Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ. ३ गा. १ अङ्गचतुष्टयदौलम्ये स्वप्नदृष्टान्तः ६ ६११ लोकैः कथितम्-शुक्रस्य रात्रौ स्वमो दृष्टः, अद्य शनिवासरः, तेन कारणेन घृतगुडसहितं रोटकं तैलं च मिलिष्यति। यत्र यत्र गृहस्थगृहे कापटिको भिक्षार्थ गच्छति, तत्र तत्र शनिदिवसे प्रचुर तादृशं रोटकं तैलं च तेन लब्धम् ।
अथ पुत्ररहितस्तन्नगरनृपः स्वायुषः क्षयेण मृतः । तस्मिन् मृते सति मन्त्रि प्रभृतयस्तदा व्यवस्थां कृतवन्तः-इयं राजहस्तिनी यस्य गले पुष्पमालां दद्यात् स एवं राजा भविष्यति । इत्येवं निश्चिते सति हस्तिनी स्वशुण्डया पुष्पमालां नीत्वा मनुष्यपरिवारः सह नगरे प्रतिमार्ग भ्रमन्ती वनं गता । सा तत्र वृक्षच्छायायामपविष्टस्य मूलदेवस्य गले पुष्पमालां ददौ। ततो मनुष्यवृन्दैः सह राजमन्त्रिणो मूलदेवं तुमने शुक्र की रात्रि में यह स्वप्न देखा है, आज शनिवार है, इस कारण तुमको घृत गुड सहित रोट एवं तैल मिलेगा। अब जिस२ घरमें वह कार्पटिक भिक्षा के लिये गया वहां २ उसको वही चीज खूब मिली ।
जब छह दिन पूरे हुए उसी रात में उस नगर का राजा मर गया। राजा के कोई पुत्र नहीं था इसलिये जब वह मरा तब मन्त्रियों ने राज्य की व्यवस्था के लिये ऐसा विचार किया कि यह राजा की हथिनी जिसके गले में पुष्पमाला डाले वही राजा समझा जाय । इस प्रकार का विचार जब पूर्णरूप से निश्चित हो चुका तब हथिनी को अपनी सूंड में पुष्पमाला देकर छोड़ा। नगर के प्रत्येक मार्ग में वह घूमती रही । उसके साथ मनुष्यों का समुदाय भी बहुत था। घूमते २ वह जंगल में पहुँची। मूलदेव उस समय एक वृक्ष के नीचे छाया में बैठा हुआ था। हथिनी ने पहुंचते ही मूलदेव के गले में वह पुष्पमाला डाल दी। કહ્યું કે, શુકની રાત્રીમાં આ સ્વપ્ન દેખાયું છે. આજે શનીવાર છે. એ કારણે તમને ઘી ગેળ સાથે રોટલો અને તેલ મળશે. હવે જ્યાં જ્યાં એ ભિક્ષા માટે ગમે ત્યાં ત્યાં તેને એ ચીજો ખૂબ પ્રમાણમાં મળી.
જ્યારે છ દિવસ પુરા થયે એક રાત્રિએ તે નગરને રાજા મરી ગયે. રાજાને કોઈ પુત્ર ન હતે. મંત્રીઓએ રાજ્યની વ્યવસ્થા માટે એવી મસલત કરી કે રાજાની હાથણું જેના ગળામાં પુષ્પમાળા પહેરાવે તેને રાજગાદી સુપ્રદ કરવી. આ પ્રકારને જ્યારે પૂર્ણ રૂપથી નિર્ણય લેવા ત્યારે હાથણીની સુંઢમાં પુષ્પમાળા આપીને તેને છુટી મુકી. નગરના દરેક માર્ગ ઉપર તે ફરતી હતી, તેની પાછળ માણસોને સમૂહ પણ ચાલ્યો આવતું હતું. ઘૂમતાં ઘૂમતાં તે જંગલ તરફ વળી. મૂળદેવ આ વખતે ત્યાં એક વૃક્ષની છાયામાં બેઠો હતો. હાથણીએ ત્યાં પહોંચીને મૂળદેવના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧