SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ બરાબર છે તમારું કહેવું. જુઓ એ દેખાયે. અરે જીવ બચાવે ! ચાલો કોઈ સલામત ઠેકાણે; નહિ તે એ ઝાડોને ઉખેડત અને મકાનને તોડતે આ તરફ જ ધ આવે છે. સહુ નાસભાગ કરવા મંડી પડ્યા. પુરહિત હરિભદ્ર પાસેના એક ભવ્ય મકાનમાં દેડીને પિસી ગયા. અંદર જઈને જુએ તે જૈન દહેરાસર ! હતારી ! હાથી મારે તેાયે જૈનમંદિરમાં ન જવું એવું મારા શાસ્ત્રનું વચન છે ને હું તે હાથી મારે તે પહેલાં અહીં પેસી ગયે. શું એ લેકના આ દેવ છે ને! એમનું માથું તે જુઓ! જાણે ગોળ લાડવા જેવું. આવા આવા વિચારે તે કરે છે, ત્યાં શિષ્યો આવી પહોંચ્યા. તેમણે કહ્યું: ગુરુવર્ય! હાથી ગયે. હાશ ઠીક થયું. બધા બચી ગયા. ચાલે હવે. એટલે પુરોહિત મંદિરથાંથી બહાર આવ્યા. : ૩ : એક દિવસ રાજસભાનું કામ પૂરું થયું છે. પુરહિતજી ઘર ભણી આવે છે. રસ્તામાં એક મકાનમાંથી કાંઈક અભ્યાસ ચાલતો હોય એવું લાગ્યું. એ જેન ઉ. પાશ્રય હોવાથી જાણવાનું કુતૂહળ થયું. લાવ્ય, શું બેલાય છે તે સાંભળું, તેમના કાને એક લેક પડઃ चक्कीदुगं हरिपणगं चक्कोण केसवो चक्की । केसव चक्की केसव दु चक्की केसव चक्की य ॥ આ બોલનાર યાકિની મહત્તા નામના એક સાધ્વીજી હતાં. પુરેહિતજી હસીને બોલ્યાઃ વાહ! માતાજી વાહ! તમે તે ઘણે ચકચકાટ કર્યો હો. સાધ્વીજી જ્ઞાની ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034478
Book TitleBhadrabahu Swami
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy