Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६९०
उत्तराध्ययनसूत्रे चारादन्त्यप्रदेशलक्षणैकदेशेऽपि संपूर्णजीवबुद्धिः स्यात् , इति चेत् , तर्हि प्रथमादिप्रदेशेऽपि उपचारात् तवम ते जीवत्वापत्तिः, न्यायस्य तुल्यत्वात् । अयं त्वत्पक्षमङ्गीकृत्य दोषः प्रदत्तः । वस्तुतस्तु उपचारादपि त्वत्पक्षो नोपपद्यते-एक एवान्त्यप्रदेश उपचारेण जीवो न भवितुमर्हति, किं तु देशोने एवं जीवोपचारो युज्यते । यथा-स्वल्पैस्तन्तुभिख्ने पटे पटोपचारो दृश्यते, नत्वेकस्मिस्तन्तुमात्रे । जल गया, इस प्रकार का व्यवहार गांवके एवं वस्त्र के एक देश जल जाने पर सम्पूर्णगांव तथा वस्त्र में उपचार से माना जाता है, उसी प्रकार यहांपर भी अन्तिमप्रदेश में जीव का व्यवहार मुख्यतया मानने पर इतर प्रदेशों में वह उपचार से मान लिया जायगा ?।।
उत्तर-इस प्रकार का कथन ठीक नहीं माना जा सकता, क्यों कि इस प्रकार के कथन से वास्तविक अर्थ की सिद्धि तो हो नहीं सकती है। जिस प्रकार गांव के एक प्रदेश में समस्त गांव का उपचार मानकर गांव जल गया ऐसा कह दिया जाता है, उसी प्रकार अन्त्यप्रदेश में जीव का उपचार मान लिया जायगा सो ऐसा कथन तुम्हारे मन्तव्य से विरुद्ध पडता है, क्यों कि तुम तो वहां मुख्यरूप से संपूर्ण जीव मान रहे हो। अतः इस प्रकार के कथन से अपसिद्धान्त नाम के निग्रहस्थान में तुम्हारा पतन है। दूसरे उपचार मुख्यार्थ का साधक नहीं हुआ करता है। जब तुम अन्तिम प्रदेश में जीवका उपचार करोगे तो इसका
ગયું, આ પ્રકારને વહેવાર ગામ અને વસ્ત્રના એક ભાગ બળી જવાથી સંપૂર્ણ ગામ અને વસ્ત્રમાં ઉપચારથી માનવામાં આવે છે. એ રીતે અહીં પણ અંતિમ પ્રદેશમાં જીવને વહેવાર મુખ્યતયા માનવાથી બીજા પ્રદેશોમાં તે ઉપચારથી માની લેવામાં આવશે?
उत्तर-20 शत ४३ अराम नथी. भाडे, मारी पाथी वास्त. વિક અર્થની સિદ્ધી થઈ શકતી નથી. જે રીતે ગામના એક ભાગમાં સમસ્ત ગામને ઉપચાર માનીને ગામ બળી ગયું એવું કહેવામાં આવે છે. તે જ રીતે અત્યપ્રદેશમાં સમસ્ત જીવન ઉપચાર માની લેવામાં આવશે તેવું કહેવું તમારા મન્તવ્ય વિરૂદ્ધનું છે કેમકે, તમે તે ત્યાં મુખ્યરૂપથી સંપૂર્ણ જીવ માની રહ્યા છે આથી આ પ્રકારનું કહેવાથી અપસિદ્ધાંત નામના નિગ્રહસ્થાનમાં તમારું પતન છે. બીજું ઉપચાર મુખ્ય અર્થને સાધક નથી થતે જ્યારે તમે અંતિમ પ્રદેશમાં જીવને ઉપચાર કરશે તે એને અર્થ એ પણ થઈ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧