Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा. ९ जीवविषये धर्माचार्यतिष्यगुप्तयोः संवादः ६८५ यथाऽपरे प्रदेशास्तव मते जीवत्वं न प्राप्नुवन्ति, तथा जीवतया त्वद्विवक्षितोऽपि चरमः प्रदेशस्तैः प्रदेशैविना जीवत्वं न प्राप्नुयात् । सर्वेषां प्रदेशानामप्यापेक्षिकचरमत्वसिद्धेः (१)।
अथ प्रथमादिप्रदेशेषु जीवत्वं न मन्यते, तर्हि चरमप्रदेशेऽपि भवन्मते जीवत्वं न स्यात् । तथाहि-अन्त्यप्रदेशोऽपि न जीवः, प्रदेशत्वात् , प्रथमादिप्रदेशवत् (२)।
इति षष्ठपक्षस्य विकल्पद्वयम् ॥६॥ तिष्यगुप्तः माहः-ननु इयं प्रतिज्ञा आगमवाधिता, यतः पूर्वोक्तालापकरूपे श्रुते के विना जैसे अपर प्रदेश तुम्हारे मन्तव्यके अनुसार जीवरूप नहीं माने जाते हैं उसी तरह जिस चरम प्रदेशको तुम जीवरूपसे विवक्षित कह रहे हो ऐसा वह चरम प्रदेश भी उन द्वितीयादि प्रदेशों के विना जीवस्वरूप नहीं माना जा सकता है, क्यों कि अपेक्षा से सर्व प्रदेशो का चरमत्व पहले सिद्ध हो चुका है।
यदि प्रथमादिप्रदेशों में जीव नहीं माना जायगा तो चरम प्रदेश में भी तुम्हारी मान्यतानुसार जीवपना नहीं आ सकता है। प्रयोग-" अन्त्यप्रदेशोऽपि न जीवः प्रदेशत्वात् प्रथमादिप्रदेशवत्" प्रथमादि प्रदेश की तरह अन्त्यप्रदेश भी प्रदेश होने से जीवस्वरूप नहीं हो सकता है (२) ये छठे पक्ष के दो विकल्प हुए ॥६॥
तिष्यगुप्त कहता है-आप इस अनुमान प्रयोग से जो अन्त्यप्रदेश में जीवत्व का निषेध करते हैं सो आपका यह कथन आगम से बाधित होता है, क्यों कि पूर्वोक्त आलापकरूप आगम में प्रथमादि प्रदेशों में તમારા માનવા મુજબ જીવરૂપ માનવામાં આવતા નથી એજ રીતે જે ચરમ પ્રદેશને તમે જીવરૂપથી વિવક્ષિત કરી રહ્યા છે તેવા તે ચરમ પ્રદેશ પણ એ દ્વિતીયાદિ પ્રદેશ વિનાના જીવ સ્વરૂપ માનવામાં આવતા નથી. કેમકે, અપેક્ષાથી સર્વ પ્રદેશનું ચરમત્વ પહેલાં સિદ્ધ થઈ ચુકેલ છે. (૧)
પ્રથમ આદિ પ્રદેશમાં જે જીવ ન માનવામાં આવે તે ચરમ પ્રદેશમાં પણ તમારી માન્યતા અનુસાર જીવપણું આવી શકતું નથી.
प्रयाग-"अन्त्यप्रदेशोऽपि न जीवः प्रदेशत्वात् प्रथमादिप्रदेशवत्" प्रथम माह પ્રદેશની માફક અત્યપ્રદેશ પણ પ્રદેશ હેવાથી જીવ સ્વરૂપ બની શકતા નથી.
- આ છઠ્ઠા પક્ષના બે વિકલ્પ થયા. ૬ તિષ્યગુપ્ત કહે છે – આપ આ અનુમાન પ્રાગથી અન્ય પ્રદેશમાં જીવત્વને નિષેધ કરે છે, તે આપનું એ કહેવું આગમથી બાધિત થાય છે. કેમકે, પૂર્વોક્ત આલાપકરૂપ આગમમાં પ્રથમાદિ પ્રદેશમાં જીવત્વ નથી એવું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧