________________
એનાં મથકા ગાઠવવામાં આવ્યાં છે. એની યાદિ તથા નિયમાવલી આ શ્રેણીની સાથે મહાર પાડવામાં આવી છે, તે દરેકને વાંચી જવાની ખાસ સલામણ છે.
આળગ્રંથાવળીના પ્રચાર કરવામાં પાલણપુર નિવાસી ધમ મ શ્રી મણિલાલ ખુશાલચ'દ શારું જે માળા આપ્યા છે તે બલ તેમના માલાર માનું છું.
જૈન શ્વેતાંબર એજ્યુકેશન અે પેાતાના અભ્યાસક્રમમાં આળધારણ પ્રથમ માટે મહાવીર સ્વામી, જજીસ્વામી ધર્મે માટે પ્રાણ આપનાર મહાત્માઓ અને સ્વાધ્યાય તથા કન્યાધારણ પ્રથમ માટે ઋષમદેવ, રાણી ચેલણા, ચંદનબાળા અને સ્વાધ્યાય પાચ પુતક તરીકે માર કર્યા છે તેમના પણ આ સ્થળે આભાર માનું છું.
જૈન સાહિત્ય પ્રકાશમાં લાવવાના દરેક સચાગ પ્રાપ્ત થાય એજ મહેચ્છા.
રાયપુર, હવેલીની પેાળ અમદાવાદ
સ. ૧૯૮૭ ૨ષ્ઠ સુદ
લિ. સધસેવક ધીરજલાલ ટા. શાહ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com