Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ३ गा० ९ गुप्ताचार्यरोह गुप्तयोर्वादः
७३७
"
अजीवाचेति जिनैः कथितम् अनेन तु परिव्राजकं विजेतुं राशिश्रयं प्ररूपितम् । अद्याप्ययं सत्यमर्थ न जानाति, मया प्रतिबोध्यमानोऽयं विवादायोपतिष्ठते । भो राजन् ! तस्मादावयोर्वादमाकर्णय, भवादृशैर्विना सदसद्विवेको न स्यात् । ततो बलश्रीनृपतिनाऽभ्यनुज्ञातः श्रीगुप्ताचार्यस्तत्र रोहगुप्तमाह - ब्रूहि स्वमतम् । तदा
रोहगुप्तो वदति - यथा जीवादजीवो भिन्नः, तथा नोजीवोऽपि जीवाजीवाभ्यां भिन्नः, तस्माद् ' जीवाजीवनोजीवरूपं राशित्रयमस्ति ' इति मम मतम् । यतो जीव अजीव इस प्रकार से दो ही राशि हैं, ऐसा ही जिनेन्द्र भगवान ने कहा है । परिव्राजक को जीतने के लिये ही सिर्फ शिष्य ने ऐसी प्ररूपणा की है कि राशित्रय है । इसे मैंने बहुत कुछ समझाया है परन्तु वह नहीं मानता है । मुझ से भी वादविवाद करने के लिये तैयार हो जाता है। इसलिये हे राजन् ! आप हम दोनों के बीच में मध्यस्थ बन जायें और वाद को सुनें। आप जैसों के विना सत् असत् का विवेक नहीं हो सकता है। श्री गुप्ताचार्य की बात बलश्री राजा ने स्वीकार कर ली और मध्यस्थ बनकर गुरुशिष्य के वाद को सुनने लगे। श्री गुप्ताचार्य ने रोहगुप्त से कहा- कहो तुम्हारा क्या मत है।
रोहगुप्त ने कहा- जिस प्रकार जीव से भिन्न अजीव है, उसी तरह नोजीव भी जीव और अजीव इन दोनों से भिन्न है इसलिये जीव, अजीव नोजीव ये तीन राशियां हैं। ऐसा मेरा मत है। नोजीव में नो
કેમકે, જીવ અને અજીવ એ પ્રકારની એ જ રાશી, છે એવુ ખુદ જીનેન્દ્રભગવાને ભાખ્યું છે, ફ્કત પિત્રાજકને જીતવા માટે જ મારા શિષ્ય એવી પ્રરૂપણા કરી છે કે રાશી ત્રણ છે. તેને મે' ઘણેા જ સમજાજ્ગ્યા પરંતુ તે માનતા નથી. મારી સાથે પણ વાદવિવાદ કરવા માટે તૈયાર થઈ જાય છે. આટલા માટે હું રાજન્! આપ અમારા બન્નેની વચમાં લવાદ અને અને અમારા વાવિવાદને સાંભળેા. આપ જેવા મધ્યસ્થ વગર સત્ય અને અસત્યના ભેદભાવ કેાઈ પારખી શકશે નહીં. શ્રી ગુપ્તાચાર્યની આ માગણી ખલશ્રી શજાએ સ્વીકારી લીધી, અને મધ્યસ્થી બનીને ગુરુ અને શિષ્યના વાદવિવાદને સાંભળવા લાગ્યા. શ્રી ગુપ્તાચાર્યે રાહગુપ્તને પૂછ્યું', ‘કહા તમારા શે। મત છે ?” રાહગુપ્તે કહ્યું-જે પ્રમાણે જીવથી અજીવ ભિન્ન છે, એજ રીતે નાજીવ’ પણ જીવ અને અજીવ આ મન્નેથી ભિન્ન છે. આથી કરીને જીવ, અજીવ અને નેાજીવ એમ ત્રણ રાશી છે, એવા મારા મત છે, ‘નાજીવ' શબ્દમાં ને? એ
उ० ९३
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧