________________
ખામી તુ છે. એ
કચેર એ વખતે છે સત્રામાં થયાં તેને માધુરી વાર્ચના પછી વીર સંવત ૯૬૦ માં ધ્રુવિધ ગણિ ક્ષમાશ્રમણે વલ્લભીપુરમાં એક પરિષદ્ બરી ને તેમાં જૈન માગમાના સિદ્ધાન્તા પુસ્તકારૂઢ થયા અર્થાત પહેલ વહેલા લખાયા. અને વલ્લભી વાચના કહેવાય છે. એની અનેક નકલા ઉતારવામાં આવી ને તેને ડામ ઠામ પ્રચાર કરવામાં આન્યા. આજે એ ૪૫ આગમાં મળી શકે છે, શ્રી આગમાય સમિતિ દ્વારા તે છપાઈ ગયા છે. આ આગમામાં અનેક વિષયનું જ્ઞાન સમાયેલું છે.
છઠ્ઠો વિદ્યાર્થીમાગમા કઇ ભાષામાં લખાયેલાં છે ? શિક્ષક અર્ધમાગધી. તીથ કરા એજ ભાષામાં ઉપદેશ આપે છે. એ ભાષા સવ ઢાકા સમજી શકે તેની સરળ છે.
છઠ્ઠો વિદ્યાર્થી અમે તો એ સમજી શકતા નથી. શિક્ષક એ વખતે બધા લીકા પ્રાકૃત લેતા. મજ તે એમાંથી કર્રકાર થઇ અનેક ભાષા બની છે. સાતમા વિધાથી
આપણા ગ્રંથી કઇ કઇં ભાષામાં
Radio
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com