SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ સભામાં હાહાકાર વરતાઈ ગયા. ભીમના નેત્રા લાલચાળ થઈ ગયા. દ્રૌપદીએ કુરૂકુળના કાળફૂટ દુર્ગંધન ! હુ તે દૂર રહી પણ મારા ભીમની ગદા તે જરૂર તારી જાત પર એસસે. દ્રૌપદીએ એ અપમાન નહિ સહન થવાથી સામે ઉત્તર આપ્યા. ભીમની ગદા તરત ઉછળી. સભામાં માટા ધડાકા થયા, પણ વચનથી અંધાયેલા યુધિષ્ઠિરે ભીમને શાંત પાડયા. પણ તે ગર્જના કરી મેલ્યાઃ દુષ્ટ દુર્ગંધન ! તારી દુષ્ટ વાસનાએ તને મૃત્યુપથે દોરી રહી છે. તારે માથે કાળની નાખતા ગડગડી રહી છે. સત્તીને બતાવેલી જાઘનું લેાહી જ્યારે મારી આ ગદા પીશે ત્યારે જ હું પૌંડુપુત્ર સાચા. અત્યારે તે મહારાજા યુધિષ્ઠિરની વચનપ્રિયતાએ તને જીવતા રાખ્યા છે, અને તેથી જ તને જવા દઉં છું. દુર્ગંધન—ભીમ ! હવે આટલા ગવ શાને? યુધિષ્ઠિરના વચનથી તું મારો દાસ થયા છે. અભિમાની ! તેં અને આ દ્રૌપદીએ કરેલુ મારૂં અપમાન સાંભરે છે કે ? હવે મારા અપમાનને મલા કેવા લેવાય છે તે નજરે જો, તમે પાંચે પાંડવા ને છઠ્ઠી દ્રૌપદી મારા દાસ છે. તમારા કીંમતી વસો કાઢી દાસને લાયક કપડાં અત્રે જ ધારણ કરી કે સભા પણ તમારું દાસત્વનું મગળાચરણ, નજરા નજર જોઈ શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034478
Book TitleBhadrabahu Swami
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy