Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ३ गा. ९ श्रद्धादौर्लभ्ये क्रियमाणकृतविषयकविचारः ६७१ परिवृता प्रियदर्शना जमालिमुनेवचः सत्यं मन्यमाना वसतिं समागता । तया शय्यातरस्य ढङ्कम्याऽग्रेऽपि तन्मतं प्रोक्तम् ढङ्कन मिथ्यात्वमुपगतेयमिति मत्वा तस्याः प्रतिबोधनायान्यदा चपाकाग्निमध्ये मृद्धाजनोद्वर्तनपरावर्त ने कुर्वता तत्रासन्नपदेशे स्वाध्यायं कुर्वत्याः प्रियदर्शनायाः शाटिकाप्रान्तभागेऽङ्गारः प्रक्षिप्तः । प्रियदर्शनया साव्या स्ववस्त्रं दह्यमानं दृष्ट्वा प्रोक्तम्-मम वस्त्रं दग्धम् , कुम्भकारेणोक्तम्को भी अपने मत से परिचित कर दिया। प्रियदर्शना ने उसके मत को खूब सराहना की। उसे सत्य मानकर वह वापिस अपने स्थान पर लौट आई । सुदर्शना की जमालि के मत में श्रद्धा बढ़ गई । सुदर्शना ने जिस कुंभार की शाला में वह ठहरी हुई थी उससे भी जम लि के मत के विषय में बातचीत की। ढंककुंभार ने प्रियदर्शना की बातचीत से यह जान लिया कि यह भी मिथ्यात्व की ओर झुक रही है। अतः इसे इस दुष्कर्मसे पीछे हटाना चाहिये । इस प्रकार के विचार से प्रेरित होकर उसने उसकी शाटिका के एक भाग में जब कि वह वहीं पर पास के स्थान में बैठी हुई स्वाध्याय कर रही थी अंगार रख दिया। अंगार रखने में उसका अभिप्राय उसे समझाना मात्र था। जिस समय इसने उसकी शाटिकाके प्रान्त भागमें अंगार प्रक्षिप्त किया था वह उस समय कुंभारके अबाडा के बीच रखे हए मिट्टी के वर्तनों को उलट पटल कर रहा था। सुदर्शना ने जब अपनी शाटिका को जलती हुई देखा तो कहने लगी कि मेरे नेसराय की चादर जल गयी है। प्रियदर्शना की बात सुनकर कुंभार પિતાના મતથી વાકેફ કર્યા. પ્રિયદર્શનાએ તેના મતની પ્રસંશા કરી અને તેને સત્ય માની તે પોતાના સ્થાન ઉપર પાછાં ફર્યા. પ્રિયદર્શનાની જમાલિના મતમાં શ્રદ્ધા દઢ બની. જે કુંભારની શાળામાં તે ઉતર્યા હતાં તેને પણ જમાલીના મતના વિષયમાં વાતચિત કરી. ટંકકુંભારે પ્રિયદર્શનની આવી વાતચિતથી એ જાણી લીધું કે, આ સાધિ પણ મિથ્યાત્વની તરફ ઢળી રહ્યાં છે. આથી એને એ દુષ્કર્મથી પાછી વાળવાં જોઈએ. આ પ્રકારના વિચારથી પ્રેરિત બની, જ્યારે તે સાવિ તેની પાસેના સ્થાનમાં બેસી સ્વાધ્યાય કરી રહ્યાં હતાં ત્યારે તેમની ચાદરના એક ભાગમાં અંગાર લગાડી દીધું. અંગાર લગાડવામાં તેને આશય તેમને સમજાવવા પુરત જ હતો. તેમની ચાદરના એક ભાગમાં અંગાર લગાડીને તુરતજ તે કુંભાર નિંભાડામાં રાખેલાં માટીનાં વાસણેને ઉલટ સુલટ ફેરવવા લાગી ગયા. સાવિ પ્રિયદર્શનાએ જ્યારે પિતાની ચાદરને સળગતી જોઈ તે, કહેવા લાગ્યાં કે, હે ઢંક! જે તારા પ્રમાદથી મારા નેસરાયની ચાદર બળી ગઈ ! પ્રિયદર્શનાની વાત સાંભળી કુંભારે કહ્યું કે, સાધ્વીજી દહામાનને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧