Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा. ९ अव्यक्तत्वनिराकरणे स्थविरोपदेशः ६९९ इति मतं लोकानां पुरतः प्ररूपणां कुर्वन्तः सार्धमेव सर्वे मुनयो यथारुचि विहरन्ति । ___केचिदन्ये स्थविरास्तान विरुद्धमर्थ प्रतिपन्नान् प्राह-भवद्भिर्यन्मन्यते-ज्ञानेन किंचिदपि वस्तु निश्चेतुं न शक्यते, अतः 'सर्व वस्तु अव्यक्तम्' इति, तन्न समीचीन, युक्तिविरोधात् । यतः वस्तुनिर्णयकरं ज्ञानमेवास्ति तथैव लोके दृश्यते । पूर्व ज्ञानेन हिताहितं निश्चित्य पश्चात् काचित् क्रिया क्रियते तस्मात् सर्वस्यापि ज्ञानस्य निश्चयकारिताऽस्तीति मन्तव्यम् । इसलिये “अव्यक्तमेव सर्व वस्तु" सर्व वस्तु अव्यक्त ही है। इस प्रकार की प्ररूपणा करते हुए ही वे सब एक साथ मिलकर ग्रामोग्राम विहार करने लगे।
कितनेक मुनियों ने जब यह देखा कि ये सब विरुद्ध अर्थ की प्ररूपणा कर रहे हैं तो उनसे कहा कि आप लोग जो ऐसा कहते हैं कि "ज्ञान से किसी भी वस्तु का निश्चय नहीं हो सकता है अतः सर्व वस्तुएँ अव्यक्त हैं" सो आपका यह सिद्धान्त समीचीन नहीं है, क्यों कि इसमें युक्ति से विरोध आता है । पहिले आप लोगों को यह निश्चय कर लेना चाहिये कि समस्त वस्तुओं का निर्णय एक अविसंवादी ज्ञान से ही होता है । हित और अहित का निर्णय करके ही जीव पीछे किसी भी क्रिया के करने में प्रवृत्त हुआ करते हैं। अतः ज्ञान का स्वभाव निश्चियकारिता है कह आपको मानने में कोई विवाद नहीं होना चाहिये।
सर्व वस्तु” हरे१४ मध्यरत छ. २॥ ४२नी ५३५। २di કરતાં તેઓ સઘળા એક સાથે મળી ગ્રામાનુગ્રામ વિહાર કરવા લાગ્યા.
કેટલાક મુનિઓએ જ્યારે આ જોયું ત્યારે તેમણે જાણ્યું કે, આ સઘળા વિરૂદ્ધ અર્થની પ્રરૂપણ કરી રહ્યા છે. આથી એમને કહ્યું કે, આપ લે કે એવું કહે છે કે, “જ્ઞાનથી કઈ પણ વસ્તુને નિશ્ચય થઈ શકતો નથી આથી સર્વ વસ્તુઓ અવ્યક્ત છે” આપને આ સિદ્ધાંત સર્વમાન્ય નથી. કેમકે, તેમાં યુક્તિથી વિધિ આવે છે. પહેલાં આપ લેકેએ એ નિશ્ચય કરી લેવું જોઈએ કે, સમસ્ત વસ્તુઓને નિર્ણય એક અવિસંવાદી જ્ઞાનથી જ થાય છે. હિત અને અહિતનો નિર્ણય કરીને પછીથી જ જીવ કેઈ પણ ક્રિયા કરવામાં પ્રવૃત્ત થાય છે. આથી જ્ઞાનને સ્વભાવ નિશ્ચય કારક છે એ આપને માનવામાં કોઈ વિવાદ ન હોવો જોઈએ.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧