________________
કર્મના સાહિત્ય વિષે તે કાર્ડ જાણ્યું પણ તો સાહિત્ય ગ્રંથામાં આપણા કેવાક ફાળે છે ?
શિક્ષક—ખાસ સાહિત્ય થામાં પણ આપણા કાળા ઘણા માટા છે. વ્યાકરણ, કાશ, છંદશાસ્ત્ર, અલકાર શાસ્ત્ર, કાવ્ય, નાય, કથા, પ્રમધ વગેરે સાહિત્યના બધા વિભાગ પર આપØા આચાયેĆએ લખ્યું છે. પાણિનીના સંસ્કૃત ભાષાના વ્યાકરણની હરિફાઈ કરનાર સિદ્ધહેમ વ્યાકરણ શ્રી હેમચદ્રાચાર્યે રચ્યું છે. એના છેલ્લા અધ્યાયમાં પ્રાકૃત, અપભ્રંશ, વગેરે ભષાના વ્યાકરણા પશુ લખ્યાં છે. શાકટાયમનું વ્યાકરણ તે ઘણા વખતથી પ્રસિદ્ધ છે. પૂજ્યપાદ દેવનદીનું જૈનેદ્ર વ્યાકરણ પણું મશહૂર છે. એ સિવાય બુદ્ધિસાગરાચાર્ય બુદ્ધિસાગર વ્યાકરણુ, જ્ઞાનવિમળ ગણિએ પ્રતિભેદ વ્યાકરણ, ને વિદ્યાનન્દ સૂરિએ સિદ્ધસારસ્વત ાકરવું રહ્યું છે. પ્રાકૃત ભાષામાં માં પૂછું અનેક વ્યાકરણા
શબ્દ
આચાય એ માં છે તાંબોલ ને કાની શાળામાં મૂળ વ્યાકરણો ગાચાર્યથીજ રચાયાં છે ને ગૂરતી લાયા પર તેા સે કડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com