Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ०३ गा. ९ सप्तमनिवगोष्ठमाहिलदृष्टान्तः ७६७ स्पृष्टं कर्म कालान्तरेण प्रायश्चित्तादिना निवर्तते, यथा आर्द्रमृत्पिण्ड-शुष्कमृत्पिण्डौ कुडचे प्रक्षिप्येते, तत्र य आर्द्रमृत्पिण्डः स कुडचे संलग्नो भवति एवं रागद्वेषपरिणामवृद्धया जीवे कर्माणि संलग्नानि भवन्ति । यस्तु शुष्कः स स्पृष्टः सन्नेव निवर्तते, एवं बद्धं कर्म तदैव निवर्तते । निकाचितं तु वह्नययः, पिण्डन्यायेन जीवेन सहकीभूतम् , उदयं प्राप्यैव चिरेणापि वेद्यते, नान्यथा इति गुरुसंनिधावधीत्य विन्ध्यमुनिर्गोष्ठमाहिलस्य समीपेऽन्यदा तथैव प्ररूपयति। आत्मसाक्षिक निंदना, गुरुसाक्षिकगर्हणा आदि उपायों से झड़ जाते है। स्पृष्टकर्म कालान्तर में प्रायश्चित्त आदि से दूर हो सकते हैं जैसे-गीली मिट्टी का पिंड और शुष्क मिट्टी का पिंड भीतपर डालने से जो गीली मिट्टी का पिंड होता है तो वहीं पर चिपक जाता है, इसी तरह रागद्वेषपरिणामों की वृद्धि से जीव में कर्म संलग्न हो जाते हैं-चिपक जाते हैं, वे स्पृष्ट कर्म हैं, और जो सूखी मिट्टी का पिंड है वहाँ से छूते ही नीचे गिर पड़ता है, उसी प्रकार बद्धकर्म उसी वख्त दूर हो जाते हैं। निका. चित कर्म जिस प्रकार लोहे के गोले में अग्नि के प्रवेश करने पर दोनों एकमेक से हो जाते हैं, इसी प्रकार जो कर्म जीव के साथ एकीभूत हो जाते हैं वे निकाचित हैं। ये विना भोगे नहीं छूटते हैं। इन का फल जीव को बहुतकालतक भी अवश्य भोगना पड़ता है। ये दूसरे रूप नहीं हो सकते हैं। इस प्रकार गुरुमहाराज के पास पढ़कर विन्ध्यमुनि किसी નીંદવાથી તેમજ ગુરુની સાક્ષિએ ગણા કરવા, આદિ ઉપાથી કર્મક્ષય થાય છે. પ્રુષ્ટકર્મ કાળાંતરમાં પ્રાયશ્ચિત્ત વિગેરે કરવાથી દૂર થઈ શકે છે જેમ-ભીની માટીને પિંડ અને સકી માટીને પિંડ ભીંત ઉપર નાખવાથી ભીની માટીને પિંડ હોય છે તે ત્યાં એંટી જાય છે, જ્યારે સુકી માટીને પીંડ ભીંત પર ચેટ નથી. આ પ્રમાણે રાગદ્વેષ પરિણામેની વૃધ્ધિથી જીવમાં કમ સંલગ્ન થઈ જાય છે.–ચોંટી જાય છે. તે સ્પષ્ટ કર્મ છે અને જે સુકી માટીને પિંડ છે તે ત્યાં અડતાં જ નીચે પડી જાય છે. બદ્ધકર્મ પણ એજ રીતે દુર થઈ જાય છે. નિકાચિત કર્મ જે રીતે લોઢાના ગેળાને અગ્નિમાં તપાવતાં લેતું અને અગ્નિ બંને એક રૂપ બની જાય છે. તેવી રીતે જે કર્મ જીવની સાથે એકરૂપ થઈ જાય છે તે નિકાચિત કર્મ છે. તે ઉદય આવ્યા વગર છુટતાં નથી. એનું પરીણામ જીવને ઘણા કાળ સુધી પણ અવશ્ય જોગવવું પડે છે. એ બીજા રૂપ થઈ શકતાં નથી. આ પ્રકારે ગુરુ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧