Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा. ९ गुप्ताचार्यरोहगुप्तयोर्वादः ७५५ ते तु नोपपद्यन्ते, किन्तु चत्वारो राशयस्तव मते स्युः, तद् यथा जीवाः, अजीवाः, नोजीवाः, नोअजीवाश्चेति ।
रोहगुप्तो वदति-अजीवस्यैकदेशः स्कन्धात् पृथगभूतोऽपि अजीव एवं, न तु नोअजीवः अजीवसमानजातिलिङ्गवत्वात् , तत्राजीवत्वं जातिः, पुल्लिङ्गलक्षणं च लिङ्गं, एतद् द्वयमपि अजीव-तद्देशयोः समानमेवास्ति, अतस्तद्देशोऽप्यजीव एव, न तु नोअजीव इति भवितुमर्हति ।
आचार्यः प्राह-यद्येवं तर्हि जीवदेशोऽपि जीवसमानजातिलिङ्गवत्त्वात जीव एवं स्यात् , न तु नोजीव इति, तथा च त्वदुक्तं राशित्रयं न सिध्यति ।।
आचार्य ने कहा-हानि क्यों नहीं है। सब से बड़ी हानि है और वह यही है कि तुम जो तीन राशियां माननी चाहते हो उनकी जगह चार राशियां माननी पडेगी-१ जीव, २ अजीव, ३ नोजीव, ४ नोअजीव ।
रोहगुप्त ने कहा-अजीवराशि ही मानी जायगी नोअजीव राशि नहीं, कारण कि अजीव का एक देश स्कंध से पृथकूभूत होने पर भी अजीव ही कह लायगा, नोअजीव नहीं, क्यों कि उसकी अजीव के समान ही जाति एवं लिङ्ग है इसलिये, अजीवत्व जाति एवं पुल्लिङ्गलक्षण लिङ्ग, ये दोनों अजीव की तरह अजीव के एकदेश में भी रहते हैं। इसलिये नोअजीव वह नहीं कहा जायगा। . आचार्य ने कहा-ठीक है, यदि ऐसा ही है तो जीव का एकदेश भी जीवसमान जाति एवं लिङ्ग से विशिष्ट होने की वजह से जीव ही कहलायेगा नोजीव नहीं । अतः राशित्रय की मान्यता उचित नहीं है। નથી? ઘણું ભારે નુકશાન છે. અને તે એ છે કે તમે જે ત્રણ રાશીઓને માન્ય કરો છો તેની જગાએ ચાર રાશી માનવી પડશે. ૧ જીવ, ૨ અજીવ, ૩જીવ, અને અજીવ.
રહગુપ્ત કહ્યું–અજીવ રાશી જ માનવામાં આવશે પણ અજીવ રાશી નહીં. કારણ કે, અજીવને એક દેશ સ્કંધથી પૃથફભૂત હોવાથી તે પણ અજીવ જ કહેવાશે, પરંતુ અજીવ નહીં કહેવાય, કેમકે, તેને અજીવની માફક જ જાતી અને લિંગ છે અજીવત્વ જાતી અને પુલ્લિગલક્ષણ લિંગ એ બને અજીવની માફક અજીવના એકદેશમાં પણ રહે છે. આથી તેને અજીવ ન કહી શકાય.
આચાર્યે કહ્યું–ઠીક છે, જે એમ જ છે તે જીવને એકદેશ પણ જીવ સમાન, જાતી અને લિંગથી વિશિષ્ટ હોવાથી જીવ જ કહેવાય પણ જીવ નહીં. આથી તમારી ત્રણ રાશીની માન્યતા એગ્ય નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧