Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४६
उत्तराध्ययनसूत्रे रोहगुप्तः पृच्छति-यदि सूत्रे जीवप्रदेशानां तदन्तरालेऽपि सम्बन्धः प्रोक्तस्तर्हि तदन्तराले ते जीवप्रदेशाः कथं नोपलभ्यन्ते ? आचार्यों वदति-कार्मणशरीरस्य सूक्ष्मस्वात् , जीवप्रदेशानां चामूर्तत्वादन्तराले विद्यमाना अपि जीवप्रदेशा न दृश्यन्ते ।
रोहगुप्तः पृच्छति-ननु यथा घटे स्फुटिते सति तस्मात् पृथग्भूतं रथ्यागतं घटखण्डं घटैकदेशत्वानोघट इत्युच्यते, तथा गृहगोधिकादिपुच्छस्य जीवस्य छिन्नत्वात् पुच्छादिकं खण्डं तस्मात् पृथग्भूतत्वात् तदेकदेशत्वाच्च नो जीवः कथं नोच्यते ? इति। तेषां जीवप्रदेशानां किंचिदाबाधं वा, विवाधं वा, उत्पादयति, विच्छेद वा, करोति ?, नो अयमर्थः समर्थः, नो खलु तत्र शस्त्रं संक्रामति" इति ।
इस पाठ को सुनकर रोहगुप्तने कहा-यदि सूत्र में जीवप्रदेशों का कमलतन्तुओं के समान अन्तराल में भी संबंध कहा है, तो वे प्रदेश वहां उपलब्ध क्यों नहीं होते हैं ?। रोहगुप्त के इस तर्क को सुनकर आचार्य महाराज ने कहा कि कार्मण शरीर अतिसूक्ष्म और जीव के प्रदेश अमूर्त हैं इसलिये अन्तराल में विद्यमान भी उन प्रदेशों की उपलब्धि नहीं होती है।
रोहगुप्त ने कहा-जैसे घट के फुट जाने पर उससे पृथक्भूत होकर गली में पड़ा हुआ उसका टुकड़ा घट का एकदेश होने के कारण नोघट कहा जाता है उसी तरह गृहगोधिकादिक के पुच्छादिक-अवयव भी कट जाने पर जीव के छिन्न हो जाने से तथा उससे पृथक्भूत हो जाने से उसी के एकदेश होने के कारण नोजीव क्यों नहीं कहा जायगा। वा, अग्निकायेन समदहन् वा, तेषां जीवप्रदेशानां किञ्चिदाबाचं वा, विबाधं वा उत्पादयति, विच्छेदं वा करोति !नो अयमर्थः समर्थः! नो खलु तत्र शस्त्रं संक्रामति" इति।
સૂત્રને આ પાઠ સાંભળીને હગુખે કહ્યું–જે સૂત્રમાં જીવ પ્રદેશને કમલતંતુઓના સમાન અંતરાલમાં પણ સંબંધ રહ્યો છે. તે તે પ્રદેશ ત્યાં ઉપલબ્ધ કેમ નથી થતું? રહગુપ્તના આ જાતના તકને સાંભળી આચાર્ય મહારાજે કહ્યું કે, કાર્માણ શરીર અતિ સૂક્ષ્મ અને જીવને પ્રદેશ અમૂર્ત છે, એટલા માટે અન્તરાળમાં પણ વિદ્યમાન એવા એ પ્રદેશની ઉપલબ્ધિ થતી નથી.
રહગુપ્ત કહ્યું–જેવી રીતે ઘડે ફુટી જવાથી તેના થએલા ટુકડા રસ્તામાં ફેંકી દેવાય છે અને તે ટુકડા ઘડાને એક દેશ હોવાને કારણે નોઘટ કહે. વામાં આવે છે, એ જ રીતે ગળીની પૂંછડી આદિ અવયવો પણ કપાઈ જવાથી જીવથી જુદા થઈ જવાથી તથા એનાથી પૃથભૂત થઈ જવાથી તેને એક દેશ હેવાના કારણે જીવ કેમ ન કહેવામાં આવે?
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧