Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७७४
उत्तराध्ययमसूत्रे अथ गोष्ठमाहिलमुनिस्तथाऽभिनिवेशाद् दुर्बलिकापुष्पाचार्येण सह वादार्थ समागत्य स्वमतं वर्णयति । आचार्यः माह-अहो आर्य ! कालावधियुक्तं यावज्जीवं प्रत्याख्यानं देवादिभवे व्रतभङ्गदोषवारणार्थ क्रियते, देवादिभवे व्रतप्रसङ्गाभावात् । एवमुक्तेऽपि गोष्ठमाहिलमुनिः स्वाग्रहं न मुश्चति । तदा सर्वसंधेन मिलित्वा कायोअकार्य सेवन भी हो सकता है। तथा ऐसा करने से उत्सूत्रप्ररूपणा करने की आपत्ति आती है इससे उस जीव को अनन्त संसार हो जाता है।
गोष्ठमाहिल मुनि ने इस प्रकार के अभिनिवेश के यशसे दुर्घलिका पुष्पाचार्य के पास आकर इस विषय पर उनसे वादविवाद करना प्रारंभ कर दिया। आचार्य ने कहा अहो आय! यावज्जीवरूप काल की अवधियुक्त जो प्रत्याख्यान किया जाता है उसका मतलब यह हैं कि संयमी आत्मा मर कर यदि देवादिभव में पहुँच जाता है ,तो वह वहां व्रतभंग के दोष का भागी नहीं हो सकता है, क्योंकि वहां व्रतप्रसंग का अभाव है। मनुष्यभव में जो इसने व्रत लिये है वे उस मनुष्यभव तक ही गृहीत व्रतों का निरतिचार रूप से-निर्दोषरूप से-पालन करने वाला है, अन्य देवादिभव में नहीं। यही बात इस यावज्जीवपद से लक्षित होती है। इस प्रकार आचार्य महाराज द्वारा समझाने पर भी गोष्ठमाहिल ने अपने दुराग्रह का परित्याग नहीं किया। जब संघने गोष्ठमाहिल की यह हालत देखी तो संघ ने मिल कर कायोत्सर्गद्वारा एक देवी का થઈ જાય છે, તથા એમ કરવાથી ઉત્સુત્ર પ્રરૂપણ કરવાની આપત્તિ આવે છે. આમ કરવાથી તે આ જીવને અનંત સંસારની વૃદ્ધિ થાય છે.
ગેઝમાહિલ મુનિ આ પ્રકારના અભિમાનથી છકી જઈને દુબલિકાપુષ્પાચાર્યની પાસે આવી એ વિષય ઉપર એમની સાથે વાદવિવાદ શરૂ કર્યો આચાર્યે કહ્યું, અહે આર્ય ! યાજિવરૂપ કાળની અવધિયુક્ત જે પ્રત્યા
ખ્યાન કરવામાં આવે છે એનું કારણ એ છે કે, સંયમી આત્મા મરીને જે દેવ વિગેરે ભવને પામે છે તે ત્યાં તે વતભંગના દોષને ભાગી નથી બનતે કારણ કે ત્યાં વ્રત નિયમને અભાવ છે. મનુષ્યનાભવમાં એમણે જે વ્રત નિયમ લીધાં છે તે એને મનુષ્યભવ સુધી જ લીધેલા વ્રતને નિરતિચાર રૂપથી-નિર્દોષ રૂપથી–પાલન કરવાવાળા છે, પણ દેવ વિગેરે અન્ય ભવમાં એ શક્ય નથી. આ વાત આ વાવન્નિવ પદને હેતુ છે. આ પ્રકારે આચાર્ય મહારાજે સમજાવવા છતાં પણ ગેઝમાહિલે પિતાના દુરાગ્રહને ન છોડ. જ્યારે સંઘે ગોઝમાહિલની આ હાલત જોઈ ત્યારે સંઘે ભેગા મળીને કાર્યોત્સર્ગ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧