Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७१०
उत्तराध्ययनसूत्रे भवन्मते विनष्टाः, वयं तु नवीना एवोत्पन्नाः, ये भवन्तः पूर्वमस्माभिदृष्टास्ते भवन्मते विनष्टाः यूयं तु नवीना एवं, भवन्मते क्षणक्षयित्वात् सर्वस्य वस्तुन इत्येवं तैः शिक्षितः प्रतिबोधितश्च ।।
इति चतुर्थाऽश्वमित्रनिह्नवदृष्टान्तः॥४॥ अथ पञ्चमगङ्गनिहवदृष्टन्तः प्रोच्यते
भगवतः श्रीमहावीरस्वामिनो निर्वाणसमयाद् अष्टाविंशत्यधिकद्विशतवर्षेषु २२८ व्यतीतेषु द्वैक्रियनिहवो जातः ।
उल्लुकाख्याया नद्याः पूर्वस्मिन् पुलिने उल्लुकातीरनामकं नगरमासीत् , तस्या एवं नद्या द्वितीयपुलिने धूलिप्राकाराऽऽवृतनगरविशेषरूपं खेटस्थानमासीत् । साधु हो । आपने जिन्हें देखा है वे तो नष्ट ही हो गये हैं, हम तो नवीन ही उत्पन्न हुए हैं । तथा हमलोगों ने जिन आपलोगों को पहिले देखा है वे भी आप लोग नहीं है, वे तो आपके सिद्धान्तानुसार विनष्ट हो चुके हैं। आप तो नवीन ही उत्पन्न हुए हैं, क्यों कि आपका मत ही क्षण-क्षय का प्रतिपादक है, समस्तपदार्थ क्षणविनश्वर है, यह आपका अभिमत है । इस प्रकार उनके द्वारा शिक्षित होकर वे सब के सब प्रतिबोधित हो गये । यह चौथे अश्वमित्र निवका दृष्टान्त हुआ॥४॥ पंचम गंगाचार्य निह्नव का वृत्तान्त इस प्रकार है
भगवान महावीर को मुक्ति गये जब २२८ दोसोअट्ठाईस वर्ष व्यतीत हो चुके तब टेक्रिय निह्नव हुआ। उस समय उल्लुकातीर नाम का नगर था । और द्वितीय तट पर धूलि के कोट से परिवृत एक नगरविशेष के ન તે તમે સાધુ છે. આપે જેને જોયા છે તેને તે નાશ થઈ ગયે છે. અમે તે નવીન જ ઉત્પન્ન થયા છીએ. તેજ પ્રમાણે અમારામાંના જેમણે આપ લેકેને પહેલાં જોયા છે તે પણ આપ લેકે નથી. આપના સિદ્ધાંત અનુસાર તે તે નાશ પામ્યા છે. આપ તે કેઈ નવા જ ઉત્પન્ન થયા છે. કેમકે, આપને મત જ ક્ષણ ક્ષયને પ્રતિપાદક છે. સર્વ પદાર્થો ક્ષણ વિનાશી છે. એ આપને અભિમત છે. આ પ્રમાણે એ શ્રાવકે દ્વારા શિક્ષણ મેળવી. તે સઘળા પ્રતિબંધિત થયા. આ ચોથું દ્રષ્ટાંત અશ્વમિત્ર નિદ્ભવનું થયું. ૪
હવે પાંચમા ગંગાચાર્ય નિવ્રુવનું દષ્ટાંત આ પ્રકારનું છે
ભગવાન મહાવીરને નિર્વાણ પાપે માંડ માંડ ૨૨૮ બસ અઠાવીસ વર્ષ વીત્યાં હશે. તે સમયે દ્રકિય નિહવ થયા. તે સમયે ઉલુકા નદીના પૂર્વ કિનારે એક ઉલ્લકાતીર નામનું એક નગર હતું. જ્યારે બીજા કિનારે ધુળના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧