________________
સત્યનો જય
· ભાઈ! કાંઇક તા સાચુ' ખેલ! આમ નાહક હું ખેલી શા માટે તારી જાતને ખરાબ કરે છે ??
છે. સાચુ ખેલ્યે
· સાચુ· ને જુઠ્ઠું બધું ઠીક જ લાભ થાય છે ? આ તમે જ જુએ ને ? કેટલાય વરસથી સાચું એલવાનું વ્રત લીધું છે. એના શું ફાયદા થયા ? ઉલટા નિધન થયા ! '
,
• જુઠાણાં ચલાવીને લીધેલા પૈસા કરતાં એ નિષ નતા સારી છે. એના પરિણામમાં સુખ છે. અને જુઠાણાના રિશામમાં ભયંકર દુઃખ છે. ’
6
મેં તે આજ સુધીમાં ઘણાયે એકડા ઉપર મીઠાં ચડાવી દીધાં ને પૈસા મેળવ્યા. મને તેા કાંઇ દુ:ખ પડતું નથી ? ?
• એ તા ઘડીભર ભલે સુખ લાગે પણ એનું પરિણામ બહુ દુઃખમય છે. '
હવે એ પરિણામ તેા આવશે ત્યારે જોઇશુ. અત્યારે શુ' છે ? ’
• એટલે ભવિષ્યના વિચાર જ ન કરવા ? ? મળશેઠ જરા ગુસ્સાથી ખેલ્યા.
“પિતાજી! શી ખાતરી કે તમે કહો છે તેવું જ પરિણામ આવશે ને સારૂં નહિ આવે ?” તેમના પુત્ર વિમળે પણ એટલી જ ઉગ્રતાથી જવાબ આપ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com