________________
તાવીની પ્રસ્તાવના.
છે, તેથી ઈસા કરતા ગયા છે કેમ્પંદ અને શ્રીમા બે વ્યક્તિએ ઈતિહાસ રૂ૫ની હોય એમ જણાય છે. આથી એકાગળ્યું કે-બ્રહ્મા અને રૂદ્ર આ બે વ્યકિતએ કઈ ઈતિહાસ રૂપની જણાતું નથી, એજ એને તાત્પર્ય નીકળે છે. મણિલાલ ભાઈએ તે સ્પષ્ટ રૂપથીજ લખીને બતાવ્યું છે કેય પુરૂષ વેજ. દેવ કલ્પાયે અને પ્રજાપતિ બધાના મેબરે આવી બધાને નિયત થઈ બ્રહ્મા રૂપે પૂજાતે થશે. આ બે લેખકે માંના એક લેખકે બ્રહ્મા અને રૂદ્ધ આ બન્નેને જ કહિપતરુપના જાહેર કર્યા. મણિલાલભાઈએ તે ચાર વેદમાં ઘુસાલી પ્રજાપતિના નામની જે ત્રણ ચાર કૃતિઓ છે તેને જ કલ્પિત રૂપની બતાવી છે. તે પછી શંકરાચાર્યના અત મતની સ્થાપના છે તે અને વલ્લભ કાર્યના વિશિષ્ટત મતની સ્થાપના છે તે શું કેવલ આકાશના કુસુમ જેવી નથી? વિવારીને જુવે. સુ9 કિમષિકેન? | | કાશીમાં આવેલા તિ'ના તિથી યે અપાવી, કાશીનાં પતિતેથી ન્યાયવિશાસ્ટની પદવી મેળવનાર, અને જૈન સંપ્રદાયમાં નવીન
થની રચના કરી ન્યાયાધ્યાયની પદવી મેળવનાર, જેનપંડિત યશોવિજય અપૂણ શ્રીપાલને રાસ પૂર્ણ કરી આપતાં ખંડ ૪ થાની ઢાળ ૧૩ મીમાં અનુભવના વિષયની કડી ૧૬ લખતાં કડી છઠ્ઠીમાં જણાવે છે કે –“પૂરવ હિતિ લિએસવી લેઈ, માસી કાગળ ને કાઠો ભાવ અપૂરવ કહે તે પંડિત, બહું બેલેતે ૬
: * ભાવાર્થ-આ છઠ્ઠી કડીમાં જણાવ્યું છે કે સ્વાઈ, કાગળ અને કલમ લઈને પૂર્વે થઈ ગએલા સર્વના લેખેના ઉતારા લઈને અક્ષરના મોટા મોટા પંડિતે ઉછું છતું કરતા આવ્યા. પરંતુ સર્વથી કયા આશયથી લખાયું છે અને તેમાં સત્યતા કેટલી છે અને તેમનું લખાણ કેટલું શુદ્ધ છે આ બધા પ્રકારથી સમજીને જે પંડિતે પ્રકાશ કરીને બતાવે તેજ પંડિતો ખરા ગણાય? આવી રીતના વિચાર કરવાને અવકાશ લઈને યુરોપના પતિએ કાંઇક સાર શ્રમ દ્વીધે છે, એમ કહેવામાં કોઈ મોટે વધે આવે તેમ જણાતું નથી. તેઓના જ વિચારોને લઈને કેટલાક આપણા દેશી પંડિતે પણ ઘણા સારા વિચાર કરી શક્યા છે. તેમાં તેમની બુદ્ધિની નિમલતા, નિઃપક્ષમતતા, અને છાપખાનાની સાહાટ્યતા પણ નજરે પડે છે. છતાં કેટલાક પતિ વેદની મહત્વતા કેટલી છે તે સમજતા હુવા પશુ મેરી મુંઝવણમાં પડેલા સમ્ર ભાવથી એટલું તે જરૂર જાહેર કરતા ગયા છે કે જૈનધર્મવાળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org