Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे इति, ततोऽसौ स्वयमश्नाति, गुरुश्च क्षुधातः सन् दिवसं यापयति। कदाचिद् वदतिअद्य मम गुरुणा षष्ठभक्तं कृतम् , कदाचिच्च वदति-अद्य मम गुरुणाऽष्टभक्तमनुष्ठितमिति, एवं क्रमेण गुरुः क्षुधया विवर्णः कृशः शक्तिरहितः संजातः । विहारकाले वृद्धत्वेन शीघ्रगमनसामर्थ्यवर्जितोऽपि गुरुः शिष्यप्रेरणया सक्लेशं विहरति । साधुसामाचार्या क्षुद्रबुद्धिविपरीतमाचरति, प्रतिलेखनादिकं सम्यग् न करता था। आहार के समय सरस सुस्वादु एवं रुचिकारक आहार यह स्वयं पहिले खाता और जो रूक्ष विरस एवं अंत प्रान्त आहार होता वह गुरु-महाराज को देता । अब इसे गुरु-महाराज को आहार देनेकी इच्छा नहीं होती तो श्रावक और श्राविकाओं के समक्ष कहने लगता कि आज तो मेरे गुरु-महाराज ने उपवास किया है, इस प्रकार यह गुरु महाराज को भूखा रखकर स्वयं खूब खाने पीनेकी मजामौज उड़ाता रहता। विचारे गुरुजी क्षुधा को शांतिभाव से सहन करते हुए शमभाव में समय को व्यतीत करते । कभी २ कहता है कि आज हमारे गुरु महाराज ने षष्ठभक्त किया है, आज अष्ट-भक्त किया है। इस प्रकार गुरु को अत्यन्त कष्ट पहुंचाता। गुरु जी भी समताभाव से क्षुधा की वेदना इसे अविनीत समझ कर सहन करने लगे, परन्तु आखिर औदारिक शरीर ही तो ठहरा वह विना आहार के कहां तक टिके । अन्त में वह शरीर विवर्ण-म्लान, कृश-कमजोर, और शक्ति સદા દુઃખીત જ કર્યા કરતે, આહારના સમયે સરસ સ્વાદવાળા એટલે રૂચી. કારક આહાર તે પિતે પહેલાં ખાઈ લેતો અને જે રૂક્ષ, વિરસ એ અન્તપ્રાન્ત આહાર હોય તે ગુરૂ મહારાજને આપતે. જ્યારે તેની ગુરૂમહારાજને આહાર દેવાની ઈચ્છા ન થતી ત્યારે શ્રાવક અને શ્રાવિકાઓની સમક્ષ કહેવા લાગતો કે આજ તો મારા ગુરૂમહારાજે ઉપવાસ કરેલ છે. આ પ્રકારે તે ગુરૂ મહારાજને ભૂખ્યા રાખીને પિતે ખૂબ ખાવાપીવાની મેજમજાહ ઉડાવતો રહેતે, બીચારા ગુરૂજી સુધાને શાન્ત ભાવથી સહન કરીને સમભાવમાં સમયને વ્યતીત કરતા. કઈ કઈ વખત કહેતો કે આજે અમારા ગુરૂ મહારાજે છઠ્ઠ કરેલ છે. આજે અઠ્ઠમ કરેલી છે. આવી રીતે ગુરૂને અત્યંત કષ્ટ પહોંચાડત. ગુરૂ પણ સમતાભાવથી સુધાની વેદના તેને અવિનીત સમજી સહન કરવા લાગ્યા. પરંતુ આખરે ઔદારિક શરીર તે છે જ તે આહાર વિના ક્યાં સુધી ટકી શકે? અંતમાં તે શરીર વિવર્ણ પ્લાન, કૃશ-કમર, અને શક્તિ વગરનું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧