Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे रूढनयेन बोध्यते, न तु जीवदलं जीवात् पृथग् भूतं तत्खण्डं नोजीव इति त्वदभिमतम् । समभिरूढनयप्रतिबोधितस्य नोजीवस्य जीवराशावन्तर्भावात् तृतीयराशिस्तव न सिध्यति ।
एवं वादप्रतिवादाभ्यां तयोः षण्मासा व्यतीताः तदा राज्ञाऽभिहितम्-मम राजकार्य नश्यति, भवतां वादसमाप्तिर्न जाता, अतः परं संक्षेपेण वादं समापयन्तु भवन्तः।
आचार्येणोक्तम्-अस्मिन् वादे निर्णय श्वः करिष्यामि, ततः प्रभाते राजादिही नोजीव है, उससे व्यतिरिक्त जीवप्रदेश नोजीव नहीं है, इस प्रकार का अभिप्राय इस समभिरूढनय का है। इससे यह बात बोधित नहीं होती है कि-जीव से पृथक्भूत जीव का खंड नोजीव है। इसलिये समभिरूढनय से प्रतिबोधित नोजीव जीवराशि में अन्तर्भूत होने से तुम्हारे द्वारा कथित तृतीय नोजीवराशि सिद्ध नहीं होती है। __ इस प्रकार जब गुरुशिष्य में वाद विवाद होते २ छह मास व्यतीत होगये तब राजा ने कहा-देखो-आप के इस वादविवाद में उपस्थित रहने के कारण मेरे द्वारा राज्य का काज यथावत् संचालित नहीं हो रहा है तथा पता नहीं कि आप लोगों का यह वादविवाद भी कबतक चले अतः मैं आप लोगों को यह अर्ज करता हूं कि-संक्षेप से अब आपलोग वाद विवाद करें और शीघ्र इसे समाप्त करें। ___ आचार्य ने कहा-इस वाद का निर्णय कल ही कर दिया जायगा।
એનાથી વ્યતિરિક્ત જીવપ્રદેશ નેજીવ નથી. આ પ્રકારને અભિપ્રાય આ સમભિરૂઢનયને છે. એનાથી એ વાત ચોક્કસ થતી નથી કે, જીવથી પૃથભૂત જીવન ખંડ જીવ રાશીમાં અંતર્ભત થવાથી તમારી કહેલી ત્રીજી જીવ રાશી સિદ્ધ થતી નથી.
આ પ્રકારે જ્યારે ગુરુશિષ્ય વચ્ચે વાદવિવાદ થતાં થતાં છ માસ પુરા થયા ત્યારે રાજાએ કહ્યું, જુઓ! આપના આ વાદવિવાદમાં હાજર રહેવાના કારણે મારા રાજ્યનું કામકાજ મારાથી જોઈએ તેવું સંચાલિત થતું નથી. તથા એ પણ જાણી શકાતું નથી કે, આપને આ વાદવિવાદ કયાં સુધી ચાલશે? માટે હું આપ લેકેને અરજ કરૂં છું કે, ટુંકાણમાં વાદવિવાદ કરે અને જલદી पूरे। 3.
આચાર્યે કહ્યું-આ વાદને નિર્ણય કોલેજ કરી લેવામાં આવશે. આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧