Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ३ गा० ९ सप्तमनिहवगोष्ठमाहिलपृष्टान्तः ७५ त्सर्गेण देवी आकृष्टा । सा आगता प्राह-आदिशतु सङ्घः। संघो वदति-हे देवि! महाविदेहे गत्वा तीर्थकरं पृच्छ-दुर्बलिकापुष्पाचार्यप्रमुखः संघो यद् वदति तत् सत्यम् , किमुत गोष्ठमाहिलोक्तम् , एतनिश्वेतु सङ्घः कायोत्सर्गेण स्थितः । सा महाविदेहतीर्थकरं पृष्ट्वा समागता वदति-सङ्घः सम्यग्वादी, अन्यस्तु मिथ्यावादी निवः । गोष्ठमाहिलमुनिस्तदा देवीवाश्येऽपि श्रद्धां न करोति वदनि च-एषा मिथ्या वदति, न तत्र गता । ततः संवेन गोष्ठमाहिलमुनिस्तिरस्कृतो बहिष्कृतः । स चानालोचि. ताप्रतिक्रान्तश्च कालमासे कालं कृत्वा प्रथमकल्पे देवत्वेन समुत्पन्नः । ततः संसारे परिभ्रम्य मोक्षं यास्यति ।
इति सप्तमनिहवगोष्ठमाहिलदृष्टान्तः ॥ ७ ॥ आकर्षण किया। देवी ने आकर कहा-संघ आज्ञा देवे मैं किसलिये बुलाई गई हूं। संघने कहा हे देवि ! तीर्थकर के पास जाकर पूछो कि दुबलिकाचार्य प्रमुख संघ जो कहता है वह सत्य है कि गोष्ठमाहिल कहता है वह सत्य है। इस बात को निश्चय करने के लिये संघ ने कायोस्सर्ग किया है। वह देवी वहां से विदेहक्षेत्र में तीर्थकर के पास गई और पूछकर वह यहां से वापिस आई। संघ से बोली-जो संघ कहता है वह सत्य है। दूसरा मिथ्यावादी निहव है। इस प्रकार देवी के कहने पर भी गोष्ठमाहिल को उसके वचन में विश्वास नहीं हुआ। बोला-यह तो मिथ्या बोलती है, क्यों कि यह वहां गई ही नहीं है। संघ ने जब गोष्ठमाहिल की इस प्रकार की बातें सुनी तो उसको संघ से बहिष्कृत कर પૂર્વક એક દેવીનું આરાધન કર્યું. દેવીએ આવીને કહ્યું, સંઘની શી આજ્ઞા છે? મને શા માટે લાવવામાં આવી છે? સંઘે કહ્યું કે હે દેવી! તીર્થકરની પાસે જઈને પૂછે કે, દુર્બલિકા પુષ્પાચાર્ય પ્રમુખ સંઘ જે કહે છે તે સત્ય છે કે, ગેઝમાહિલ કહે છે તે સત્ય છે? આ વાતને નિર્ણય કરવા માટે શ્રી સંઘ કાર્યોત્સર્ગ કરેલ છે અને આપને તસ્દી આપી છે. આ પ્રમાણેની હકીકત જાણી તે દેવી ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકરની પાસે ગઈ અને પ્રશ્નને ઉત્તર મેળવીને ત્યાંથી પાછી ફરી અને શ્રીસંઘને જણાવ્યું કે, શ્રીસંઘ જે કહે છે તે સત્ય છે, જ્યારે બીજો મિથ્યાવાદી નિદ્ભવ છે. આ પ્રકારે દેવીના કહેવા છતાં પણ ગોઝમાહિલને દેવીના વચનમાં વિશ્વાસ ન બેઠે. અને તેણે કહ્યું કે, એ દેવી તે ખોટું બોલે છે, કેમ કે એ ત્યાં તિર્થંકર પાસે ગઈ જ નથી. સંઘે જ્યારે ગોષમાહિલની આ પ્રકારની વાત સાંભળી ત્યારે તેને સંઘ બહાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧