Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे
अथासौ स्वेच्छया सर्वत्र भ्रमन् रात्रौ वा प्रभाते वा मध्याह्ने वाऽन्त्यप्रहरे वा समायाति, कदाचित् स्वगृहे नागच्छत्यपि । दिवसे यावद् गृहे नागच्छति, तावत् तस्य भार्या न भोजनं करोति, रात्रौ यावन्नायाति सा तावन्न शेते ।
७८०
अन्यदा कदाचित् सा खिन्ना श्वश्रूं प्रति वदति - हे मातस्तव पुत्रोऽर्धरात्रे कदाचिचरमे प्रहरे, कदाचिन्नायात्यपि, दिवसेऽपि रात्रावपि च कालेऽतिक्रान्त एवं
सर्वत्र स्वेच्छानुसार विना किसी प्रतिबंध के आना जाना हो, इसकी आज्ञा आपकी तरफ से मिलनी चाहिये । राजा ने शिवभूति की बात स्वीकार करली |
बस अब क्या था - शिवभूति स्वेच्छानुसार इधर उधर फिरने लगा। रात्रि में, दिन में प्रातःकाल मध्याह्नकाल में तथा अंतिमप्रहर में जहां इच्छा होती चल देता और जब इच्छा होती वापिस आता । कभी २ नहीं भी आता । दिन में जबतक शिवभूति घर पर नहीं आता तबतक उसकी पत्नी भोजन नहीं करती, तथा रात्रिमें जबतक नहीं आता तबतक नहीं सोती ।
शिवभूति की इस प्रकार स्वेच्छाचार प्रवृत्ति से जब यह विशेष तंग आगई तो एक दिन अपनी सास से कहने लगी- सामुजी ! आप के पुत्र तो विशेष स्वच्छंद हो गये हैं। आप उनसे कुछ कहती ही नहीं है। कभी तो ये अर्धरात्रि गये बाद घर पर आते हैं, और कभी अन्तिम
હું સર્વ જગ્યાએ મારી ઇચ્છા અનુસાર જઈ આવી શકું તેવી આજ્ઞા આપના તરફથી મળવી જોઈએ, રાજાએ શિવભૂતિની વાત સ્વીકારી લીધી.
પછી શુ અન્યું ? શિવભૂતિ પેાતાની ઇચ્છા અનુસાર જ્યાં ત્યાં ફરવા लाग्यो रात्रि, हिवसे, प्रातः अणे, मध्याह्न अणे तथा अंतिम प्रहरमां જ્યારે અને જ્યાં જવાની ઈચ્છા થતી ત્યારે તે ત્યાં પહોંચી જતા, અને તેની મરજી મુજખ ઈચ્છા થાય ત્યારે પાછા ફરતા કાઈ કાઈ વખત ગમે ત્યાં શકાઈ જતા. દહાડે જ્યાં સુધી શિવભૂતિ ઘેર પાછે ન આવતા ત્યાં સુધી તેની સ્રી લેાજન કર્યા વિના રાહ જોઈને બેસી રહેતી. રાત્રીના સમયે પણ તે જ્યાં સુધી ઘેર ન આવતા ત્યાં સુધી તેની રાહ જોઈને બેસી રહેતી. શિવભૂતિની આ પ્રકારની સ્વેચ્છાચાર પ્રવૃત્તિથી જ્યારે એ ખૂબ જ કંટાળી ગઈ ત્યારે તેણે એક દિવસ પેાતાની સાસુને કહ્યું કે, સાસુજી ! આપના પુત્ર ખૂબ જ સ્વચ્છંદી થઈ ગયેલ છે આપ તેને કેમ કાંઇ કહેતાં નથી ? કાઈ કોઈ વખત મધરાતે તા કાઈ વખતે પાછલી રાત્રે તે ઘેર આવે છે
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧