Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
६५०
उत्तराध्ययनसुत्रे भवति, उत्पद्यमानता च पटस्य प्रथमतन्तुप्रवेशकालादारभ्यैव भवति तदैव 'पट उत्पद्यते इति व्यवहारदर्शनात् । उत्पनत्वमपि तस्य पटस्य तत्काले एवं, तथाहि-उत्पत्ति क्रियाकाले-प्रथमतन्तुपवेशे एवासौ उत्पन्नोऽभूत् , अन्यथा उत्पत्तिक्रियाकाले यदि तस्य पटस्योत्पत्तिर्न स्वीक्रियेत तदा प्रथमक्रिया निरर्थिका स्यात् , कार्यकरणमेव धर्मः क्रियायाः। यदि प्रथमक्रिया उत्पत्तिरूपं कार्य न कुर्यात् तदा सा निरथिकैव स्यात् , उत्पाद्योत्पादनमेव क्रियाया धर्मः । एवं यथा प्रथमक्षणे पटो नोत्पन्नस्तथा द्वितीयक्षणेऽपि नोत्पन्न एवं, तृतीयादावपि क्षणे नोत्पन्न इति अंतिम क्रिययापि अनुत्पन्न एवं स्यात् , युक्तेः सर्वत्र समानत्वात् । यदा तु प्रथमादिक्रियया न किमपि फलमुत्पादितं तदा अन्त्यया फलं स्यादिति प्रत्याशामात्रमेव, दृश्यते चान्त्यतन्तु' क्यों कि प्रथमतंतुप्रवेश-काल से ही 'पट उत्पन्न होता है। ऐसा व्यवहार देखने में आता है । तथा उत्पन्नत्व भी उस पट में उस काल से ही है, क्यों कि उत्पत्तिक्रियाकाल में प्रथम तन्तु के प्रवेश होने पर ही पट उत्पन्न हो गया, यदि उस पट की उत्पत्ति स्वीकार नहीं करें तो वह प्रथम क्रिया निरर्थक हो जायगी, कारण कि कार्योत्पाद ही क्रिया का धर्म है । यदि ऐसा माने कि प्रथम क्षण में पट उत्पन्न नहीं हुआ तो इसी तरह द्वितीय क्षण में भी उत्पन्न नहीं होगा, तृतीय क्षण में भी उत्पन्न नहीं होगा, इस तरह से अंतिम क्रिया तक पट की उत्पत्ति नहीं होगी, क्यों कि युक्ति सर्वत्र समान है। ___ यदि प्रथम क्रिया से कुछ भी फल नहीं हुआ तो अन्तिम क्रियासे भी उत्पादरूप फल का होना असंमव ही है, परन्तु देखने में आता है कि ઉત્પન્ન થાય છે” એવો વ્યવહાર જોવામાં આવે છે. તથા ઉત્પન્ન થવાનું પણ તે પટમાં તે કાળથી જ છે, કેમકે ઉત્પત્તિક્રિયાકાળમાં પ્રથમતત્ત્વના પ્રવેશ થતાની સાથે જ પટ ઉત્પન્ન થઈ ગયું, જે તે પટની ઉત્પત્તિને સ્વીકાર ન કરીએ તે તે પ્રથમક્રિયા નિરર્થક થઈ જશે. કારણ કે કાર્યની ઉત્પત્તિ જ ક્રિયાને ધર્મ છે. કદાચ જે એમ માનીએ કે પ્રથમ ક્ષણમાં પટ ઉત્પન્ન થયું નથી. તે એવી જ રીતે બીજી ક્ષણમાં પણ ઉત્પન નહિં થાય, તેમ જ ત્રીજી ક્ષણમાં પણ ઉત્પન્ન થશે નહીં. એવી જ રીતે અંતિમકિયા સુધી પટની ઉત્પત્તિ થશે નહીં, કેમકે ક્રિયા સર્વત્ર એકસરખી હોય છે.
જે પ્રથમ કિયાથી કંઈ પણ ફલ ન થયું તે અતિમ ક્રિયાથી પણ ઉત્પાદરૂપ ફલનું થવું અસંભવ જ છે. પરંતુ જોવામાં આવે છે કે અન્તિમ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧