________________
(૭). સૂય પ્રજ્ઞપ્તિ (૮) નિરયાવલિકા (૯) કપાવત'સિકા (૧૦) પુષ્પિકા (૧૧) પુષ્પ ચૂલિકા (૧૨) વૃષ્ણુિ દશા.
*.
-દૃશ યનાઃ (૧)ચતુઃશરણુ (૨) સંસ્તાર (૩) આતુર પ્રત્યાખ્યાન (૪) ભક્તપરિણા (૫) તંદુલ વૈયાલિય (૬) ચદ્રાવેધ્યક(૭)દેવેન્દ્રસ્તવ (૮) ગણિ વિદ્યા (૯) મહા પ્રત્યાખ્યાન (૧૦) વીરસ્તવ.
છે છેઃસૂત્ર : (૧) નિશીથ (ર) મહા નિશીથ (૩) વ્યવહાર (૪) દશાશ્ર્વત સ્કંધ (૫) બૃહત્• કલ્પ (૬) જીતકલ્પ.
એ સૂત્ર : (૧) નંદી સૂત્ર (૨) અનુયાગદ્વાર, ચાર મૂળસૂત્ર : (૧) આવશ્યક–આઘનિયુકિત (૨) દશ વૈકાલિક (૩) પિ ́ડનિયુકિત (૪) ઉત્ત
શધ્યાયન
ચેાથેા વિદ્યાર્થીશુ. આ બધા આગમા સુધર્માંસ્વામીએ રચેલાં છે ?
શિક્ષક-ના. તેમાંના કેટલાક બીજા પણ રચેલાં છે. ચાથું ઉપાંગ પ્રજ્ઞાપના શ્યામાચાર્યે રચેલું છે. ચતુઃશમણુસૂત્ર વીરભદ્રગણિએ રચેલું છે. ખીજા પંચના રચનારના નામ હજી સુધી જણાયા નથી. છેઃ સૂત્રોમાંના પહેલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com