________________
શકુનિ—એ તે શી રીતે જાણ્યું ?
દુધન—મામા હું ઇંદ્રપ્રસ્થ ગયા હતા. શું ત્યાંની શોભા ! બસ જાણે ઈંદ્રપુરી. મહેલમાં જતાં એક ઠેકાણે ળ સ્થળની ભુલભુલામણી ગાઠવી હતી. જ્યાં પાણી હતું ત્યાં મને જમીન દેખાઇ, એટલે મારાં કપડાં ભીંજાયાં. તે વખતે દર બેઠેલી દ્રપદી ને ભીમ હસ્યા ને એ દુષ્ટા તા આલી કે “ આંધળાના તે આંધળા જ હોયને. ”
એ આજ કાલની છોકરી મારૂં આટલું અપમાન કરે તે કરતાં તા મરવું જ સારૂંને! હવે પાંડવાને રસ્તાના ભિખારી મનાવી એ રડાના અભિમાન ઉતારીશ ત્યારે જ મારા જીવને જ પ થશે.
વખત આવ્યા જાણી મામા શકુનિએ કહ્યુંઃ દુર્ગંધન ! આ બધી ખબર મને અગાઉથી હતી પણ તારામાં સ્વમાન જેવી કઈ વસ્તુ છે કે નહિ તેની હું પરીક્ષા કરતા હતા. હવે તું મારા સાચા ભાણે જ થા. પાંડવાની આડખીલી જેમ વેળાસર દૂર થાય તેમ સારૂં. જ્યાં સુધી ગાળે મરતા હોય ત્યાં સુધી ઝેરની જરૂર નથી.
દુર્ગંધના મામા ! ઉપાય બતાવેા. દુર્ગંધન અધીરા થઈ ગયા.
શકુનિ—ઉપાય તૈયાર છે, અમલ કરનાર જોઇએ. શકુનિએ ઠંા પેટે ચાવી ચડાવી.
ષિન—અમલ કરનાર આ રહ્યો. તે ગજી ઉઠયા. કુનિ—તે સાંભળ દુર્ગંધન !
મારી પાસે જુગાર રમવાના પાસા છે. તે પાસાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com