Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ४ गा० ६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्तः
५७ राजा तेजस्विनं सुन्दरतरं सुकुमारं राजकुमारं विलोक्य-कोऽयमिति वेत्रधर पृष्टवान् । वेत्री वदति-प्रभो ! अस्य कुलं नाम वा न जानामि, किं तु कलाचायस्य पार्श्वे पठन्नयं मया दृष्टः । __राज्ञा कलाचार्यः स राजकुमारश्चाऽऽकारितः । राजकुमारेणागड़दत्तेन तं गजमालानस्तंभे बद्ध्वा राजानं प्रणम्य तत्समीपे उपविष्टः। राजा चिन्तयतिअयमस्ति कश्चिन्महापुरुषः, यतोऽयमतिविनीतो दृश्यते । तदनु स नृपः प्रेम्णा ताम्बूलादिकं तस्मै समयं पृच्छति-किं कुलं किं च नाम भवतः ?, कलाभ्यासश्च लगे कि यह अगडदत्तकुमार कोई साधारण नहीं है किन्तु तेजस्वी है। राजा ने अपने पास के द्वारपाल से पूछा कि जानते हो यह सुकुमाल सुन्दरकुमार कौन है ? । प्रताहार ने कहा प्रभो ! मैं यह तो नहीं जानता हूं कि इसका क्या तो नाम है और यह किस कुल का भूषण है ? परन्तु इतना अवश्य जानता हूं कि यह कलाचार्य के पास पढ़ता है।
द्वारपाल की बात सुनकर राजा ने कलाचार्य एवं अगडदत्तकुमार को धुलवाया। राजकुमार अगडदत्त उस हाथी को आलानस्तंभ में बांध कर कलाचार्य के साथ राजा के पास पहुँचा । विनय से राजा को प्रणाम कर वह उनके पास बैठ गया । राजा ने ज्यों हो इसकी इतनी शिष्टता देखी तो विचार किया अवश्य यह कोई विशिष्ट व्यक्ति है । इतनी विनीतता विशिष्ट आत्माके सिवाय नहीं आसकती है। राजाने इस प्रकार विचार कर अगडदत्त को अपने हाथ से ताम्बूल आदि दिया और पूछा થયો અને મનમાં વિચાર કરવા લાગ્યું કે, આ મનુષ્ય કેઈ સાધારણ માણસ નથી પરંતુ તેજસ્વી પુરુષ છે. રાજાએ પોતાની પાસે ઉભેલા દ્વારપાળને પૂછયું કે, આ સુકુમાર સુંદર કુમાર કેણુ છે, તે તમે જાણે છે? પ્રતિહારે કહ્યું, પ્રત્યે ! હું એ નથી જાણતું કે એમનું નામ શું છે, તેમજ કયા કુળનું ભૂષણ છે. પરંતુ એટલું જાણું છું કે, તેઓ કળાચાર્યની પાસે અભ્યાસ કરી રહેલ છે.
દ્વારપાળની પાસેથી ખુલાસો ન મળતાં રાજાએ કળાચાર્ય અને અગડદત્ત કુમારને બેલાવરાવ્યા. રાજકુમાર અગડદત્ત તે હાથીને મજબૂત સ્તંભ સાથે બાંધી કળાચાર્યની સાથે રાજાની પાસે પહોંચે. અને વિનયપૂર્વક રાજાને પ્રણામ કરી તેમની નજીક બેસી ગયે. રાજાએ એનામાં આ પ્રકારનું વિનયવર્તન જોઈ વિચાર કર્યો કે, આ કેઈ સાધારણ વ્યક્તિ નથી પરંતુ વિશિષ્ટ વ્યક્તિ છે. આટલી વિનયતા વિશિષ્ટ આત્મા સિવાય હોઈ શકે નહીં. રાજાએ આ પ્રકારને વિચાર કરી અગડદત્તને પિતાના હાથથી તાબૂલ વગેરે આપ્યું. અને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨