Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७६०
उत्तराध्ययनसूत्रे क्षणौ द्वावेव राशी, न तु तृतीयः, असत्त्वात् , खरविषाणवत् ।।
एवं श्रीगुप्ताचार्येणोक्ते सति रोहगुप्तः पराजितः सन् 'अयं निहवः' इति कृत्वा जनैर्निन्दितः सन् राजसभातो निःसारितः। श्रीगुप्ताचार्यस्तु तस्मानरेन्द्रात् सर्वलोकाचोत्तमं सत्कार प्राप्तवान् । रोहगुप्तेन वैशेषिकमतं प्रकटीकृतं, षट् पदास्तेि नैव प्ररूपिताः, षडुलूकः स उच्यते ॥
॥ इति षष्ठनिह्नव दृष्टान्तः ॥ ६ ॥ नोजीव तो लोकत्रय में भी नहीं हैं । इस कुत्रिकापण में वही चीज रहती है जो तीनलोक में होती है। जो इस में नहीं है समजो वह तीनलोक में कहीं पर भी नहीं है। दुकानदारकी इस बातको सुनकर आचार्य महाराज ने रोहगुप्त से कहा-सुना यह क्या कह रहा है ? यह कह रहा है कि जीव और अजीव ये दो ही राशि हैं, तीसरी नोजीव राशि खरविषाणकी तरह असत्त्व होनेसे नहीं है। इस प्रकार जब श्रीगुप्ताचार्यने कहा तब "रोहगुप्त पराजित हो गया है " ऐसा समझकर लोगों ने उस को निहव मानकर राजसभासे बाहर कर दिया, तथा उसकी निंदा भी वे लोग करने लगे। श्रीगुप्ताचार्यका लोगों ने एवं राजाने विशेष अभिनंदन करते हुए खूब सत्कार किया। गच्छ से बहिष्कृत होकर रोहगुप्तने वैशेषिक मत को चलाया, उसमें उसने भावात्मक छह पदार्थों की प्ररूपणा की इसी से इसका दूसरा नाम षडुलूक भी हो गया।
॥यह छठे षडुलूक (रोहगुप्त) निह्नव का दृष्टान्त हुआ॥ ६॥ કહે છે? જીવ તે ત્રણે લેકમાં પણ નથી. જે ચીજે ત્રણે લોકમાં અસ્તિત્વ ધરાવે છે તે સઘળી મારી દુકાને મળશે. જે ચીજ મારે ત્યાં ન મળે તે સમજી લેજો કે જે અહીં નથી. એ ચીજે ત્રણે લોકમાં કયાંય હશે નહિ, માટે તમને નહીં મળે. દુકાનદારની આ વાતને સાંભળીને આચાર્ય મહારાજે રહગુપ્તને કહ્યું-સાંભળ્યું! આ શું કહે છે? એ કહે છે કે, જીવ અને અજીવ એ એજ રાશી છે. ત્રીજી નાજીવ રાશી ગધેડાનાં શીંગડાંની માફક તેનું અસ્તિત્વ ન હોવાને કારણે તે નથી. આ પ્રકારે જ્યારે શ્રી ગુણાચાર્યે કહ્યું ત્યારે બહગુસ હારી ગયે.” એવું માનીને લેકેએ તેમને નિહ્નવ સમજી રાજસભામાંથી કાઢી મૂક્યા અને તેની નિંદા પણ કરવા લાગ્યા. લેકેએ અને રાજાએ શ્રી ગુણાચાર્યને અભિનંદન આપી ખૂબ સત્કાર કર્યો. રોહગુપ્ત ગચ્છથી બહિષ્કૃત થઈને વૈશેષિક મતની સ્થાપના કરી. તેમાં તેણે ભાવાત્મક છ પદાર્થોની પ્રરૂપણા કરી. તેનાથી તેનું બીજું નામ ષડુલુક પણ પડયું.
॥ २॥ पडसू ( शुस) निस्पनु दांत थयु.॥६॥
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧