસ્તે કે ગાડાની મુસાફી કરવાથી શાંતિનાય તથા અરનાથ ભગવાનની જન્મભૂમિ હસ્તિનાપુરનાં દન થાય છે. એક મદિર તથા ધમશાળા છે. ત્યાંથી હાથરસ જકશન થઈને કાયમગજ સ્ટેશને આવવાથી વિમાનાથ ભગવાનની જન્મભૂમિ કપિલપુરીના દર્શન થાય છે. સ્ટેશનથી લગભગ ચાર ગાઉનું એ અંતર પ્રભુના પવિત્ર સ્મરણમાં ગાળતાં ને તેમના જીવનના વિચાર કરતાં દૈવી રીતે કપાય છે તે ખબર પડતી નથી. વિમળનાથ મહારાજનું મંદિર હમણાં જ લાહારના એક શ્રીમતે ખંધાવેલું છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #454 -------------------------------------------------------------------------- ________________ જોઈ મન પ્રસન્ન થાય છે. આ તીર્થની યાત્રા કરી હાથરસ જકશન પાછા ફરી મથુરા અવાય છે, જ્યાં સમુદ્રવિજયજી વગેરે યાદ થઈ ગયા છે. શ્રી કૃષ્ણને મારવા ઈચ્છનાર કંસ રાજા પણ અહીં જ થઈ ગએલે છે. અહીંઆથી મળી આવેલ જૈન સ્તુપમાંથી ઘણા અગત્યના શિલાલેખે મળી આવ્યા છે. અહીં પહેલાં અનેક જૈનમંદિરે હતાં પણ આજે એક નાનું સરખું મંદિર રહ્યું છે. આગ્રા આવતાં ત્યાંના સુંદર જન મંદિર તથા તાજમહાલ, બીજા મેગલ સમયના કિલ્લાઓ ને બાંધકામ જોવાનું મળે છે. એક મેટી જિન લાયબ્રેરી તથા પુસ્તક પ્રકાશનસંસ્થા પણ અહીં આવેલી છે. સીકેહાબાદ સ્ટેશને ઉતરીને ૧૪ ગાઉ જવાથી શૌરીપુર નગરીની યાત્રા થાય છે. પ્રભુ નેમનાથની એ જન્મભૂમિ છે. આજે એ શૌરીપુર નથી પણ એક નાનું ગામડું છે, તેનાથી એક ગાઉ દૂર જમનાજીના કિનારે એક પહાડ પર પાંચ જિનમંદિરે જીર્ણ અવસ્થામાં મેજુદ છે. જેમાં ચાર ખાલી છે, એમાં નેમનાથજીની ચરણપાદુકા છે. અહીં ધર્મશાળા જેટલી પણ સગવડ રહી નથી. કાનપુરના જિન મંદિરમાં કાચનું મંદિર ખાસ જોવા લાયક છે. થોડે દૂર આવેલા લખનૌમાં પણ લગભગ પાંચ જેન મંદિર છે. દિવસે દિવસે આ મંદિરે પડતી હાલતમાં આવતાં જાય છે. કાનપુરથી ભરવારી સ્ટેશને ઉતરીને ૧૦ ગાઉ જવાથી એક વખતની વત્સદેશની રાજધાની કૌશાંબી નગરી આવે છે. પદ્મ પ્રભુની જન્મભૂમિ હેવાથી એ મહાન તીર્થ છે. દુષ્ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #455 -------------------------------------------------------------------------- ________________ ૨ અભિગ્રહધારી પ્રભુ મહાવીરને ચંદનબાળાએ પારણું અહીંજ કરાવ્યું હતું. ઈતિહાસપ્રસિદ્ધ ઉડ્ડયન વત્સરાજ ને અવતિપતિ ચડપ્રવેતનની રસભરી વાતા અહી આવતાંજ તાજી થાય છે. પણ આજે અહી એકે જૈન મંદિર નથી. કેવળ ક્ષેત્રની ક્રૂસના જ છે. અહીંથી આગળ વધતાં અલ્હામાદ ( પ્રયાગ ) આવે છે. આજે એ તીથ વિચ્છેદ્ય છે. કેવળ ભૂમિની જ ક્રસના છે. અહીંથી આગળ વધતાં સેાહાવલ સ્ટેશનથી ૧ ગાઉ દૂર ધર્મ નાથજીની જન્મભૂમિ રત્નપુરી આવેલુ છે. ત્યાં આવેલાં એ મંદિરાનાં દર્શન કરતાં કૃતાથ થવાય છે. અહીં એક વિશાળ ધમ શાળા બાંધેલી છે. અહીંથી રેલ્વે માર્ગે આગળ વધતાં જૈનમાદ સ્ટેશન આવે છે, જેની પાસેજ અાઘ્યાતી છે. કૈાશલા, વિનિતા, સાકેતપુર એવા નામેાથી એ નગરી પ્રચલિત છે. શ્રી ઋષભદેવ, અજીતનાથ, તથા રામચંદ્રજી, સત્યવાદી હરિશ્ચંદ્ર વગેરે મહાપુરુષોની જન્મભૂમિ હેાવાથી, એ અત્યંત પવિત્ર તીર્થ ગણાય છે. પહેલાં જૈનેાની ઘણી વસ્તી હતી. આજે નામ નિશાન પણ નથી. એક મંદિર ફક્ત જૈનનું સ્મરણુ સાચવી રહ્યું છે જેમાં આ ભૂમિમાં થએલાં ૧૯ કલ્યાણકા બતાવેલ છે. ધર્મ શાળા હેાવાથી ચાત્રાળુને બધી સગવડ મળે તેમ છે. અહીથી બલરામપુર આવતાં છ ગાઉના અંતરે સાવી નગરીનાં દર્શન થાય છે. પ્રભુ સંભવનાથની એ જન્મભૂમિ છે. આજનું નામ ખેટમેટકા કિલ્લા છે. ઉજ્જડ વેરાન જેવી હાલતમાં તે નજરે પડે છે. મંદિર મૂર્તિવિહીન છે. અનેક ઐતિહાસિક બનાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #456 -------------------------------------------------------------------------- ________________ આ સ્થળે બનેલ છે. કેશીગણધર તથા ગૌતમ સ્વામીની મુલાકાત અહીં જ થઈ હતી. પ્રભુ મહાવીરે અહીં ચોમાસાં કર્યા હતાં. આજે તે આ સ્થળ જંગલથી છવાઇ અનેક જાતની વનસ્પતિથી શોભી રહ્યું છે. બનારસ અથવા વારાણસી ખુબ પ્રાચીન છે. જન, બૌદ્ધ અને હિંદુ એ ત્રણે ધર્મનું મહાન તીર્થ છે. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથની એ જન્મભૂમિ છે. અહીં જૈનેની વસ્તી બહુ થડી છે પણ ૮ મંદિરે છે. થોડે દૂર ભલુપુરમાં પણ એક મંદિર છે. અહીંથી સારનાથ સ્ટેશને ઉતરવાથી ૧ માઇલ દૂર સિંહપુરી આવે છે જે શ્રેયાંસનાથ ભગવાનની જન્મભૂમિ છે. એને આજે હીરાવન ગામના નામે ઓળખવામાં આવે છે. મંદિર ગામથી થોડે દૂર જંગલમાં આવેલું છે. બનારસથી રેલ્વે માર્ગે ૧૫ મિનિટના રસ્તા પર ચંદ્રાવતી નામે ગામ છે જે ચંદ્રપ્રભુની જન્મભૂમિ છે. ગંગાકિનારે અત્યંત રમણીય મંદિર છે. થોડે દૂર વિશાળ ધર્મશાળા છે. જાણે અહીંથી કયાંઈ જઈએજ નહિ એમ અહીં આવતાં જ લાગ્યા કરે છે. બિહાર અહા! બિહાર એ તે પ્રાચીન મગધ. જૈન શાસ્ત્રોમાં જેનાં સ્થળે સ્થળે વર્ણન છે, જેની સ્થળે સ્થળે પ્રસંસા છે, તે આજ ભૂમિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #457 -------------------------------------------------------------------------- ________________ વીશ તીર્થકરેની નિર્વાણભૂમિવાળે સમેતશિખર પહાડ અહીં જ આવેલ છે. જે પારસનાથહીલ નામે બીજા લેકમાં ઓળખાય છે. એની તળેટી મધુવનમાં ગિરડી સ્ટેશને ઉતરીને જવાય છે. આખાએ પહાડ ખુબ રમણીય ને અનેક જાતની વનસ્પતિથી ભરપુર છે. એમાં સ્થળે સ્થળે મનહર ઝરણુઓ વહી રહ્યાં છે. પ્રાતઃકાળમાં પહાડ પર હજારે યાત્રાળુઓ ચઢતાં જણાય છે. ત્યાં પ્રભુ પ્રાર્થનાથનું એક મંદિર છે. બીજા તીર્થકરેની નિર્વાણભૂમિકામાં ચરણપાદુકાઓ ને તેના પર છત્રીઓ છે. ગિરડીથી મધુવન જતાં રસ્તામાં આજુવાલિકા નદીના કિનારે વાકડ નામે ગામ આવે છે. અહીં શ્યામા કણબીના ડાંગરનાં ખેતરમાં પ્રભુ મહાવીરને કેવળજ્ઞાન થયું હતું જે જ્ઞાનથી આજે જગતના કોડે માણસ આત્મકલ્યાણ કરી રહ્યા છે. સમેતશિખર પછી રાજગૃહીની પરકમ્મામાં આવેલા હિરે શરીફ યાને વિશાળાનગરી, કુંડલપુર, નાલંદા રાજગૃહી વિપુલાચળ, રત્નગિરિ, ઉદયગિરિ, સુવર્ણગિરિને વૈભારગિરિ ધનવર બરગામ, પાવાપુરી ને ગુણાયાજી આપણા મહાન તીર્થો છે. વિશાળાનગરી પટણાથી રેલ્વે માર્ગે જવાય છે. આ તેજ સ્થળ જ્યાં પ્રભુ મહાવીરના મામા ચેટક રાજા તથા કૂણિકને ખુનખાર યુદ્ધ થયું. કુંડલપુર આજે વડગામના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #458 -------------------------------------------------------------------------- ________________ . નામથી ઓળખાય છે. પહેલાં માહણુકુંડ ગામના નામથી એ પ્રખ્યાત હતું. આની પાસેજ નાલંદાના ભવ્ય ખેાદકામ છે. રાજગૃહી જે અહીંથી ૪ ગાઉ દૂર છે તેના એક પરા તરીકે નાલંદા ગણાતું હતું. પ્રભુ મહાવીરે અહીં ઘણા ચામાસાં કર્યાં. હતાં. રાજગૃહી નગરી તે અનેક ઈતિહાસપ્રસિદ્ધ વ્યકિતથી પ્રસિદ્ધ છે. શ્રેણિક, અભયકુમાર, રાણી ચેહ્વણા, કૂણિક, મેઘકુમાર, શાલિભદ્ર રાહણીયા ચાર વગેરે આજ સ્થળના હતા. રાજગૃહીનાં મંદિર ને તે ઉપરાંત શાલીભદ્રની કુઇ, શ્રેણિકના સાવન ભ’ડાર, રાહણીયા ચારની ગુફા વગેરે જોવા લાયક છે. પાંચ ગાઉ દૂર આવેલુ' ખડગામ એ ગણધર શ્રી ગૌતમ સ્વામીનું જન્મસ્થળ છે. પ્રભુ મહાવીરની નિર્વાણભૂમિ અહીંથી ઘેાડા ગાઉના અતરે જ આવેલી છે. મનેાહેર કમળાથી ભરેલા એક સરાવરની વચ્ચે પ્રભુના નિર્વાણસ્થળે મ ંદિર બાંધેલું છે. એનાં દન એ જીઈંગીના ખરેખરા હ્રાવા છે. લખીસરાય જકશનથી ૧૨ ગાઉ દૂર કાકી નગરી આવેલી છે જે સુવિધિનાથ ભગવાનની જન્મભૂમિ છે. ત્યાંથી ૧૮ ગા દૂર લવાડ નામે ગામ આવેલું છે જે જુના વખતનું ક્ષત્રિયકુંડ ગામ છે. પ્રભુ મહાવીરની જન્મભૂમિ ઢાવાથી એ મહાન તીથ છે. લછવાડ ગામ પાસેના રમણીય પહાડ પર પણ મહાવીર સ્વામીનું મંદિર છે. પટણા એ જુના વખતનું પાટલી પુત્ર છે. અનેક મહાન રાજાએ અહીં થઈ ગયા છે. સ્થલિભદ્ર જેવા દુષ્કર બ્રહ્મચર્ય પાળનાર મહાપુરુષાનું સ્મરણ કરાવતી એક છત્રી અહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #459 -------------------------------------------------------------------------- ________________ તુલસીમંડીમાં નજરે પડે છે. સુદર્શન શેઠને શૂળીએ ચઢાવતાં શીયળના પ્રભાવથી સિહાસન થયું હતું તે જગા પણ આજ સ્થળ છે. અહીં કમળદ્રહ નામનું નાનું પણ સુંદર તળાવ છે. ભાગલપુરની પાસે આવેલી ચંપાપુરી બારમા તીર્થંકર વાસુપૂજ્ય સ્વામીની જન્મભૂમિ હેવાથી મહાન તીર્થ છે. મીરજાપુરમાં સુંદર જૈન મંદિર છે, બંગાળા જનેની સંખ્યા બિહાર કરતાં અહીં ઠીક છે. અહીં મોટા મોટા ભાગીદારે આજે પણ જૈન ધર્મ પાળી રહ્યા છે. કલકત્તામાં રાયબહાદુર બદ્રીદાસજીનું કસોટીનું મંદિર અત્યંત રમણીય છે. દેશ દેશના મુસાફરે પણ એને જેવા માટે આવે છે. આજીમગંજ ને મુર્શિદાબાદમાં (બાઉચર) અનુક્રમે છ તથા ચાર મંદિર છે. અહીંના બાબુ સાહેબેને આતિથ્યસત્કાર અપૂર્વ છે. કિરતબાગ, કઠોળા તથા કાસમ બજારમાં પણ રમણીય જિનાલય છે. શૂલપાણિ યક્ષના ભયંકર ઉપસર્ગો પ્રભુ મહાવીરને વર્ધમાન પુરમાં થયાતે સ્થળ કલકત્તાથી ૬૭ માઇલ પશ્ચિમેત્તર અને ખાના જંકશનથી આઠ ગાઉ દૂર છે. હાલ પણ ગામનું નામ એજ છે. બૃહદેશ છેલ્લાં થોડા વર્ષથી વેપારને અંગે જેની સંખ્યા આ દેશમાં વધી છે. આજે તે અઢી હજાર જેટલી છે. રંગુનમાં એક સુંદર દહેરાસર તથા જૈન પાઠશાળા ચાલે છે. અહીંના બીજા લેકે બૌદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #460 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મુંબઇ મુંબઇ એ હિન્દની અલબેલી નગરી ને મહાન વેપારી અંદર છે. ત્યાં નાનાં મોટાં મળી ૨૦ મંદિશ ને અનેક ધાર્મિક સંસ્થા છે. અહીંનાં પરાઓમાં પણ જૈન મંદિશ છે જેની યાત્રા કરવી ઘટે છે, પ્રાચીન સમયમાં કેરાયેલી હિંદુ ખૌદ્ધને જનની ઘણી ગુફાએ આ શહેરની આસપાસ આવેલી છે. એરીવલી, કન્હેરી, જોગેશ્વરી વગેરે. ખાનદેશ એક વખત આખા હિન્દુસ્તાનમાં જૈનધમ ના વિજય ડંકા વાગી રહ્યો હતેા. તેમાંથી ખાનદેશ પણ મુક્ત ન હતું. તેમાંનાં ઘણાં સ્થળે એનાં પ્રાચીન અવશેષ આજે પણ સાચવી રહ્યાં છે. પ્રાચીન સમયની અરૂણાવતીને આજના એરડાલમાં એક વખત ખાવન જિનાલયેા હતાં. તે પૈક એક મદિર આજે હૈયાત . પીત્તળખારામાં એક જન મદિર છે, નિઝામપુરમાં પાર્શ્વનાથનુ' પ્રાચીન મંદિર છે. ભામરેમાં જૈન ગુફાઓ ઘણી છે. આ ઉપરાંત વર્તમાન કાળમાં બંધાયેલ મદિરા જળગામ, અમલતેર, ધુળીઆ, શીરપુર, નેત્ર, મહાદુરપુર, શીરસાલા, પાંચારા, નદરખાર, ચેવલા વગેરે સ્થળેાશાલી રહ્યાં છે. મહારાષ્ટ્ર એક વખત એવા હતા કે જ્યારે મહારાષ્ટ્રનાં ગામડે ગામડે જિનમાંદરાના ઘ'ટ સ'ભળાતા ને તેના પહાડે પહાડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #461 -------------------------------------------------------------------------- ________________ જેના કળાકારેનાં ટાંકણાથી ગાજી ઉઠતે. એ એક પણ સુંદર પહાડ નહિ હેય જ્યાં જૈનેએ કળામય કોતરણીથી ગુફા મંદિર ન બનાવ્યાં હેય. થાણા, નાશિક, અહમદનગર, પુના, સતારા, સેલાપુર, રત્નાગિરિ, કોલ્હાપુર વગેરે તેના જીલ્લાઓનાં મુખ્ય શહેરમાં આજે પણ આલિશાન જૈન મંદિરે શોભી રહ્યાં છે. અને દરેક જીલ્લામાં અનેક જિનાલય તથા ગુફાઓનાં અવશેષ મોજુદ છે. થાણા જીલ્લાના કુડી ગામમાં પાંચમા છઠ્ઠા સિકાની ગુફાઓ છે. તથા મહાપુ, પાલે, કેલ, રામધરણ પર્વત, ગોરેગામની સમીપ જે ગુફાઓ છે તેમાં જૈન ગુફાઓ હોવાનો સંભવ છે. નાશિક એ ચંદ્રપ્રભુનું તીર્થ ગણાય છે. અહીં ગામમાં તથા ગામ બહાર મળી ૪ જિન દહેરાસરે છે. પાસે ગજપંથ નામે દિગમ્બરનું તીર્થ પહાડની ગુફામાં કરેલું છે. અંજનેરીના પહાડમાં ઘણું જૈન ગુફાઓ છે. ચાંદવડ ૫ સે એક જૈન ગુફા છે ને ડુંગરાની અંદર જન મૂર્તિઓ કેરી કાઢેલી છે. જો કે આજે તેને અન્ય લેકે પોતાના દેવ સમજી તેલ, સિંદૂર લગાવે છે. તિગલવાડીમાં જૈન ગુફાઓ કેરેલી છે. અનકાઈના પહાડમાં સાત જૈન ગુફાઓ ને માંગતુંગી સિદ્ધક્ષેત્રમાં પાંચ-છ ગુફાઓ કેરેલી છે. સિન્નરમાં પણ જન મૂતિઓ છે. અહમદનગર શહેરમાં બે સુંદર મંદિર છે. મેહેકરી ગામ પાસેના પહાડમાં એક જિનાલય છે. ને ઘેટાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #462 -------------------------------------------------------------------------- ________________ ગામમાં પ્રાચીન જિનમંદિર છે. મરીગામ પાસેથી જેના મંદિરના ઘણા અવશેષો મળી આવે છે. પુના જીલ્લાના નેડા ગામ પાસે બે ગુફાઓ છે. જુનેરમાં પણ પહાડમાંથી ગુફાઓ કેરી કાઢેલી છે. અને ભવસારી, શીવનેર, બાલચંદ્ર વગેરે ઠેકાણે પણ સંખ્યાબંધ ગુફાઓ છે. સતારા શહેરમાં બે જૈન મંદિરે છે. આ જીલ્લાના ધૂમલવાડ ગામ પાસે પહાડપર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. ફલટણમાં બે હજાર વર્ષનું જૂનું જિનાલય છે જે હાલ જગેશ્વર મહાદેવનું મંદિર બનેલું છે. કુંડલ પાસેના પહાડમાં ઘણી જૈનમૂર્તિઓ છે. વળી કરાડવાઈ, પાટણ વગેરે સ્થળમાં પણ જૈન તથા બૌદ્ધ ગુફાઓ છે. સેલાપુર જીલ્લામાં દહીગામ ને બેલાપુરમાં જિનાલય છે. રત્નાગિરિ જીલ્લામાં ખારપાટણ ગામમાં એક જિનાલય છે, જ્યાંથી રાષ્ટ્રકુટ વંશના રાજાઓના તામ્રપટ મળી આવેલ છે. બરવારમાં અગીઆરમી સદી સુધી જૈન રાજ્ય હતું. દામલનું ચંડીનું મંદિર સાતમા સૈકા સુધી જિનાલય હતું. કેલ્હાપુર શહેરમાં બે મઠો છે. તેની આસપાસ ઘણું ખંડિત જૈન મૂર્તિઓ મળે છે. ત્યાંનું અંબામાઈનું પ્રસિદ્ધ મંદિર એક વખત પદ્માવતીનું મંદિર હતું. ખીદ્રાપુરમાં 2ષભદેવનું મંદિર છે. કુંભેજ ગામની પાસે એક નાને સરખે ડુંગર છે ત્યાં બાહુબલિની ચરણપાદુકા તથા સેળ સ્થભેવાળું એક મંદિર છે. કેલહાપુરથી પાંચ માઈલ ઉપર જોતીબાને પહાડ છે ત્યાં એક મેટી ગુફા છે. જુના વખતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #463 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ત્યાં એક જૈન વિદ્યાલય હતું. આ છઠ્ઠાના હેરલા, સાવગામ, અમની વડગામ, અને બીડ વગેરે સ્થળામાં પણ જૈન મંદિરાનાં ઘણાં અવશેષ જોવામાં આવે છે. કર્ણાટક છેક અઢારમી સદી સુધી જ્યાં જન રાજ્ય હતું તેવા આ ર્ણાટક પ્રાંત છે. તેમાં સ્થળે સ્થળે ભવ્ય જીનાલયે જનવિદ્યાલયે ને ઉપાશ્રયેા હતા. ધારવાડ જીલ્લામાં હુબલી મુખ્ય શહેર છે. ત્યાં જનમદિર છે. એનાથી નવ માઈલ દૂર આવેલું હૈાલીપટ્ટન તાથ ગણાય છે. ત્યાં સપ્રતિ રાજાએ ૧૦૧ જિનાલયા અધાવ્યાં હતાં. કરાળ કાળે એ મદિરાને સારી હાલતમાં રહેવા દીધાં નથી. પણ તેનાં ખંડેરશ મળી આવે છે. અંકાપુર ગામમાં એક જૈનમંદિર અને કેટલાક શિલાલેખા માજીદ છે. અહીં એક વખત જૈનવિદ્યાલય હતું. લક્ષ્મશ્વર ગામ જે પ્રાચીન સમયનું પુલીકેરી છે ત્યાં આજે પણ ચાર ભવ્ય મંદિશ છે. લંકુડીમાં લગભગ પચાસ જિનાલયાને ૩૫ જેટલા શિલાલેખા છે. ગદગમાં ત્રણ મદિરા છે. રજી હળીમાં ૩૬ સ્થંભાનુ એક સુંદર જિનાલય છે. છબીગ્રામમાં પહેલાં સાત જિનાલયેા હતાં જેમાંનુ એક આજે હૈયાત છે. મૂળગુંદમાં એ જિનાલયેા છે. બીજા પણ અનેક સ્થળેાએ જૈન મંદિરાના અવશેષ મળી આવે છે. કારવાર જીલ્લામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #464 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કારવારમાં એક જન મંદિર છે. કુમટામ’દરમાં પણ મંદિર છે, અને તેનાથી ઘેાડે દૂર આવેલ વાળગડી, હલદીપુર, દુગુ, મટા તથા ગરેશફેાડમાં પણ જૈન મંદિશ છે. ગરેશફેડમાં અગાઉ ૩૬૦ જૈન મંદિશ હાવાનું કહેવાય છે. જેમાંના બે અખડ છે. માકીનાં જમીનદાસ્ત થયાં છે. ભટકલ ગામ પ્રાચીન સમયનું મણિપુર છે જ્યાં એ વિસ્તી જિનાલયેા આજે નજરે પડે છે. હાનાવર બંદરેથી ઘેાડા માઈલ દૂર આવેલું ગેરસપ્પા ઉંચામાં ઉંચા જળધોધને લીધે જગપ્રસિદ્ધ છે. ત્યાં પૂર્વે ૧ લાખ જેનાં ઘરને ૮૪ મંદિરા હતાં. તે પૈકીનાં આજે ત્રણ મેાજુદ છે. એ શહેરનું લાંબુ વન ડેલાવેલા નામના એક ઈટાલીના યાત્રાળુ ઈ. સ. ૧૬૨૩ માં આવેલા તેણે કરેલું છે. વિલગી ગામમાં પણ એક જિનાલય છે. વિજાપુર જીલ્લામાં ખાદામીમાં ઈ. સ. ૬૫૦ ની સાલની એક જૈન ગુફા છે. ત્યાંથી ૧૪ માઈલ દૂર આવેલ એવલ્લી ગામમાં પણ ઘણી ગુફાઓ છે. ખાગલકોટમાં પ્રાચીન જિનાલય છે. જન ખઝારની પાસે જનપુર ગામ ત્યાંના જેનેાની પ્રભુતા સૂચવે છે. સતલગીમાં ૧૦ મા સકાના એક શિલાલેખ છે, ત્યાં જૈન વિદ્યાલય હતું એવા ઉલ્લેખ છે. હલર ગામ પાસે પહાડ પર ઘણું જ પ્રાચીન ને અત્યંત સુંદર જિનાલય છે. કરડી ગામમાં ત્રણ જિનાલયેા છે. મ આ ઉપરાંત વિન્નપુરની મલીક કરીમની મસ્જીદ એક વખત જૈન મંદિર હતું. તેના કિલ્લામાં ઘણી જન પ્રતિમાઓ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #465 -------------------------------------------------------------------------- ________________ ૧૫ બેલગામના કિલ્લામાં કમલબતી નામનું જિનાલય છે. તથા ગામમાં પણ બે સુંદર જૈન મંદિરે છે. સાંદની, હલસી તથા કલોલે નામના ગામમાં પણ અનેક જિનમંદિર છે. બીજા પણ ઘણું ગામમાં જિન મંદિરનાં અવશેષો છે. મલબાર, મલબાર કિનારાના માંગર બંદરમાં જિનાલય છે. અહીંથી ૧૧ માઈલ દૂર મુળબદ્દી નામે ગામમાં ૧૮ મંદિરે તથા ધર્મશાળા છે. મોટા મંદિરમાં રત્નની ચાવીશ અલૌકિક પ્રતિમાજી છે. અહીંથી દશ માઈલ દૂર આવેલ કારકલમાં ૧૪ દહેરાસરે છે. તથા ગેમ, સ્વામીની એક પ્રચંડ મૂર્તિ છે. માંગલેરથી ૧૪ માઈલ દૂર આવેલ હુસઅગડીમાં ૩ દહેરાસરે છે. કાલીકટ (કાલિકેટ)ને કેચીન બંદરમાં પણ જૈન દહેરાસરે છે. આ જીલ્લામાં બીજા પણ ઘણા સ્થળે જૈન તીર્થો છે. મદ્રાસ ઈલા. એક વખત મદ્રાસ ઇલાકામાં જૈનેની પુર જાહજલાલી હતી. પણ વખત જતાં શૈવધર્મનું જોર વધ્યું ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #466 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અનેક ખુનખાર યુદ્ધેા થયાં. તેમાં નેની કતલ કરવામાં આવી. તેમ જ જિનમદિરા તાડી પાડી તેના શવમ દિશ અનાવી દેવામાં આવ્યાં. ગંજીકાટ, સીકાકાલ, ચ'જી, ચંજાપુર, તથા ખાલમાં ભવ્ય જિનમદિરા હતા ને ત્યાં સેાના તથા રત્નની પણ પુષ્કળ પ્રતિમા હતી. કાંચીના ત્રણ ભાગ છે વિષ્ણુ કાંચી, શિવકાંચી ને જિન કાંચી. તેમાં જિન કાંચીમાં સુંદર પ્રાસાદો છે. મદ્રાસ તથા બેઝવાડામાં આજે જૈન મંદિર પેાતાની ધ્વજા ફરકાવી રહ્યા છે. આંધ્ર આંધ્રમાં પણ ઘણા જૈન તીર્થાંના અવશેષ જણાય છે. એ દૃષ્ટિએ ફરનાર પ્રવાસી ઘણું એકઠું કરી શકે તેમ છે. મલસારીમાં જિનમંદિર છે. હાર્પેટથી છ માઈલ દૂર આવેલ ક્રિષ્ણુધા નગરી પ્રાચીન સમયમાં શાંતિનાથ ભગ× વાનનું તીથ હતું. હાલ વિચ્છેદ છે. હૈસુર રાય જેવું ઉત્તરમાં ગૂજરાત એ જૈનનું મથક છે, તેવુંજ દક્ષિણમાં છૈસુર રાજ્ય એ જૈનાનુ` મથક છે. આજે પણ ત્યાં અનેક જૈન સરદારા, પંડિતા, ને કળાકારો વસે છે. શ્રમણખેલગુલ નામનું ખુખ પ્રાચીન તીર્થ આજ રાજ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #467 -------------------------------------------------------------------------- ________________ આવેલું છે. એમાં બાહુબલિની લગભગ ૫૪ ફુટ ઉંચી મૂર્તિ એક હાડમાંથી કેરી કાઢેલી છે જે શેમટ સ્વામીના નામથી પ્રખ્યાત છે. ચંદ્રગુપ્ત અણુશણ કરી આ સ્થળની પાસેજ કાળધર્મ પામ્યા છે. ત્યાં પણ સુંદર કોતરણીવાળા જિનમંદિરે છે. બાકી તે મહેસુર-બેંગલે ને તેનાં ઘણાં ગામમાં જિન મંદિર છે જેને એક સ્વતંત્ર પુસ્તકમાં જ વિચાર થઈ શકે. હૈદરાબાદ રાજય કુલ્પાકઃ કુલ્પાકછ યાને મણિજ્ય સ્વામીના નામે ઓળખાતું આદિનાથ પ્રભુનું મહાન તીર્થ હદરાબાદથી થોડે દૂર આવેલું છે. આલેર સ્ટેશનથી બે ગાઉ દૂર છે. પહેલાં અહીં જેનોની ઘણું જાહોજલાલી હશે એમ ત્યાંનું ભવ્ય મંદિર જોતાંજ જણાઈ આવે છે. કુતંલગિરિ કુલગિરિ નામનું સિદ્ધક્ષેત્ર પણ આ રાજ્યમાં આવેલું છે. માલ ખેડઃ જેનસમ્રાટ અમાધવર્ષની રાજધાની અને પ્રાચીન સમયનું મલયાદ્રિ આજનું માલખે છે. ત્યાં એક જિનાલય ખુનખાર ધર્મયુદ્ધની સાક્ષી પુરતુ ખડું છે. બાકીનાં મંદિરે કિલ્લામાં દટાઈ ગયાં છે. શ્રી જિનસેનાચાર્યે પાશ્વત્યુદય કાવ્ય અહીં પૂરું કર્યું હતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #468 -------------------------------------------------------------------------- ________________ ૧૮ લતાબાદઃ દેલતાબાદ યાને દેવગિરિમાં એક વખત ભવ્ય મંદિરે હતાં. શ્રી હિરવિજયસૂરિએ અહીં આવીને જ ન્યાયશાસ્ત્રને અભ્યાસ કર્યો હતે. હાલ તે ખંડેર હાલતમાં છે. તેને કિલ્લો ખાસ જોવા લાયક છે. અહીંથી દશ માઈલ છેટે ઈલુરા અથવા વેરૂળની ગુફાઓ છે બધી મળી ૩૪ ગુફાઓ આજે ત્યાં દેખાય છે. તેમાં પાંચ ગુફા જૈનની છે. તેમાં ઇંદ્રસભા ખાસ જોવા લાયક છે. પાટન ચેરૂમાં ઘણી મૂર્તિઓ જ્યાં ત્યાં નજરે પડે છે. કલ્યાણ પટ્ટમાં બિજલરાજા રાજ્ય કરતા હતા. તેના મંત્રીપુત્ર ચેન્નબસવના બળાત્કાર પછી ત્યાંથી જૈન ધર્મ નષ્ટ થયો ને શૈવધર્મ દાખલ થયે. ઔરંગાબાદ, જાલના વગેરેમાં પણ જિન મંદિર છે. પઠણ પ્રાચીન સમયનું પ્રતિષ્ઠાનપુર છે. જ્યાં ચતુર્દશ પુર્વધારી ભદ્રબાહુ સ્વામીને જન્મ થયે હિતે એમ કહેવાય છે. ત્યાં જૈન મંદિર શોભી રહ્યું છે. ઉત્કલ, ઉત્કલ અથવા ઓરિસામાં જગન્નાથ પુરીનું હિંદુએનું મહાન ધામ ગણાતુ તીર્થ એક વખત જીરાવલા પાક નાથનું મંદિર હતું. શ્રી શંકરાચાર્યના સમયમાં કેવી રીતે તેનું પરિવર્તન કરવામાં આવ્યું તેની કથા બપ્પભટ્ટ સૂરિ તથા આમરાજાની વાતમાંથી વાંચવાની ભલામણ છે. આ પ્રદેશમાં જોઈએ તેટલો પ્રવાસ આપણે પ્રવાસની દષ્ટિએ નહિ કરતા હોવાથી બીજા તેની વિશેષ માહિતી મળતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #469 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થોની કકકાવારી અચળગઢ અજમેર અજાહરા પાર્શ્વનાથ અદબદજી અમદાવાદ અયોધ્યા અરૂણાવતી આગ્રા આજમગંજ આબુ આમેર ઈડર ઈલુરા ઉદયગિરી ઉદેપુર જુવાલિકાનદી એશિયાનગરી ઔરંગાબાદ અંતરીક્ષ કઠગાલા કરશે. કરાડવાઈ કરેડાજી કલકત્તા કલ્યાણપત્ર કાનપુર કાંચી કલિકટ કાવી–ગાંધાર કાયમબર કિરતબાગ કુમટાબંદર કુટપાકજી કુંડલ. કુંડલપુર કુંતલગિરિ કુંભારિયા કુંજને ડુંગર કેશરીયાજી કેચીન કે૨ન્ટક કૌશામ્બી કપિલપુરી ખંભાત ગજપંથ ગદગ ગરેશકુંડ ગિરનાર ગુજરાનવાલા ગુણાયાજી, ગેરસપા ગેમરગામ ગંજીકેટ ઘાણેરા ધૃતકāોલ ચારૂપ ચાંદવડ ચિતેડ ચંખ ચંદ્રગિરિ ચંદ્રાવતી ચંદ્રપુરી ચંપાપુરી છબીગ્રામ જગન્નનાથપુરી જયપુર જામનગર જલના અનેર જેસલમેર જોધપુર જોતિબાને પહાડ ઝગયા. ઝાલી ઝાલર તક્ષશીલા તાલવજ તારંગા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #470 -------------------------------------------------------------------------- ________________ પાટણ બેંગલોર દયાલશાહનુંમંદિર દેલવાડા દેલતાબાદ દ્વારિકા નવખંડાપાર્શ્વનાથ નાગોર નાડલાઈ નાડોલ નાલંદા નાશિક પટણા પ્રભાસપાટણ પાટણુરૂ માનસર પાલણપુર પાવાપુરી પંચાસર પૈઠણ ફલેધિ બનારસ બાગલકેટ બાદામી બામણવાડા બાલ બાઉચર બિકાનેર બુરાનપુર બેલગામ બંકાપુર ભટકલ ભદ્રેશ્વર ભરૂચ ભાર યણી મથુરા માંગરોળ મુકતાગિરિ મુલબદ્રી મુર્શિદાબાદ મુહરિપાર્શ્વનાથ સુર રત્નાગિરિ રત્નપુરી રાજગૃહી રાણકપુર લમેશ્વર લુણી લદરવાજી વલભપુર વર્ધમાનપુર વરાણા વરેજાજી વામજ વિત્તભયનગર વિપુલાચળ વિશાળાનગરી વંથળી. શકનિકોવિહાર શત્રુંજય શિકાકેલ શેરિસા શૉરિપુર શંખેશ્વર શ્રવણબેલગુણ સતલગી સમીનાખેડા સમેતશિખર સાર સાંગાનેર સિંહપુરી સુરત સુવર્ણગિરી સપનગઢ હલગામ હસ્તીનાપુર હૈદ્રાબાદ હેલીપટ્ટણ હુ અગડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #471 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #472 -------------------------------------------------------------------------- ________________ “ બા ળ ગ્રં થા વ ળી પ્રથમ શ્રેણી બીજી શ્રેણી ૧ અર્જુનમાળી ૨ ચક્રવર્તી સનત્કુમાર ૩ ગણધર શ્રી ગૌતમ સ્વામી ૧ શ્રી રીખવદેવ ૨ નેમ-રાજુલ ૩ શ્રીપાર્શ્વનાથ ૪ પ્રભુ મહાવીર ૫ વીર્યને ૬ મહાત્મા દૃઢપ્રહારી ૭ અક્ષયકુમાર ૮ રાણી ચેક્ષણા ૯ ચંદનબાળા ૧૦ ઇલાચીકુમાર ૧ જંબુસ્વામી ૧૨ અમરકુમાર ૧૩ શ્રીપાળ ૧૪ મહારાન્ત કુમારપાળ ૧૫ પેથડકુબાર ૧૬ વિમળશાહ ૪ ભરતબાહુલિ ૫ આ કુમાર ૧૭ વસ્તુપાળ-તેજપાળ ૧૮૯ ખેમા દેદરાણી ૧૯ જગડુશાહ ૨૦ ધમ માટે પ્રાણ આ પનાર મહાત્માઓ ૬ મહારાજા શ્રેણિક ૭ વીર ભામાશાહ ૮ મહામત્રી ઉદાયન ૯ મહાસતી અંજના ૧૦ રાજર્ષિ પ્રસન્નચ`દ્ર ૧૧ મણ્રેહા ૧૨ ચંદન મલયગિરિ ૧૩ કાન કઠિયારા ૧૪ મુનિશ્રી હર્કિશ ૧૫ કપિલ મુનિ ૧૬ સેવામૂર્તિ ન દ્રિષણ ૧૭ શ્રીસ્થૂલિભદ્ર ૧૮ મહારાજ પ્રતિ ૧૯ પ્રભુ મહાવીરના દશ શ્રાવકા ૨૦ ૨ાધ્યાય દરેક સેટની કિંમત રૂં. ટાઢ તથા વિ. પી. ત્રીજી શ્રેણી ૧ શ્રી ભદ્રેખ!હું સ્વામી ૨ શ્રી હેમચ'દ્રાચા ૩ શ્રી હરિભદ્રસૂરિ ૪ શ્રી સિદ્ધસેન દિવાકર ૫ શ્રી અપ્પભટ્ટ સૂર ૬ શ્રી હીરવિજય સૂરિ ૭ ઉપાધ્યાય શ્રી યો।. વિજયજી ૮ સતી સીતા ૯ દ્રૌપદી ૧૦ નળ દમયંતી ૧૧ મૃગાવતી ૧૨ સતી ન યતી ૧૩ ધન્ય અહિંસા ૧૪ સત્યને જય ૧૫ અસ્તેયના મRsિમા ૧૬ સાચા રાણગાર-શીલ ૧૭ સુખની ચાવી યાને સતેષ ૧૮ જૈન તીર્થાંના પરિચય ભા. ૧ લે. ૧૯ જૈન તીર્થોનેા પરીચય ભા. ૨ો. ૨૦ જૈન સાહિત્યની ડાયરી પાસ્ટેજ છ આના. બીન પુસ્તકા માટે સૂચિપત્ર મગાવે.—— ચિત્રકાર ધીરજલાલ ટોકરશી શાહ રાયપુર, હવેલીની પેાળ : અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #473 -------------------------------------------------------------------------- ________________ બાળમંથાવળી : ત્રીજી ટેણું : ૨૦ જેન સાહિત્યની ડાયરી : લેખકઃ ધીરજલાલ ટોકરશી શાહ ૧: બાળગ્રંથાવળી કાર્યાલય અમદાવાદ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #474 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #475 -------------------------------------------------------------------------- ________________ Pame imm atnanime mane am[ neamed as anણmaછale બાળગ્રંથાવળી :: ત્રીજી શ્રેણી - ૨૦ જૈન સાહિત્યની ડાયરી કે લેખક : ધીરજલાલ ટોકરશી શાહ Guinea minstruction BranmirationImamluntemplatelaimeruneitune miting tuinearnimurbaIteminiteliી O mau ormai ne tirano murungan Sitar una anomenem Sramwaume Smuwameum sem SWE SHALOMATLI MESUMALI STAMB સર્વ હક્ક સ્વાધીન આવૃત્તિ પહેલી : સંવત ૧૯૮૭ | મુલ્ય સવા આને તil: nutritોuturmestiniesting mileniutelinbumkumarItemi Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #476 -------------------------------------------------------------------------- ________________ ધીરજલાલ ટારશી સાહ ચિત્રપટ્સસેર એન્ડ વીચાર, રાયપુર, હવેલીની પાળ, અમદી વા દ પૂજ્ય સાગરાનંદસૂરીશ્વરજીએ આ પુસ્તકનું લખાણ જોઈ તેમાં ચેાગ્ય સૂચનાઓ કરી છે તે બદલ તેમના અતઃકરણપૂર્વક આભાર માનું છું. મુદ્રકઃ ચીમનલાલ સ્ત્રાવ મહેતા શુદ્રગુસ્સાન : વસતમુદ્રણાલય ધીમંત રોડ અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #477 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની ડાચરી નીના નામ છે. માન સાદું છતાં સુઘડ છે. તેની આસપાસ મોટું ચોગાન છે. તેમાં સ્થળે સ્થળે વૃક્ષ ઉગેલું છે. વીર પ્રભુનાં નાનાં નાનાં બાળકે તેમાં અહીં તહીં બેઠેલાં દેખાય છે. કાઈ વાંચવામાં તટ્વીન થયા છે તે કોઇ વાત કરવામાં. કાઇ અરસપરસ તૈયાર કરેલા પાઠે આવે છે, તા કાઈ ધીરૂં ધીરૂં ગાય છે, એવામાં ઘ’૮ વાગ્યા એટલે બધાં માળકા એક વૃક્ષ નીચે એકઠાં થઈ ગયાં. થડી વારમાં એક યુવાન શિક્ષક ત્યાં આવી પહેાં ચ્યા. તેમના પાક સાદા હતા, પણ માઢા પર ભવ્યતા હતી. જાણે માળકને જોઈ તેમને પ્રેમના ઉમળકા આવતા ય એમ જણાતું હતું. તે આવી પહેાંચતાં ભાળાએ ઉભા થઈ પ્રણામ કર્યાં. તેમણે એઠક લીધી એટલે બધાએ બેઠક લીધી. પછી બધાએ એક જિનસ્તવન ગાયું. તે પૂરું થતાં સઘળે શતિ છવાઈ અઇ. શિક્ષકે પ્રશ્નના કર્યો. મિત્રે ! આજે કયા વિષય પર વાત કરીશું ? બધા વિચારમાં પડયા ત્યારે ધરણેન્દ્ર નામના એક વિદ્યા આગા : ગુરુજી ! અને ઠ્ઠી શ્રેણીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #478 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસ કરીએ છીએ પણ જૈન સાહિત્ય વિષે કાંઈ જાણતા નથી તેા એના વિષે કાંઈક કહેા. શિક્ષક કહે, વાહ ધરણેન્દ્ર ! વિષય તે બહુ સરસ શેાધી કાઢચા. મને એ વિષે જે કાંઈ માહિતી છે તેને ખ્યાલ તમને આપીશ. પણ આવિષય પર હું એમને એમ એલી જાઉં એના કરતાં તમે પ્રશ્ન પૂછે ને હું જવા. આપું તા બહુ ઠીક પડશે. હવે તમે અનુક્રમે પ્રશ્ન પૂછે, : પડેલા વિદ્યાર્થીએ ઉભા થઇ પ્રશ્ન પૂછ્યા ગુરુજી ! આપણા સાહિત્યમાં કેટલાં પુસ્તકા હશે ? શિક્ષક—એની ગણત્રી થઇ શકે તેમ નથી. પ્રભુ મહાવીરના સમયથી આજ સુધીમાં અનેક પુરુષા થઈ ગયા છે. તેમણે જુદા જુદા વિષયેા પર સખ્યાબંધ પુસ્તક રચ્યાં છે. દાખલા તરીકે ઉમાસ્વાતિ વાચક નામના એક આચાર્ય ૫૦૦ ગ્રંથ રચ્યા છે. રિ ભદ્રસૂરિએ એકલાએ ૧૪૪૪ ગ્રંથાની રચના કરી છે. શ્રી હેમચંદ્રાચાયે !! ક્રોડ શ્લોક જેટલું સાહિત્ય લખ્યું છે અને શ્રીમદ્ યજ્ઞેશવિજયજીએ ૧૦૮ મહાન ગ્રંથા લખ્યા છે. આવા આવા અનેક જ્ઞાની મહાત્મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #479 -------------------------------------------------------------------------- ________________ થઇ ગયા એ પુસ્તકની સંખ્યા કરવી મુશ્કેલ છે, બે વિદ્યાર્થી જેમ હિંદુઓમાં રીના મુખ્ય મનાય છે, સુસલયામાં કુરાને શરીફ મુખ્ય મનાય છે. વિચામાં બાઈબલ મુખ્ય મનાય છે એમ આપણા ધર્મમાં મુખ્ય ગ્રંથ કયા મનાય છે. શિક્ષક–આગમે. આગમ એ આપણું પરમ પવિત્ર ને સહુથી પ્રમાણભૂત સાહિત્ય છે. એને સૂત્ર, શાસ્ત્ર, સિદ્ધાંત કેનિથ પ્રવચન એવા નામે પણ ઓળખવામાં આવે છે. એની સંખ્યા પહેલા ૮૪ ની હતી, હાલ ૪પ ની છે. ત્રીને વિદ્યાથી–એ વિષે જરા વધારે સમજાવવા કૃપા કરે. શિક્ષક–તીર્થકર ભગવાન બહુ સાદી ને સચોટ ભા ષામાં ઉપદેશ આપે છે. એમનું દરેક વાક્ય અગાધ જ્ઞાનથી ભરેલું હોય છે. એમના મુખ્ય શિષ્યો આ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવે છે ને બીજા તેને મુખ્ય પાક કરી લે છે. પ્રભુ મહાવીર, પણ એજ રીતે ઉપદેશ આપે તેમના સાધ જ્ઞાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #480 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય સુષ્ણસ્વામીએ એ ઉપદેશને સૂત્રરૂપે ગાઠયૈા. એના માટા ખાર ભાગ છે. દરેક । ભાગ અંગ કહેવાય છે એટલે એ બધાં સૂત્રોને દ્વાદશાંગી કહેવાય છે. એ અંગે રચ્યા પછી ઉપાંગ, પચન્ના, છેદસૂત્ર, સૂત્ર તથા મૂળ સૂત્રો રચાયાં છે. એમનાં નામ મુખ ઉપયાગી ઢાવાથી તમને જણાવું છું. દરેક જણ કાળજી પૂર્વક લખી લ્યાઃ ૪૫ આગમા વિભાગ : ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ ૫યના, ૬ છેદસૂત્ર, ૨ સૂત્ર, ૪ મૂળસૂત્ર, : અગિયાર અંગ ઃ (૧) આચારાંગ (ર) મૂત્રકૃતાંગ (૩) સમવાયાંગ (૪) ઠાણાંગ (૫) વિવાહ પ્રજ્ઞપ્તિ અથવા ભગવતીજી (૬) જ્ઞાતાધમ કથાંગ (૭) ઉપાસક દશાંગ (૮) અંતકૃદ્ દશાંગ (૯) અનુત્તરાપપાતિક દશાંગ (૧૦) પ્રશ્ન વ્યાકરણાંગ (૧૧) વિપાકશ્રુત (૧૨) દૃષ્ટિવાદ, ખારમું અંગ વિચ્છેદ જવાથી હાલ ૧૧ અગા જ મળી શકે છે. ખાર ઉપાંગ ઃ (૧) ઔપપાતિક (ર) રાજપ્રશ્નીય (૩) જીવાજીવાભિગમ (૪) પ્રજ્ઞાપના (૫) જબુદ્વીપ પ્રાપ્તિ (૬) ચ ંદ્રપ્રતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #481 -------------------------------------------------------------------------- ________________ (૭). સૂય પ્રજ્ઞપ્તિ (૮) નિરયાવલિકા (૯) કપાવત'સિકા (૧૦) પુષ્પિકા (૧૧) પુષ્પ ચૂલિકા (૧૨) વૃષ્ણુિ દશા. *. -દૃશ યનાઃ (૧)ચતુઃશરણુ (૨) સંસ્તાર (૩) આતુર પ્રત્યાખ્યાન (૪) ભક્તપરિણા (૫) તંદુલ વૈયાલિય (૬) ચદ્રાવેધ્યક(૭)દેવેન્દ્રસ્તવ (૮) ગણિ વિદ્યા (૯) મહા પ્રત્યાખ્યાન (૧૦) વીરસ્તવ. છે છેઃસૂત્ર : (૧) નિશીથ (ર) મહા નિશીથ (૩) વ્યવહાર (૪) દશાશ્ર્વત સ્કંધ (૫) બૃહત્• કલ્પ (૬) જીતકલ્પ. એ સૂત્ર : (૧) નંદી સૂત્ર (૨) અનુયાગદ્વાર, ચાર મૂળસૂત્ર : (૧) આવશ્યક–આઘનિયુકિત (૨) દશ વૈકાલિક (૩) પિ ́ડનિયુકિત (૪) ઉત્ત શધ્યાયન ચેાથેા વિદ્યાર્થીશુ. આ બધા આગમા સુધર્માંસ્વામીએ રચેલાં છે ? શિક્ષક-ના. તેમાંના કેટલાક બીજા પણ રચેલાં છે. ચાથું ઉપાંગ પ્રજ્ઞાપના શ્યામાચાર્યે રચેલું છે. ચતુઃશમણુસૂત્ર વીરભદ્રગણિએ રચેલું છે. ખીજા પંચના રચનારના નામ હજી સુધી જણાયા નથી. છેઃ સૂત્રોમાંના પહેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #482 -------------------------------------------------------------------------- ________________ એ સિવાય બાકીના ભદ્રબાહુસ્વામીએ રચ્યા છે. મહાનિશીથ મુળ સુધર્મા સ્વામીએ રચેલું પણ તેને ઉદ્ધાર શ્રીહરિભદ્ર સૂરિએ કર્યા છે. નંદિસત્ર દેવવાચકગણિએ રચ્યું છે, દશવૈકાલિક સૂત્ર શય્યભવસૂરિએ રચ્યું છે. પિંડનિર્યુકિત ભદ્રબાહુ સ્વામી એ બનાવી છે. પાંચમે વિદ્યાર્થી–આ સૂત્રે મૂળ જેવાં રચ્યાં હશે તેવાંજ આજ સુધી ચાલ્યાં આવે છે કે એમાં કોઈ ફેરફાર થયે છે? શિક્ષક–પહેલાંના સમયમાં આજની જેમ પુસ્તકે લખાયાં ન હતાં એ વખતે બધાં સૂત્ર ગુરુ આગળથી પાઠ લઈને શીખતાં ને સ્મરણશકિતથી યાદ રાખતાં એક વખત બાર વર્ષને ભેટે દુકાળ પડયો ને સાધુઓ સ્વાધ્યાય વીસરી ગયા. આથી પાટલીપુત્રમાં શ્રી ભદ્રબાહુ સ્વામીના વખતમાં શ્રમણ સંઘ એકઠા થયે ને જેને જે જે અંગાદિ યાદ હતું તે બધું એકઠું કરી લીધું. ત્યાર પછી લગભગ પાંચસો વર્ષે એક મોટા દુકલને અંતે આર્ય કંદિલાચાર્યું સૂત્રને અનુગ(વ્યાખ્યા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #483 -------------------------------------------------------------------------- ________________ ખામી તુ છે. એ કચેર એ વખતે છે સત્રામાં થયાં તેને માધુરી વાર્ચના પછી વીર સંવત ૯૬૦ માં ધ્રુવિધ ગણિ ક્ષમાશ્રમણે વલ્લભીપુરમાં એક પરિષદ્ બરી ને તેમાં જૈન માગમાના સિદ્ધાન્તા પુસ્તકારૂઢ થયા અર્થાત પહેલ વહેલા લખાયા. અને વલ્લભી વાચના કહેવાય છે. એની અનેક નકલા ઉતારવામાં આવી ને તેને ડામ ઠામ પ્રચાર કરવામાં આન્યા. આજે એ ૪૫ આગમાં મળી શકે છે, શ્રી આગમાય સમિતિ દ્વારા તે છપાઈ ગયા છે. આ આગમામાં અનેક વિષયનું જ્ઞાન સમાયેલું છે. છઠ્ઠો વિદ્યાર્થીમાગમા કઇ ભાષામાં લખાયેલાં છે ? શિક્ષક અર્ધમાગધી. તીથ કરા એજ ભાષામાં ઉપદેશ આપે છે. એ ભાષા સવ ઢાકા સમજી શકે તેની સરળ છે. છઠ્ઠો વિદ્યાર્થી અમે તો એ સમજી શકતા નથી. શિક્ષક એ વખતે બધા લીકા પ્રાકૃત લેતા. મજ તે એમાંથી કર્રકાર થઇ અનેક ભાષા બની છે. સાતમા વિધાથી આપણા ગ્રંથી કઇ કઇં ભાષામાં Radio Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #484 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શિક્ષક—સસ્કૃત, અપભ્રંશ, જુની ગુજરાતી, ગૂજ રાતી, હિન્દી, મરાઠી, કાનડી, તામીલ, અંગ્રેજી, જમન વગેરે. આઠમા વિદ્યાથી—આગમા સિવાય આપણામાં ત ત્ત્વ જ્ઞાનના ખાસ ગ્રંથા કર્યાં છે ? શિક્ષક—જન તત્ત્વજ્ઞાનમાં સહુથી સુંદર ગ્રંથ તત્ત્વાધિગમસૂત્ર છે. એના પર અનેક ટીકાએ રચાઇ છે. એ સિવાય શ્રી હરિભદ્રસૂરિનું ષડ્દનસમુચ્ચય, જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણનું વિશેષાવશ્યક ભાષ્ય, અનત વીય ની પરીક્ષાસૂત્ર લઘુવૃત્તિ,પ્રમાણ નયતવાલાકાલ કાર, મલ્લિષેણુની સ્યાદ્વાદ મંજરી ને ગુણુ રત્નની તર્ક રહસ્યદીપિકા પણ જૈન તત્ત્વજ્ઞાનના સુંદર ગ્રંથા છે.તત્ત્વજ્ઞાન તથા ન્યાયને ઉંડા સંબધ હાવાથી એ બન્ને વિષયના ગ્રંથા જુદા પાડવા કેટલીક વખત મુશ્કેલ પણ ખની જાય છે. નવમા વિદ્યાર્થી જૈન ન્યાયના મહાન લેખકે તે તેમની કૃતિઓ કઈ કઈ છે ? શિક્ષક—શ્રી સિદ્ધસેન દિવાકર જન ન્યાય પર સ્વતંત્ર રીતે લખનાર સહુથી પહેલ વહેલા છે. તેમણે સમ્મતિ તર્ક ને ન્યાયાવતારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #485 -------------------------------------------------------------------------- ________________ ૧ રચના કરી છે. શ્રી મદ્લવાદીસૂરિજીએ દ્વાદશાર નયચક્ર તથા સમ્મતિ ટીકા રચી છે. શ્રીહરિભદ્ર મહારાજે અનેકાંત જયપતાકા, લલિતવિસ્તરા, ધમ સગ્રહણી વગેરે અનેક ગ્રંથ લખ્યાં છે. અભયદેવ સૂરિએ સન્મતિ તર્ક પર મહાન ટીકા લખી છે. વાદીદેવ સૂરિએ સ્યાદ્વાદ રત્નાકર રચ્યા છે. શ્રીહેમચંદ્રાર્યે પ્રમાણ મીમાંસા તથા અન્ય ચોગ વ્યવચ્છેદ દ્વાત્રિશિષ્ઠ રચી છે અને શ્રીમદ્ યશેવિજ્યજીએ તેા હદ કરી છે. જૈન તર્ક પરિભાષા, દ્વાત્રિ શદ્ધાત્રિ શિકા, ધ પરીક્ષા, નય પ્રદીપ, નયામૃત તરંગિણી ન્યાય ખંડન ખાદ્ય, ન્યાયાàાક, નય રહસ્ય તત્ત્વાર્થસૂત્ર વૃત્તિ વગેરે અનેક ગ્રંથા રચ્યાં છે. ગુણરત્નસૂરિએ ષડદશ ન સમુચ્ચય વૃત્તિ રચી છે. શ્રી ચંદ્રસેને ઉત્પાદ સિદ્ધિ પ્રકરણ રચ્યુ છે. શ્રી ચંદ્રપ્રભસૂરિએ પ્રમેય રત્નકાષ મનાન્યેા છે. આ સિવાય શ્રી પદ્મસુંદર ગણિએ પ્રમાણુસુંદર,શ્રી મુદ્ધિસાગરજીના વખતે પ્રમાણુલક્ષ્મલક્ષણ, શ્રી મુનિચંદ્રે અનેકાંતવાદજયપતાકા ટીપ્પન, શ્રી શજશેખરે સ્યાદ્વાદકલિકા, શ્રી રત્નપ્રભસૂરિએ રત્નાકરાવતારિકા, શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #486 -------------------------------------------------------------------------- ________________ શુભવિજયે સ્યાદ્વાર ભાષા ને શ્રી શાંતિ રિએ પ્રમાણુપ્રમેયકલિકાવૃત્તિ બનાવી છે. દિગમ્બરમાં પણ ન્યાયના લખનારા ઘણા પંડિત થયા છે, નવમે વિદ્યાર્થી—આપણામાં પગ ને અધ્યાત્મના ગ્ર કયા કયા છે? શિક્ષક–ગબિન્દુ, ગદષ્ટિ સમુચ્ચય, ગવિ શિકા, યોગશાસ્ત્ર, ચગશતક, યેગસાર, સમાધિ શતક, પરમાત્મ પ્રકાશ, સમભાવ શતક, ધ્યાન શતક, ધ્યાનસાર, ધ્યાનદીપિકા, ધ્યાન વિચાર, અધ્યાત્મ ઉપનિષદ, અધ્યાત્મ બિન્દુ, અધ્યાત્મ તરંગિણું, અધ્યાત્મ ગીતા, અધ્યાત્મકપકુમ, શુભાર્ણવ વગેરે. દશમા વિદ્યાથી–-આપણામાં કર્મ વિષે કાંઈ સ્વતંત્ર સાહિત્ય છે ? શિક્ષક--લાખ ક પ્રમાણે તેના મુખ્ય ગ્રંથ કર્યપ્રકૃતિ, પંચસંગ્રહે, પ્રાચીન પાંચ કર્મ , નવીન છ કર્મ ગ્રંથ સંસ્કૃત ૪ કર્મ ગ્રંથ, કર્મસંવ વિવરણ વગેરે છે. એના પર ઘણું ઓ રચાયેલી છે. અગિયારમે વિદ્યાથી–-આગમે તત્વજ્ઞાન, યોગ ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #487 -------------------------------------------------------------------------- ________________ કર્મના સાહિત્ય વિષે તે કાર્ડ જાણ્યું પણ તો સાહિત્ય ગ્રંથામાં આપણા કેવાક ફાળે છે ? શિક્ષક—ખાસ સાહિત્ય થામાં પણ આપણા કાળા ઘણા માટા છે. વ્યાકરણ, કાશ, છંદશાસ્ત્ર, અલકાર શાસ્ત્ર, કાવ્ય, નાય, કથા, પ્રમધ વગેરે સાહિત્યના બધા વિભાગ પર આપØા આચાયેĆએ લખ્યું છે. પાણિનીના સંસ્કૃત ભાષાના વ્યાકરણની હરિફાઈ કરનાર સિદ્ધહેમ વ્યાકરણ શ્રી હેમચદ્રાચાર્યે રચ્યું છે. એના છેલ્લા અધ્યાયમાં પ્રાકૃત, અપભ્રંશ, વગેરે ભષાના વ્યાકરણા પશુ લખ્યાં છે. શાકટાયમનું વ્યાકરણ તે ઘણા વખતથી પ્રસિદ્ધ છે. પૂજ્યપાદ દેવનદીનું જૈનેદ્ર વ્યાકરણ પણું મશહૂર છે. એ સિવાય બુદ્ધિસાગરાચાર્ય બુદ્ધિસાગર વ્યાકરણુ, જ્ઞાનવિમળ ગણિએ પ્રતિભેદ વ્યાકરણ, ને વિદ્યાનન્દ સૂરિએ સિદ્ધસારસ્વત ાકરવું રહ્યું છે. પ્રાકૃત ભાષામાં માં પૂછું અનેક વ્યાકરણા શબ્દ આચાય એ માં છે તાંબોલ ને કાની શાળામાં મૂળ વ્યાકરણો ગાચાર્યથીજ રચાયાં છે ને ગૂરતી લાયા પર તેા સે કડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #488 -------------------------------------------------------------------------- ________________ વર્ષ સુધી એકલા હાથે જૈને એજ પ્રભુ – ભગવ્યું છે. કાવ્યની સંખ્યાને સુમાર નથી. અનેક કા ઉપરાંત દ્વિસંધાનકાવ્ય, ત્રિસંધાનકાવ્ય, અને છેક સપ્તસંધાનકાવ્ય એટલે જેના એક કલાકમાંથી સાત સંબંધવાળા અર્થ નીકળે ને સાતના જુદા જુદા જીવન સમજાય તેવી પણ રહ્યાં છે.શ્રી હેમચંદ્રાચાર્યે છંદ શાસ્ત્ર તથા અલંકાર પર સ્વતંત્ર ગ્રંથ રચ્યા છે. શ્રી વાભટે પણ કાવ્યાલંકાર નામે અલંકારશાસ્ત્ર રચ્યું છે. અમરચંદ્ર સૂરિએ કવિશિક્ષાવૃત્તિ,કવિ કલ્પલતા, દેદ રત્નાવલિ, કલાકલાપ વગેરે ગ્રંથ રચ્યા છે. નામ સાધુએ પ્રખ્યાત કાવ્યાલંકાર પર ટીપન રચ્યું છે. નરેન્દ્ર પ્રભ સૂરિએ અલકાર મહેદધિ બનાવ્યો છે. માણિકય ચંદ્ર સૂરિએ કાવ્ય પ્રકાશ સંકેત બનાવ્યો છે. અને કેશની રચનામાં શ્રી હેમચંદ્રાચાર્યો હદ કરી છે. અભિધાન ચિંતામણિ, અનેકાર્થ કેષ, દેશીય નામમાલા, નામમાલા શેષ, શબ્દાનુશાસન એ બધા એમણે એકલાએજ રચ્યા છે ઉપરાંત સટીક ધાતુ પાઠ, સટીક ધાતુ પારાયણ, ધાતુમાળા, લિંગાનુશાસન વગેરે સંસ્કૃત ભાષા શા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #489 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સ્રમાં મહત્વના: ગ્રંથા રચ્યા છે. ધન જય વિએ ધન જય નામમાળા બનાવી છે. શ્રી હે કીર્તિજીએ શારદીય નામમાલા રચી છે. બીજાઓએ પણુ ઘણું કર્યું છે. મારા વિદ્યાર્થી—આપણા મહાકાળ્યા ને તેનાં કર્તાનાં નામ જણાવશે ? શિક્ષક—ઘણી ખુશીથી. અભયદેવસૂરિએ જયંત વિજય મહાકાવ્ય લખ્યું છે. અમરચંદ્ર સૂરિએ પદ્માન દાભ્યુદય મહાકાવ્ય તથા માળભારત મહાકાવ્ય રચ્યાં છે. ઉદય પ્રભુ સૂરિએ ધર્માભ્યુદય મહાકાવ્ય રચ્યું છે. કવિ ચક્રવર્તી જયશેખર સૂરિએ જન નષધીયકાવ્ય લખ્યું છે. દેવપ્રશ્નસૂરિએ મહુધારીએ પાંડવચત્રિ મહાકાવ્ય મનાવ્યું છે. ધનજય મહા કવિએ રાધવ પાંડવીય મહાકાવ્ય ( દ્વિસ ધાન મહા કાવ્ય) રચ્યુ* છે. નચચ દ્રસૂરિએ હમ્મીર મહાકાવ્ય તથા પદ્મચંદ્રજીએ ધન્નાલ્યુદય મહાકાવ્ય લખ્યું છે. વળી પદ્મસુંદર ગણિએ રાયમલ્રાભ્યુદય મહાકાવ્ય તથા પાર્શ્વનાથ કાવ્ય રચ્યાં છે, તથા માણિકય ચંદ્રસૂરિએ પાર્શ્વ નાથ ચરિત્ર તથા નલાયન . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #490 -------------------------------------------------------------------------- ________________ દ પુરણ કુંબેરની રચના કરી છે. શ્રી હેમ ચંદ્રાચાર્યે પણ કુમારપાળ પ્રતિખાધ તથા દ્વાશ્રય નામના મહા કાવ્ય લખ્યાં છે. તેમના શિષ્ય શમય કે સધવાયુર્ય મહાકાવ્ય તથા નવિલાસ મહાકાવ્ય રચ્યાં છે. એ સિવાય ખીજા પણ ઘણાં કાન્યા છે. ખંડ કાવ્ય, તેત્ર અને સ્તુતિના તે પારજ નથી. તેરમા વિદ્યાર્થી—આપણામાં નાટકે કેટલાંક છે ? શિક્ષક--ઘણાં. તેમાંનાં ઘેાડાનાં નામ તમને જણાવું. રવિલાસ, નિ યભીમ ન્યાયોગ કર્યાં હેમચ‘દ્રાચાર્યના પ્રખ્યાત શિષ્ય રામચંદ્ર) હંસીરમદમન ( કર્યાં જયસિંહૈં) ૨ ભા મંજરી (કર્જા જયચંદ્ર સૂરિ) માહ પરાજ્ય ( કર્તા-યશઃપાલ ) મુદ્રિત કુમુદચંદ્ર વગેરે. ચૌદમા વિદ્યાર્થી—અને આપણામાં કથા કેટલી છે? શિક્ષક—અસુમાર. સંસ્કૃત, પ્રાકૃત મૈં ગૂજરાતી ત્રણે ભાષા જૈન કથીનથી ભરપુર છે. એમાં હુમચદ્રાચાર્ય નું ત્રિસંહિશલાકાપુરુષ ચરિત્ર તથા પરિશિષ્ટ પં, પાદલિપ્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #491 -------------------------------------------------------------------------- ________________ G ચાય ની તરગલાલા, રિકસરની સમા ઇચ્ચ રહા, ધનપાલ કનૂિની તિલક મજરી, સિદ્ધતિ ગુણિની ઉપસિતિભવપ્રપંચા કથા વગેરે મુખ્ય છે. પૃચતંત્રનાં આપણા આચાર્ય ના હાથે અનેક સંસ્કરણ થયાં છે. સિ'હાસન બત્રીસી, વૈતાલ પચીસી, જીસસતિ વગેરે વગેરેનાં પણ ઘણાં સંસ્કરણે થયાં છે. એ ઉપરાંત રાસ અને જીવન ચરિત્રા ઘણાંજ છે. એકલા ગુજરાતી ભાષામાંજ સાતસા ઉપરાંત રાસ છે અને પ્રાધની રચનામાં પશુ જેના આગળ પડતા છે. શ્રી મેરુનુંગાચારેક પ્રશ્ન ધ ચિંતામણિની રચના કરી છે. શ્રી રાજશેખરે ચતુર્વિતિ પ્રખંધ રચ્યા છે. પ્રદ્યુમ્નસૂરિએ પ્રભાવક ચરિત લખ્યું છે. રામચંદ્રે સેા પ્રમા લખ્યા છે. આમ જૈનાના સાહિત્ય ગ્રંથ પણ ઘણાંજ છે. પંદરમાં વિદ્યાર્થીઆપણામાં કળા ને વિજ્ઞાન ઉપર પુસ્તકા છે? શિક્ષક હતા. શિલ્પશાષ્ટ્ર, સ્ંગીત, ધનુવિદ્યા, અશ્વપરીક્ષા, ગજ પરીક્ષા, રત્ન પરીક્ષા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #492 -------------------------------------------------------------------------- ________________ ૧૮ રસાયણ, આયુર્વેદ, ખગોળ, જ્યાતિષ વગેરે પર સારી સખ્યામાં ગ્રંથા છે. એટલુંજ નહિ પણ આજે (Eneyclopedia) વિશ્વજ્ઞાન કાષની રચના થાય છે તેવી રચના પણ થએલી છે. સાળમા વિદ્યાથી એ વિષે જરા વિસ્તારથી કહેા. શિક્ષક—શિલ્પશાસ્ત્રની નિપુણતા જેનેાના અનેક ભવ્ય પ્રાસાદે જોતાં જણુાઇ આવે છે. એ વિષે વાસ્તુશાસ્ત્ર નામના ગ્રંથ ભેાજદેવે લખ્યા છે. પાશ્વ દેવ નામના જૈનાચા સ’ગીતસમયસાર તથા બીજા એક આચાર્યે સંગીત રત્નાકર લખી એ વિષયમાં નામના મેળવી છે. એ સિવાય સંગીતદીપક, સૉંગીત રત્નાવલિ વગેરે ગ્રંથા પણ રચાયાં છે. રત્નપરીક્ષા નામના એક ગ્રંથ ફ્રાન્સના એક ઝવેરીએ ફ્રેન્ચ ભાષામાં અનુવાદ કરી થાય વર્ષ પહેલાં મહાર પાડયા છે. હીરક પરીક્ષા, સમસ્ત રત્નપરીક્ષા વગેરે ગ્રંથા પણ એ વિષયમાં માજીદ છે. ધનુવેદ, ધનુવિદ્યા, અશ્વાદિગુણુ, ગજપરીક્ષા વગેરે ગ્રંથ પણ જુદા જુદા ભ`ડારમાંથી મળી આવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #493 -------------------------------------------------------------------------- ________________ મંત્ર તંત્ર વિષે ઘણું લખાયું છે. જેને તિષમાં ભદ્રબાહુ નામથી ભદ્રબાહુસંહિતા છે. હર્ણકીર્તિએ જોતિષસાધાર નામને ગ્રંથ રચ્યો છે. જેમાં તારાઓ સંબધી ઘણું ઉંડું જ્ઞાન છે. વળી એમાં વન, મત્ર અને બીજી ગુપ્ત વિદ્યાઓનું વિર્ણન છે. એ સિવાય આરંભસિદ્ધિ, અર્થકાંડ, ચંદરજજુ ચકવિવરણ, જાતક દીપિકા, જોતિષ ચક્રવિચાર, જોતિષ સાર સંગ્રહ, ભુવનદીપક વગેરે અનેક અનેક ગ્રંથ છે. રટ્ટાચાર્ય નામના જન સાધુએ રસૂત્ર નામે ૧૩૦૦ ગાથાને ગ્રંથ લખે છે. જેમાં વરસાદ, ધરતીકંપ, વીજળી, અને એવા અનેક વિષયનાં પૂર્વ લક્ષણે બતાવ્યાં છે. વૈદકમાં પણ અનેક ગ્રંથ છે. જેવા કે આયુર્વેદ મહોદધિ, ચિકિત્સવ, દ્વવ્યાવલિ (નિઘંટુ) પ્રતાપ કલ્પકુમ, માધરાજ પદ્ધતિ, ગરત્નાકર, રત્નસાગર રસચિંતામણિ, વૈદક સારોદ્ધાર વગેરે, ગણિતના અનેક ગ્રંથો પૈકી મહાવીરાચાર્યે ઈ. સ. ના નવમાં સકામાં રચેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #494 -------------------------------------------------------------------------- ________________ 39 ગણિત સારુ સગ્રહના તે અ ંગ્રેજી અનુ વિનયવિજય વાઇ પણ થઇ ચૂકયા છે. વિશ્વ જ્ઞાનકોષની જેમ મહારાજે તા પ્રકાશ ના ન્યા છે. તેમાં સાતુસ્રા ગ્રંથની તેા શાખ આપેલી છે. ગ્રંથ બના વિદ્યાર્થી એ બધા પ્રશ્ન પૂછી રહ્યા હતા. ફ્રી પરશેદ્રના વારા આવતાં તે આલી ઉઠચા: ગુરુજી ! આ ખરું સાંભળીને અમારા મન પર જુદીજ અસર થાય છે. આપણે આટઆટલું સાહિત્ય છતાં પણ અત્યાર સુધી અમને ખખર જ ન પડી. શિક્ષક--હાલના સચાયેા જ એવા છે. સાહિત્ય પ્રત્યેની રુચિ ને તેના પ્રચાર કરવાની ધગશ નરમ પડી ગયાં છે. સાંસારિક યથામાંથી ઉંચા આવીએ તાજ આ સાહિત્ય પ્રત્યે ષ્ટિ જાય ને? હવે તમે બધા આ સાહિત્યની કોઇપણ પ્રકારે સેવા કરવાના નિશ્ચય કરો. ભવિષ્યના જનાનું સુકાન તમારા જ હાથમાં છે. વિદ્યાથીએ—ગુરુજી ! આજે અમાસ ભ્રમ ભાંગી ગયે. અમે તે એમ માનતા હતા કે અગ્રેજીમાં આટલું બધું સાહિત્ય, ગૂજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #495 -------------------------------------------------------------------------- ________________ ૧ રાતીમાં આટલું બધું સાહિત્ય પણ આપણામાં સાહિત્ય નથી. અને આતા આપણું સાહિત્ય મીજા બધાને ટપી જાય એટલું છે. આ સાહિત્યના પ્રચાર માટે આપના વિચારા જણાવે. મને ઘણીયે વખત વિચાર આવ્યા કરે છે પણ ધનના અભાવે અમલમાં મૂકી શકતા નથી. તમારામાંના ઘણાંયે ભવિષ્યમાં ધનવાન થશે. જો કેાઈને પણ આપણા આ અમુલ્ય માહિત્યની સેવા કરવાની ઈચ્છા થાય તા મારા વિચારો કાંઈક ઉપયોગી થાય એમ માનીને હું જણાવું છું. શિક્ષક—માપણા સાહિત્ય માટે (૧) આપણા વિદ્વાન પુરુષાએ જૈન સાહિત્ય પરિષદ્ જેવી સસ્થા ઉભી કરી તેની નિયમીત બેઠકા ભરવી જોઇએ. (૨) એવી સંસ્થા તરફથી જૈન સાહિત્ય પર પ્રકાશ પાડતી જુદી જુદી ભાષામાં પત્રિકાઓ પ્રગટ થવી જોઈએ. (૩) આપણા ભડારમાં રહેલાં અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #496 -------------------------------------------------------------------------- ________________ ર હસ્તલિખિત ગ્રચાના સાધન કરી પ્રસિદ્ધ કરવાં જોઈએ. (૪) મહાન ગ્રંથના જુદી જુદી ભાષા આમાં અનુવાદ થવી જોઈએ. (૫) માળા તથા સામાન્ય ભણેલ સ્ત્રી પુરુષા સમજી શકે ને પેતાના જીવન ઉપર સરસાઈ મેળવે તેવું સરળ સાહિત્ય પ્રસિદ્ધ કરવું જોઇએ. અને તે ખૂખી સસ્તી કિમતે મળવું જોઈએ. (૬) જૈનગૌરવ ગ્રંથમાળા જેવી એકાદ પુસ્તકની હારમાળા હાવી જોઈએ જેમાં ભૂતકાળના ભૂતકાળના ગૌરવનું ભાન કરાવતી ઐતિહાસિક નવલકથાએ પ્રગટ થાય. (૭) જૈન લઘુ ગ્રંથાળી જેવી હારમાળા શરૂ કરવી જોઈએ, જેમાં મહાન ગ્રંથનું દોહન આવે. અમેરિકાની યુ. બ્રુક સીરીઝ મે તમને થાડા વખત પહેલાં મતાવી હતી તેમાં ૧૩૦૦ ઉપરાંત સુંદર પ્રથાના દોહન પ્રસિદ્ધ થયાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #497 -------------------------------------------------------------------------- ________________ (૫) ટેન થાય ને નાના સ ભરી શૈલીમાં ગી હેલાં તેમનો (ક) જૈન શિક્ષણુગના જેવી અ હારમાળા આવી ભશે જેમાં ધામિક વિષય શિક્ષણની સ્થામાં છેલ્લી પદ્ધત્તિએ સીમવામાં આવે. ગીની ચઢઉત્તર એની જમા કરવામાં આવે કે નવ વળી મારે બાળક એમાં પ્રવેશ કરે તેા પુખ્ત ઉંમરનું થતાં સુધીમાં એ પુસ્તકા દ્વારાજ જૈનધમનું સગીન જ્ઞાન પ્રાપ્ત કરી લે ને પૂરેપૂરા સદાચારવાળુ અને (૧૦) જ્ઞાનપંચમી જેવા પવિત્ર દિવસાએ જૈન સાહિત્યનાં પ્રદન ચાજવાં ઈએ. અને તેને ધો સુરત મશ સી મરવાનો તથા લીંગ પ્રકાશનાને થાપ્તિ રાખવા કરો. ના િ આવા આવા બીજા ઉર્જા પણ સૂચવી શકાય. આલા તમે આમાંનું શું કરશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #498 -------------------------------------------------------------------------- ________________ ૨૪ . એવામાં ઘંટ વાગે. સમય પૂરો થા. વારુ, કાલે એ બાબત પર દરેક જણ વિચાર કરીને આવજે એમ કહી શિક્ષક ઉભા થયા. બધાએ ઉભા થઈ તેમને નમન કર્યું. વિદ્યાર્થીઓ આજના મળેલા જ્ઞાનથી ખુબ રાજી થયા. અરસપરસ પિતાના વિચારે જણાવવા લાગ્યા. જૈન સાહિત્યની ડાયરી વાંચનાર દરેક જણે જે જેને સાહિત્ય માટે કાંઈ પણ કરવાનો નિશ્ચય કરે તે સરવાળે કેટલું બધું કામ થાય? આ ડાયરી લખવામાં નીચેના પુસ્તકોને આધાર લીધે છે – જૈન ગ્રંથાવળી-જૈન છે. કેન્ફરન્સ. જૈન સાહિત્ય સંબંધી લેખેને સંગ્રહ : જનધર્મ પ્રસારક સભા-ભાવનગર, નયમ-હેલ્સથવાન જ નેપ. સનાતન જનની ફાઈલે. મારી નેપથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #499 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #500 -------------------------------------------------------------------------- ________________ - બાળ ગ્રં થા વ ળી : પ્રથમ શ્રેણી બીજી શ્રેણું ! ત્રીજી શ્રેણી 1 શ્રા રીખવદેવ 1 અનમાળી 1 શ્રી ભદ્રબાહુ સ્વામી 2 નેમ-રાજુલ 2 ચક્રવત સનત્કુમાર 2 શ્રી હેમચંદ્રાચાર્ય 3 પ્રાપાર્શ્વનાથ ( 3 ગણધર શ્રી ગૌતમ 3 શ્રી હરિભદ્રસૂરિ 4 પ્રભુ મહાવીર સ્વામી 4 શ્રી સિદ્ધસેન દિવાકર 5 વીર ધને 4 ભરતબાહુબલિ 5 શ્રી બપ્પભટ્ટ સૂરિ 6 મહાત્મા દઢપ્રહારી 5 આર્કકમાર 6 શ્રી હીરવિજય સરિ છ અભયકુમાર 6 મહારાજા શ્રેણિક { 7 ઉપાધ્યાય શ્રી યશે૮ રાણી ચેલણા 7 વીર ભામાશાહ વિજય 9 ચંદનબાળા 8 મહામંત્રી ઉદાયન | 8 મહાસતી સીતા 9 મહાસતી અંજના 9 દ્રૌપદી 10 ઈલાચીકુમાર 10 નળ દમયંતી 15 જ સ્વામી 10 રાજર્ષિ પ્રસન્નચંદ્ર 11 મૃગાવતી 12 અમરકુમાર 11 મયણરેહા 12 સતી નંદયત 13 શ્રી પાળ 12 ચંદન મલયાગિરિ 13 ધન્ય અહિંસા 14 મહારાજ કુમારપાળ 13 કાન કઠિયારે 14 સત્યનો જય. 14 મુનિશ્રી હરિકે 15 અસ્તેયનો મહિમા 15 પેથડકુમાર 16 વિમળશાહ 15 કપિલ મુનિ | 16 સાચો શણગાર-શીલ 1 વસ્તુપાળ-તેજપાળ 16 સેવામૂતિનંદિશ 17 સુખની ચાવી યાને ( સ તેષ 17 શ્રીસ્થૂલિભદ્ર 18 ખેમે દેદરાણું 18 જનતાને પરિચય 18 મહારાજા સંપ્રતિ ભા. ૧લ. 19 જગડુશાહ 19 પ્રભુ મહાવીરના ' 19 જન તીર્થોનો પરીચય : 20 ધર્મ માટે પ્રાણ આ- દશ શ્રાવકો ભા. ૨છે. પનાર મહાત્મા 20 રવાધ્યાય 20 જૈનસાહિત્યની ડાયરી અરેક સેટની કિંમત રૂ. દેઢ તથા વિ. પી. પિસ્ટેજ છે આના. બીજાં પુસ્તકે માટે સૂચિપત્ર મંગાચિત્રકાર ધીરજલાલ ટેકરશી શાહ રાયપુર, હવેલીની પોળ : અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com