Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७३६
उत्तराध्ययनसूत्रे भदन्त ! कथमयं विरुद्धसिद्धान्तः १, यदि नोजीवलक्षणतृतीयराशिस्वीकारे कोऽपि दोषः स्यात् तदाऽयं विरुद्धसिद्धान्तः स्यात् , न चैतदस्ति, तर्हि कथमपि विरुद्धसिद्धान्तवादित्वमारोप्य दोषपरिहारार्थ पुनी तत्र भवान् प्रेषयति । गुरुः प्राहअसतः प्ररूपणे जिनानामाशातना भवति, तस्मादेवं न वाच्यम् , एवं गुरुणा वार्यमाणोऽपि स्वाग्रहं न त्यक्तवान् , गुरुणा सह वादं कर्तुं प्रवृत्तः ।
तदनन्तरं श्रीगुप्ताचार्यों बलश्रीनृपस्य पर्षदि गत्वा पाह-अनेन मम शिष्येण परिव्राजकस्य पुरतो यदुक्तं तन्न समीचीनम् , यतः द्वावेव राशी विद्यते-जीवा तो भी वह नहीं माना, और गुरु महाराज से कहने लगा-भदन्त ! यह सिद्धान्त विरुद्ध कैसे है ? यदिनोजीवरूप तृतीय राशि स्वीकार करने में कोई दोष आता होवे तब तो यह सिद्धान्त से विरुद्ध माना जा सकता है, परन्तु ऐसा तो है नहीं तो फिर आप मुझपर सिद्धान्तविरुद्धवादित्व का आरोप कर क्यों मुझे वहां भेजना चाहते हैं। गुरु महाराजने रोहगुप्त की बात सुनकर कहा-देखो असत् की प्ररूपणा करने में जिन भगवान् की आशातना होती है, इसलिये ऐसा नहीं कहना चाहिये। इस प्रकार गुरु महाराज के द्वारा वारित होने पर भी रोहगुप्त ने अपने आग्रह का परित्याग तो नहीं किया प्रत्युत गुरुमहाराज के साथ भी वाद करने के लिये प्रवृत्त हो गया।
इसके बाद स्वयं श्री गुप्ताचार्य बलश्री राजा की राजसभा में गये और जाकर कहने लगे कि इस मेरे शिष्य ने परिव्राजक के आगे जो कहा है कि एक तीसरी भी नोजीवराशि है वह उसने ठीक नहीं कहा है, क्यों कि મહારાજને ઉપરથી કહેવા લાગ્યા કે, ભદન્ત ! મારૂં આ કથન સિદ્ધાંત વિરૂદ્ધ કઈ રીતે છે? જો જીવ લક્ષણની ત્રીજી રાશીને સ્વીકાર કરવામાં કઈ દોષ આવતું હોય તે તે એ સિદ્ધાંતથી વિરૂદ્ધનું માની શકાય. પરંતુ એવું તે છે નહીં. તે પછી આપ મારા પર સિદ્ધાંત વિરૂદ્ધ વાત કરવાને આરેપ મુકી અને ત્યાં મોકલવા શા માટે દબાણ કરે છે? ગુરૂ મહારાજે રેહગુપ્તની વાત સાંભળીને કહ્યું. “જુઓ! અસત્યની પ્રરૂપણ કરવામાં જીન ભગવાનની આશાતના થાય છે માટે એમ ન કરવું જોઈએ.” આ પ્રકારે ગુરુ મહારાજના વારંવાર કહેવા છતાં પણ હગુપ્ત પિતાના હઠાગ્રહને છેડે નહીં અને ગુરુની સાથે વાદ કરવા પણ તત્પર થઈ ગયા.
એ પછી શ્રી ગુપ્તાચાર્ય જાતે બલશ્રી રાજાની રાજસભામાં ગયા અને ત્યાં જઈને એને કહેવા લાગ્યા કે, મારા શિષ્ય હગુપ્ત પરિવ્રાજકની સામે એવું કહ્યું છે કે, એક ત્રીજી પણ જીવ રાશી છે. તે તે તેણે સાચું કહ્યું નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧