Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
--
उत्तराध्ययनसूत्रे तथाहि-तवमते यस्मिन् समये क्रियायाः संम्बन्धः, तदन्यसमये कायस्य सम्बन्धः इति नोपपद्यते, खदिरे हि छेदनक्रिया, पलाशे तु तत्यायभूतच्छेदः इति केनाप्युच्यमानं न युज्यते ।
किंच-क्रियाकाले कार्य न भवति, किंतु पश्चाद् भवति, इति भवन्मते क्रिया उत्पत्स्यमानस्य कार्यस्य विघ्नभूता भवति । यतः यावत् कालं क्रिया प्रवर्तते तावति काले कार्य नोत्पद्यते, तस्मात् क्रियैव सर्वानर्थमूलं स्यात् , ततो भवन्मते विपययज्ञानवतामेव प्रवृत्तिः स्यात् । ____ अथ यदि क्रियैव कार्य करोति, केवलं तनिष्पत्तिमा क्रियाविरामे भवति, तेन क्रियायाः कार्यान्तरायत्वं नापद्येत, इति चेत्-उच्यते
जहाँ क्रिया होगी वहीं पर उसका कार्य होगा। अतः आप जो ऐसा कहते हो कि क्रियमाण के काल में कार्य नहीं और जो अनन्तर समय है वहां क्रियमाण वस्तु नहीं वह तो कृत का काल है, सो ऐसा कहना कैसे अच्छा माना जा सकता है ? ___ और भी–क्रिया के काल में कार्य नहीं होता है किन्तु वह पीछे से होता है इस प्रकार के कथन से यह बात भी साबित होती है कि क्रिया ही आगे उत्पन्न होने वाले कार्य में विघ्नभूत है, क्यों कि जब तक क्रिया होती रहती है तब तक तो वह कार्य होता नहीं है बाद में क्रिया की उपरति में होता है । इसलिये मालूम पडता है कि आपके मत में विपरीत ज्ञान की ही प्रवृत्ति होती है। ___यदि " कार्य तो क्रिया ही करता है परन्तु कार्य की निष्पत्ति ही उसके विराम होने पर होती है इस लये क्रिया में कार्य के प्रति अन्तराय नहीं आती है" ऐसा कहा जाय तो इस पर यही कहा जा सकता કે, ક્રિયામાણના કાળમાં કાર્ય નહીં અને જે અનંતર સમય છે ત્યાં ક્રિયમાણ વસ્તુ નહીં. એ તે કૃતને કાળ છે. તે એવું કહેવું કઈ રીતે સારૂં માની શકાય.
કિચ-ક્રિયાના કાળમાં કાર્ય થતું નથી પરંતુ તે પછીથી થાય છે આ પ્રકારનું કહેવાથી એ વાત પણ સાબિત થાય છે કે, ક્રિયા જ આગળ ઉત્પન થનાર કાર્યમાં વિનભૂત છે. કેમકે, જ્યાં સુધી ક્રિયા થતી રહે ત્યાં સુધી તે તે કાર્ય થતું જ નથી. એ પછી ક્રિયાની ઉપતિમાં થાય છે. એથી માલુમ પડે છે કે, આપના મનમાં વિપરીત જ્ઞાનવાળાની જ પ્રવૃત્તિ થાય છે.
જે “કાર્ય તે ક્રિયા જ કરે છે પરંતુ કાર્યની નિષ્પત્તિજ તેને વિરામ થવાથી જ થાય છે. આ માટે ક્રિયામાં કાર્ય પ્રતિ અંતરાય આવતું નથી.”
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧