Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७००
उत्तराध्ययनसूत्रे किञ्च-यदि ज्ञानं सर्वथा निश्चयकारकं न स्यात् , तर्हि भक्तपानादेरपि निश्चयः कथं भवति ' इदं शुद्धम् , इदमशुद्धम् , इदं निर्जीवं इदं सजीवम्' इत्यादिरूपो निश्चयो ज्ञानं विना न भवति । ___ अथ भक्तपानादेनिर्णयकारकं ज्ञानं भवतीति व्यवहारादेवोच्यते, तर्हि व्यवहारादेव साध्वादेरपि वस्तुनो निर्णयकारकं ज्ञानमेवास्तीति मन्यस्व ।
ननु भक्तपानानां विषये सर्वा प्रवृत्तिर्व्यवहाराद्भवितुमर्हति, न तु साधूनां विषये ? इति चेत् , साधूनां व्यवहारोच्छेदे सति तीर्थस्यापि समुच्छेदः स्यादिति । तस्माद् भवन्तोऽपि व्यवहारं स्वीकुर्वन्तु ।
दूसरे-ज्ञान यदि सर्वथा निश्चय कराने वाला न माना जाय तो भक्तपानादिकका भी निश्चय कैसे हो सकता है। ज्ञान ही तो यह शुद्ध है, यह अशुद्ध है, यह निर्जीव है यह सजीव है इत्यादिरूप निश्चय कराता है।
यदि इस पर अव्यक्तवादी यों कहे कि भक्तपानादिक का निर्णय कारक ज्ञान है यह सब व्यवहार से ही कहा जाता है तो इसी तरह साधु आदि का निर्णयकारक ज्ञान भी व्यवहार से होता है यह भी मान लेना चाहिये। ___ भक्तपान के विषय में जो प्रवृत्ति होती है वह तो व्यवहार से हो सकती है किन्तु साधुओं के विषय में नहीं हो सकती। यदि ऐसा कहा जाय तो साधुओं के व्यवहार का ही उच्छेद हो जायगा साधुव्यवहार का उच्छेद होनेपर तीर्थका भी उच्छेद प्राप्त होता है । इसलिये आपलोग भी व्यवहार को स्वीकार करें।
બીજું-જ્ઞાન જે સર્વથા નિશ્ચય કરાવનાર ન માનવામાં આવે તે આહાર પાનાદિકને પણ નિશ્ચય કેમ થઈ શકે ? જ્ઞાન જ આ શુદ્ધ છે, આ અશુદ્ધ છે, આ નિજીવ છે, આ સજીવ છે, ઈત્યાદિરૂપ નિશ્ચય કરાવે છે.
આ સામે કેઈ અવ્યક્તવાદી એમ કહે કે, આહાર પાનાદિકનું નિર્ણય કારક જ્ઞાન છે. આ સઘળું વહેવારથી જ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે સાધુ આદિનું નિર્ણયકારક જ્ઞાન પણ વહેવારથી થાય છે. આ પણ માની લેવું જોઈએ.
આહાર પાણીના વિષયમાં જે પ્રવૃત્તિ થાય છે તે વહેવારથી જ થઈ શકે છે. પરંતુ સાધુએના વિષયમાં થઈ શકતી નથી, એવું જે કહેવામાં આવે તે સાધુઓના વહેવારને જ ઉરછેદ થઈ જાય. સાધુ વહેવારને ઉછેદ થવાથી તીથને પણ ઉછેદ પ્રાપ્ત થાય છે. માટે આપલેક પણ વહેવારને સ્વીકાર કરે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧