Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ०३ गा. ९ गुप्ताचार्यरोहगुप्तयोर्वादः
७४७ आचार्यों वदति-नैतद् युक्तम्-घटादेः कपालादिविकारो यथा दृश्यते, तथा जीवस्य न दृश्यते, अपि च घटादेविनाशकारणानि वह्निशस्त्रादीनि सन्ति, तथा जीवस्य न सन्ति, जीवस्यामूर्तद्रव्यत्वात् अकृतकत्वाच्च तस्माज्जीवस्य खण्डशो नाशो न भवति । अतश्छिन्नपुच्छादौ जीवादन्यत्वं नास्ति, ततश्च जीवाजीवविलक्षणत्वाभावान्नोजीवत्वं नोपपद्यते ।
किंच-शस्त्रच्छेदादिना जीवप्रदेशस्य खण्डशो नाशे तस्य सर्वनाशः स्यात् । तथाहि-यत् खण्डशो नश्यति, तस्य सर्वनाशो दृष्टः, यथा घटादेः, त्वया घटादिवज्जीवो मन्यते, अतस्तद्वत् सर्वनाशः स्यात् ।
इस रोहगुप्त की तर्क का समाधान करते हुए आचार्य महाराज ने कहा यह कथन ठीक नहीं है-मूर्त घटादिक के कपाल आदि विकाररूप अवयव जिस प्रकार दिखलाई पड़ते हैं उस प्रकार अमूर्त जीव का विकार दिखलाई नहीं देता है। दूसरे-जैसे घटादिक के विनाश कारण बह्निशस्त्रा. दिक हैं उस तरह के जीव के विनाश कारण नहीं हैं, क्यों कि जीव अमूर्त द्रव्य है अकृतक है, इसलिये जीव का खण्डरूप से नाश नहीं होता है। छिन्न पुच्छादिक अवयवगत जीवप्रदेशों में जीव से भिन्नता नहीं है, इसलिये जीव अजीव से नोजीव में विलक्षणताभिन्नता का अभाव होने से तृतीयराशिता नहीं आ सकती है।
और भी-यदि शस्त्रों द्वारा जीवप्रदेश का खण्डशः नाश माना जायगा तो जीव का सर्वनाश ही मानना पडेगा। जिसका खंडशः विनाश होता है, उसका सर्वनाश देखा जाता है जैसे घटादिक का।
હગુપ્તના આ તર્કનું સમાધાન કરતાં આચાર્ય મહારાજે કહ્યું; તમારું આ કહેવું બરોબર નથી-મૂર્ત ઘટ આદિનાં ઠીકરાં આદિ વિકારરૂપ અવયવ જે પ્રકારે દેખાય છે એ પ્રકારે અમૂર્ત જીવન વિકાર દેખાઈ શકાતું નથી. બીજુ-જેમ ઘટાદિકના વિનાશનું કારણ વહ્નિશસ્ત્રાદિક છે પણ એ પ્રમાણે જીવના વિનાશનું કારણ નથી કેમકે જીવ અમૂર્ત દ્રવ્ય છે, અકૃતક છે. આ કારણે જીવને (ટુકડારૂપે) ખંડરૂપે નાશ થત નથી. આથી કપાયેલી પૂંછડી આદિ અવયવગત જીવપ્રદેશમાં જીવથી ભિન્નતા નથી. આટલા જ કારણે જીવ, અજીવથી જીવમાં વિલક્ષણતા-ભિન્નતાને અભાવ હોવાથી તે ત્રીજી રાશી થઈ શકતી નથી.
કિંચ—જે શસ્ત્રો દ્વારા જીવપ્રદેશને ખંડશઃ (ટુકડે ટુકડે) નાશ માનવામાં આવે તે જીવને સર્વનાશ જ માનવે પડે. જેને ખંડશઃ વિનાશ થાય છે અને પરિણામે તે સર્વનાશ જ જોવામાં આવે છે. જેમકે-ઘટાદિકનું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧