Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७०
उत्तराध्ययनस्त्रे तैः स्थविरैः स्वशिष्यैरेवमुक्तोऽपि जमालिः स्वदुराग्रहं न त्यक्तवान् । तदा तं विहाय केचिन्मुनयो भगवतः श्रीमहावीरसंनिधौ गताः तत्र ये । केचिज्जमालेवचसि श्रद्धां कृतवन्तस्ते तत्रैव जमालिमुनेरन्तिके स्थिताः। ___ अथ प्रियदर्शना साध्वी सहस्रसाध्वीपरिवृता ग्रामानुग्राम विहरन्ती प्रसङ्गवशात् तत्र श्रावस्तीनगर्या ढंकनाम्नः कुम्भकारस्य शालायां समायाता ।सा जमालिं वन्दितुं समागता । जमालिमुनिस्तदग्रेऽपि स्वमतं प्ररूपितवान् । तदनु सहस्रसाध्वीमें भ्रमण करते हैं, इसलिये आप इस दशा के पात्र न बने । हमारा सबका यही सानुरोध निवेदन है कि आप इस की आलोचना कर लें, ता कि जिनवचन के उत्थापनजनित मिथ्यात्व कर्म आपका निवृत्त हो जाय।
इस प्रकार जमालि मुनि को उनके समस्त शिष्यों ने समझाया फिर भी उन्हों ने अपना दुराग्रह नहीं छोड़ा, शिष्यों ने जब देखा कि जमाली अपने दुराग्रह से पीछे नहीं मुड़ रहे हैं, तो उन्हों ने उन का साथ छोड़ दिया। कितनेक तो भगवान महावीर प्रभु के पास आगये और जिन्हे जमालि के वचनों में श्रद्धा थी वे उन्हीं के पास रहे।
प्रियदर्शना साध्वी भी सहस्र साध्वियों से परिवृत होती हुई ग्रामानुग्राम विहार करती २ प्रसङ्गवशात् उस श्रावस्ती नगरी में आई और ढंककुंभार की शाला में आकर ठहर गई। पश्चात् सशिष्या वह अपने गुरु जमालि को वंदना करने के लिये गई। जमालि ने सुदर्शना साध्वी સંસારરૂપી અટવીમાં ભ્રમણ કરે છે. આ માટે આપ એ દશાને પાત્ર ન બનો. અમારૂં સઘળાનું સાનુરોધ નિવેદન છે કે, આપ તેની આલોચના કરી .કે જેથી જીનવનના ઉત્થાપન જનીત મિથ્યાત્વ કર્મ આપનાં નિવૃત્ત બની જાય.
આ પ્રકારે જમાલિ મુનિના સમસ્ત શિષ્યોએ તેમને સમજાવવા છતાં પણ પિતાને દુરાગ્રહ છોડે નહીં. શિષ્યએ જાણ્યું કે, જમાલિ પિતાના દુરાગ્રહથી જરા પણ પાછા હટતા નથી ત્યારે તેઓએ તેમને સાથ છોડી દીધો. કેટલાક તે ભગવાન મહાવીર પ્રભુ પાસે પહોંચી ગયા અને જેમને જમાલિના વચન ઉપર શ્રદ્ધા હતી તે જમાલિની સાથે રહ્યા.
- પ્રિયદર્શના સાધ્વી પણ પિતાની એક હજાર સાધ્વીઓ સાથે એકત્રિત રીતે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં પ્રસંગવશાત શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. અને ઢક કુંભારની શાળામાં ઉતર્યા. આ પછી પિતાની શિષ્યાઓ સાથે પોતાના ગુરુ જમાલિની વંદના કરવા ગયાં. જમાલિએ પ્રિયદના સાધ્વીને પણ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧