SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ લાગ્યાઃ કોઈ પણ જાતની નેકરી એ ગુલામી જ છે, એ ગુલામી જીવનને ધિક્કાર છે. જે મેં આ અગાઉ જ સર્વ જાતની ગુલામીમાંથી મુક્ત થઈ સંસારને ત્યાગ કરી દીક્ષા લીધી હેત તે આ પ્રસંગ જ કદી ન આવત. પણ હજીએ શું બગડી ગયું છે. તેણે તે જ વખતે પિતાના માથાને લગ્ન કર્યો ને મુનિને વેશ ધારણ કર્યો. રાજા તેનું આવું આત્મબળ જોઈ નમી પડશે. ધન સાધુ બોલ્યાઃ શજન ! સુખની ચાવી સંતેષ છે. એ સંતોષની સાધના એ જ હવે મારું જીવનવ્રત છે. ધનસાધુએ પછીના જીવનમાં જે સુખ અનુભવ્યું તેની સરખામણું જ થઈ શકે તેમ નથી તે કેની સાથે સરખાવીએ? સતેષી સદા સુખી.” – ક – આજે જ મંગાવો. જળમંદિર પાવાપુરીનું સુંદર ત્રિરંગી ચિત્ર. કિં. આના બે. જળમંદિર પાવાપુરીનું કાવ્ય ચિત્ર સાથે. કિં. આના બે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034478
Book TitleBhadrabahu Swami
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy