Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका म. ३ गा. ९ गणाचार्यस्य निवत्वे कारणम् ११ तत्र महागिरिशिष्यो धनगुप्तनामको मुनिश्चातुर्मास्यामवस्थितः । धनगुप्ताचार्यस्य शिष्यो गङ्गनामकः आचार्यस्तु उल्लुकानद्याः पूर्वतटवर्तिनि उल्लुकातीरनाम के नगरे समवस्थितः।
तदनन्तरं शरत्काले धर्माचार्यवन्दनाथ गच्छन् गङ्गाचार्यों नदीमुत्तरीतुं नद्यां प्रविष्टः । स च खल्वाटः, अतस्तस्य शिरसि प्रखरभास्करकिरणसंपर्कात् तापः संजातः, चरणयोश्च शीतलजलसंपर्कतः शैत्यं संजातम् । ततोऽत्रान्तरे कथमपि मिथ्यात्वमोहनीयोदयात् तस्य मनसि विचारः समुत्पन्नः-अहो ! एकस्मिन् समये एकैव क्रियाऽनुभूयते इति सूत्रोक्तिः कथं घटते, यतोऽहमधुना शीतमुष्णं च युगपद जैसा खेटक था। वहां महागिरि के शिष्य धनगुप्त नाम के मुनि ने चतुर्मास किया। इन धनगुप्त आचार्य के एक शिष्य थे जिनका नाम गंग था, और ये भी स्वयं आचार्य थे, उन्हों ने उल्लुका नदी के पूर्वतट पर वसे हुए उल्लुकातीरनगर में चतुर्मास किया।
एक दिन की बात है कि शरत्काल में धर्माचार्य को वन्दना करने के लिये गंगाचार्य जा रहे थे। मार्ग में नदी पड़ती थी। उन्हों ने उस नदी को पार करने के लिये उसमें प्रवेश किया। ये खल्वाट-गंजे थे अतः प्रखर सूर्य की किरणों के आतप से इनका मस्तक तप रहा था। ज्यों हो इनको शीतल जल का संपके हआ तो इनके चरणों में शीतलता आ गई। मिथ्यात्वकर्म के उदय से इसी बीच इनके मन में इस प्रकार का विचार जागृत हो गया कि एक समय में एक जीव एक ही क्रिया का अनुभव करता है, इस प्रकार आगम का आदेश है परन्तु કેટથી બાંધેલો એક ખટક-કો હતો. ત્યાં મહાગિરિના શિષ્ય ધનગુપ્ત નામના મુનિરાજે ચાતુર્માસ કર્યું. એ ધનગુપ્ત આચાર્યને એક શિષ્ય હતે. જેનું નામ ગંગ હતું અને તે પણ ખુદ આચાર્ય હતા. તેમણે ઉલુકા નદીના પૂર્વ કિનારા ઉપર આવેલી ઉત્સુકા નગરીમાં ચાતુર્માસ કર્યું.
શરદૂતને એ સમય હતો. કોઈ એક દિવસે ગંગાચાર્ય પતાના ધર્માચાર્યને વંદના કરવા માટે જઈ રહ્યા હતા. માર્ગમાં નદી આવતી હતી. તેમણે સામે કાંઠે જવા માટે નદીમાં પ્રવેશ કર્યો. તેમના માથામાં ટાલ હતી, તે કારણે પ્રખર સૂર્યનાં કિરણોના આતાપથી તેમનું મસ્તક તપી રહ્યું હતું. બીજી બાજુ એમના ચરણેને શીતળ જળને સપર્શ થતાં એમના ચરણોમાં શીતળતાને અનુભવ થવા માંડે. મિથ્યાત્વ કર્મના ઉદયથી એ સમયે તેમના મનમાં એવા પ્રકારને તક જાગ્યો કે, આગમ તે બતાવે છે કે એક સમયમાં એક જીવ એક જ ક્રિયાને અનુભવ કરે છે, પરંતુ વર્તમાનકાળે મારા આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧