________________
39
ગણિત સારુ સગ્રહના તે અ ંગ્રેજી અનુ
વિનયવિજય
વાઇ પણ થઇ ચૂકયા છે. વિશ્વ જ્ઞાનકોષની જેમ મહારાજે તા પ્રકાશ ના ન્યા છે. તેમાં સાતુસ્રા ગ્રંથની તેા શાખ આપેલી છે.
ગ્રંથ બના
વિદ્યાર્થી એ બધા પ્રશ્ન પૂછી રહ્યા હતા. ફ્રી પરશેદ્રના વારા આવતાં તે આલી ઉઠચા: ગુરુજી ! આ ખરું સાંભળીને અમારા મન પર જુદીજ અસર થાય છે. આપણે આટઆટલું સાહિત્ય છતાં પણ અત્યાર સુધી અમને ખખર જ ન પડી. શિક્ષક--હાલના સચાયેા જ એવા છે. સાહિત્ય પ્રત્યેની રુચિ ને તેના પ્રચાર કરવાની ધગશ નરમ પડી ગયાં છે. સાંસારિક યથામાંથી ઉંચા આવીએ તાજ આ સાહિત્ય પ્રત્યે ષ્ટિ જાય ને? હવે તમે બધા આ સાહિત્યની કોઇપણ પ્રકારે સેવા કરવાના નિશ્ચય કરો. ભવિષ્યના જનાનું સુકાન તમારા જ હાથમાં છે.
વિદ્યાથીએ—ગુરુજી ! આજે અમાસ ભ્રમ ભાંગી ગયે. અમે તે એમ માનતા હતા કે અગ્રેજીમાં આટલું બધું સાહિત્ય, ગૂજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com