________________
શ્રી હરિભદ્રસૂરિ
હિંદમાં એવા કોઇ માણસ વસે છે જેણે મેવાડનું નામ ન સાંભળ્યું હોય ? અને તેના પ્રખ્યાત ચિતાગઢના દેશને માટેના મોંઘા અલિદાનની વાતા ન સાંભળી હાય ? ચિતાડગઢમાં આજથી ખારસા વરસ પહેલાં એક કાહીનૂર હીરા થઈ ગયા છે, જે જૈન સાહિત્યના મુગટમાં જડાઈ અનેરા પ્રકાશ આપી રહ્યો છે. : ૧ :
ભવ્ય મકાનના દિવાનખાનામાં એક જુવાન આંટા મારી રહ્યો છે. તેજસ્વી તેનું કપાળ છે. ભવ્ય તેનું મુખ છે. શરીરે નમણા, ને ર્ગે એ જરા ગોરા છે. કસમી ધેાતી પહેરી છે ને એક કસબી દુપટ્ટો આઢયા છે. ખભા પર જનાઈ છે. ઘડીએ ઘડીએ તે પેાતાની મૂછેાના આંકડા ચડાવે છે, તે મનમાં ખેલે છે: શું વાદવિવાદ મારી સાથે ? હું તે મારી આંખે જોતા નથી કે એવા કોઈ માજાયા દુનિયામાં હજી જન્મ્યા હોય. હમણાં હમણાં આ જૈન ને માદ્ધ લેાકેા ખડુંલઇ બેઠા છે પણ મારી આગળ તા કાઈ આવે! બચ્ચા ! આ વેદવેદાંતના પાર ગામી ને ચાદ વિદ્યાના જાણુ આગળ શી રીતે વાદિવવાદ થાય છે તે ખતાવી દઉં ! અને શું મારા ધર્મમાં પણ કોઇ મારી સામે ટકી શકે તેવા છે ! નહિજ, ખરેખર હું ભારતવર્ષ ના સાર્વ ભામ પંડિત છું. અરે ભારતવ ના નહિં પણ સમસ્ત જ યુદ્વીપના સા ભૌમ પડિત છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com