Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २ गा. ४३ अशानाऽसद्भावे सोमभद्रदृष्टान्तः ५२३ स्तव हृदये जातो न वा ? । तदाऽसौ नास्तिकस्तद्वचनं स्वीकुर्वन् वदति-भदन्त ! भवान् सत्यं वदति मम मनस्ययमेव विचारः मादुरासीत् । इत्युक्त्वाऽसौ गौतमस्वामिनः शिष्यो भूत्वा दीक्षितो जातः । तेन शिष्येणान्यैश्च शिष्यपरिवारैः सह ग्रामानुग्राम विहरन् गौतमस्वामी राजगृहनगरे गुणशिले चैत्ये भगवतः श्रीवर्धमानस्वामिनः संनिधौ समागतः । भगवन्तं वन्दित्वा नमस्कृत्य गौतमस्वामी चतुर्ज्ञानगमकुर्वन् सविनयं ब्रवीति-हे भगवन् ! अयं भगवत्मभावादेव सन्मार्गे समायातः। ततो भगवता श्रीवर्धमानस्वामिना श्रमणनिर्ग्रन्थानाहूय कथितम्-भो ! मुनयः ! गौतमभद्र से पूछा कि-कहो महानुभाव ! तुम्हारे मन में यह विचार उत्पन्न हुआ या नहीं ?। तब सोमभद्र ने गौतमस्वामी के इस कथन को स्वीकार करते हुए कहा-भदन्त ! आपने बिलकुल ही यथार्थ कहा है, मेरे मन में ऐसा ही विचार उत्पन्न हुआ था। इस प्रकार अपने हृदयंगम अभिप्राय को प्रगट करते हुए उसने गौतमस्वामी के पास दीक्षा धारण करली और उनका शिष्य हो गया। मुनि सोमभद्र एवं अन्य शिष्यों के साथ ग्रामानुग्राम विहार करते हुए गौतमस्वामी राजगृह नगर के गुणशिलचैत्य में भगवान् वर्धमान स्वामी के पास आये। वंदना एवं नमस्कार कर के गौतमस्वामी ने अपने में रहे हुए चतुर्ज्ञान की विशिष्टता का गर्व न करके प्रभु से बड़े विनय के साथ कहा-भगवन् ! यह सोमभद्र मुनि आपके ही प्रभाव से सन्मार्ग में आया है। भगवान श्रीवर्धमानस्वामी ने श्रमणनिर्ग्रन्थों को बुलाकर कहा कि हे मुनियों ! देखो चार ઉત્પન્ન થયેલ કે નહીં? ત્યારે સમભદ્ર ગૌતમસ્વામીના આ કથનને સ્વીકાર કરીને કહ્યું, ભદંત! આપે બીલકુલ યર્થાથે કહ્યું છે. મારા મનમાં આ જ વિચાર ઉત્પન્ન થયો હતો. આ પ્રકારે પોતાના હૃદયમાંના અભિપ્રાયને પ્રગટ કરીને તેણે ગૌતમસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી. અને તેમના શિષ્ય બની ગયા. મુનિ સેમભદ્ર અને બીજા શિષ્ય સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા ગૌતમસ્વામી રાજગૃહ નગરના ગુણશિલચત્યમાં ભગવાન વર્ધમાન સ્વામીની પાસે આવ્યા. વંદના અને નમસ્કાર કરી ગૌતમ સ્વામીએ પિતાનામાં ચારજ્ઞાન વિશિષ્ટતાને ગર્વ ન કરતાં પ્રભુને ઘણા વિનય સાથે કહ્યું, ભગવન! આ સમભદ્રમુનિ આપના જ પ્રભાવથી સન્માર્ગમાં આવ્યા છે. ભગવાનશ્રી વર્ધમાન સ્વામીએ શ્રમણનિન્થાને બેલાવીને કહ્યું કે, હે મુનિએ ! જુઓ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧