Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७७६
उत्तराध्ययनसूत्रे एवमन्येऽपि सूत्रार्थापलापका निवास्तदन्तर्गता विज्ञेयाः। यथा-वोटिका:दिगम्बराः, जैनाभासा दण्डिनः, साम्प्रतिकास्तेरापंथधारकभिक्खूप्रभृतयश्च । तत्र बोटिक (दिगम्बर ) निहवदृष्टान्तः प्रोच्यते___ भगवतः श्रीमहावीरस्वामिनो निर्वाणसमयानवाधिकषट्शत६०९वर्षेषु व्यतोतेषु रघुवीरपुरे दीपकोधाने आर्यकृष्णाचार्यः समवसृतः । तत्र नगरे रिपुमर्दननामकस्य राज्ञः समीपे शिवभूतिनामको मल्लः समायातः, स श्रावस्तीनगरी वास्तव्यस्य श्रीभद्रमल्लस्य पुत्रः सहस्रमल्लापरनामक आसीत् । स रिपुमर्दननृपं दिया। अन्त में वह अनालोचित अप्रतिकान्त अवस्था में ही मरकर प्रथम कल्प में देव हुआ।
यह सातवें गोष्ठमाहिल निहव की कथा हुई ॥७॥ इस प्रकार और भी जो सूत्रार्थ के अपलाप करनेवाले हैं वे सब निहवों की कोटि में ही गर्भित जानना चाहिये । जैसे दिगम्बर तथा जैनाभास दंडी एवं तेरापंथधारक भिक्खूजी वगैरह ।
दिगम्बरों की उत्पत्ति विषयक कथा इस प्रकार है__ भगवान् महावीर स्वामी को मोक्ष गये हुए जब छहसौ नौ ६०९ वर्ष व्यतीत हो चुके तब रघुवीर पुर के दीपकोद्यान से आर्य कृष्णाचार्य आये । इस नगर में रिपुमर्दन नाम के राजा का शासन था। राजा के पास शिवभूति नाम का एक मल्ल आया। इसका दसरा नाम सहस्रमल्ल था। यह श्रावस्ती नगरी के रहनेवाले श्रीभद्रमल्ल का મુકી દીધું. અંતમાં તે આલેચના કર્યા વગર અને પ્રતિક્રમણ કર્યા વિના મરીને પ્રથમ કલ્પમાં દેવ થયા.
છે આ સાતમા ગેઝમાહિલ નિતવની કથા થઈ છે૭
આ રીતે જે બીજાએ સૂત્રાર્થને અવળે અર્થ કરવાવાળા છે તે સઘળા નિદ્ધની કટીના જાણવા જોઈએ. જેમ દિગમ્બર તથા જૈનાભાસ દંડી અને તેરાપંથધારક ભિખુજી વગેરે.
! દિગંમ્બરોની ઉત્પત્તિ વિષયક કથા આ પ્રકારની છે. જે
ભગવાન મહાવીર સ્વામીને મોક્ષ પધાર્યો ત્યારે છ નવ (૬૦૯) વર્ષ વીતી ચુક્યાં ત્યારે રઘુવીરપુરના દીપકેદ્યાનમાં આર્ય કરુણાચાર્ય પધાર્યા આ રઘુવીરપુર નગરમાં રિપુમર્દન નામે રાજા રાજ્ય કર હિતે. રાજાની પાસે શિવભૂતિ નામે એક મલ્લ આવ્યો. એનું બીજું નામ સહઅમલ હતું. એ શ્રાવસ્તી નગરીમાં રહેતા શ્રી ભદ્રમલને પુત્ર હતા. તેણે રાજાને કહ્યું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧