________________
સતી નંદયંતી
નામ એવા ગુણ બહુ થાડામાં હોય છે પણ નંદયંતીમાં તે તે જરૂર હતા. તે સહુ કેઈને આનંદ પમાડતી. તેના શરીરની સુકુમારતા ને મેહકતા એવી હતી કે આંખ તથા મનને આનંદ થાય. એની શૈલી ને રીતભાત એવાં હતાં કે કાન તથા હૃદયને આનંદ થાય. વળી તેના પારણાં માતાપિતાની બહુ મેઈfઉંમરે બંધાયેલાં એટલે તેઓ તે એ જોઇને જ ઓછા એથી થ જતાં ને તેમાં સમાંવહાલાઓ પણ એના પર ખુબ બહાર કસ્તાં. '
આવી સત્તા અને પનારી નંદીને જાણ
વાત સહુને શોક કરાવવાનો વખત આવ્યેક તેના દેહમાં દાન પપુની પ્રખ્યાત શેઠ સાભારપteણના પુત્ર સમુદત્તને દેવાયાં મેં ઘર છોડી સાસરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com