________________
શુભવિજયે સ્યાદ્વાર ભાષા ને શ્રી શાંતિ રિએ પ્રમાણુપ્રમેયકલિકાવૃત્તિ બનાવી છે. દિગમ્બરમાં પણ ન્યાયના લખનારા
ઘણા પંડિત થયા છે, નવમે વિદ્યાર્થી—આપણામાં પગ ને અધ્યાત્મના
ગ્ર કયા કયા છે? શિક્ષક–ગબિન્દુ, ગદષ્ટિ સમુચ્ચય, ગવિ
શિકા, યોગશાસ્ત્ર, ચગશતક, યેગસાર, સમાધિ શતક, પરમાત્મ પ્રકાશ, સમભાવ શતક, ધ્યાન શતક, ધ્યાનસાર, ધ્યાનદીપિકા, ધ્યાન વિચાર, અધ્યાત્મ ઉપનિષદ, અધ્યાત્મ બિન્દુ, અધ્યાત્મ તરંગિણું, અધ્યાત્મ ગીતા, અધ્યાત્મકપકુમ,
શુભાર્ણવ વગેરે. દશમા વિદ્યાથી–-આપણામાં કર્મ વિષે કાંઈ સ્વતંત્ર
સાહિત્ય છે ? શિક્ષક--લાખ ક પ્રમાણે તેના મુખ્ય ગ્રંથ
કર્યપ્રકૃતિ, પંચસંગ્રહે, પ્રાચીન પાંચ કર્મ , નવીન છ કર્મ ગ્રંથ સંસ્કૃત ૪ કર્મ ગ્રંથ, કર્મસંવ વિવરણ વગેરે છે.
એના પર ઘણું ઓ રચાયેલી છે. અગિયારમે વિદ્યાથી–-આગમે તત્વજ્ઞાન, યોગ ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com