Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६५६
उत्तराध्ययनसूत्रे समये घटादि प्रारभ्यते, तस्मिन्नेव समये निष्पद्यते, मृदानयनतत्पिण्डविधानचक्रारोपणशिवकादिविधानादिभिश्चिरकालेनैव तदुत्पत्तिर्भवति ॥ ४ ॥
अस्तु दीर्घः कार्यनिवर्तनक्रियाकालः क्रियायाः प्रथमसमय एव कार्य निष्पद्यते, इति चेन्न, यदि क्रियायाः प्रथमसमय एवं कार्य निष्पयेत, तहि तत् तत्रैवोपलभ्येत, न चारम्भसमय एव घटादिरूपं कार्य दृश्यते, नापि शिवकस्थास-कोश-कुशूलादिसमये दृश्यते । किंतु दीर्घक्रियाकालस्यान्ते घटादिरूपं कार्य दृश्यते, तस्मात् क्रियाया आरम्भकाले कार्य निष्पद्यते, इति कथनं न युक्तम् , तस्य अतः "जिस समय में घट का बनना प्रारंभ होता है वह उसी समय में बन जाता है" यह कहना अनुचित है। यह चौथा पक्ष है॥४॥
यदि कोई फिर भी ऐसा कहे कि कर्म को निर्वर्तन करने वाली क्रिया का काल भले ही अधिक हो इसमें हमें कोई आपत्ति नहीं है, परन्तु क्रिया से जो कार्य निष्पन्न होना होता है वह उस क्रिया के प्रथम समय में ही निष्पन्न हो जाता है, सो ऐसा कहना भी ठीक नहीं है। कारण कि यदि क्रिया के प्रथम समय में ही कार्य निष्पन्न हो जाता है तो वह उस समय ही दिखना चाहिये-परन्तु ऐसा तो होता नहीं है,
और न विवक्षित कार्य कोश कुशल शिवक स्थासक आदि समयों में प्रतीत होता है, किन्तु दीर्घक्रियाकाल के अन्त में ही निष्पन्न हुआ दिखलाई देता है। इसलिये ऐसा मानना कि क्रियाके आरंभकाल में ही घट बनकर तैयार हो जाता है, यह कथमपि-किसी तरह भी युक्तियुक्त પ્રારંભ થાય છે એ જ સમયે તે બની જાય છે એમ કહેવું અનુચિત છે. આ થે મુદ્દો છે. છે ૪
જો કે ફરી પણ એમ કહે કે, કમને નિવર્તન કરવાવાળી ક્રિયાને કાળ ભલે અધિક હોય એમાં અમને કોઈ વાંધો નથી. પરંતુ ક્રિયાથી જે કાર્ય નિષ્પન્ન થવું જોઈએ તે એ ક્રિયાના પ્રથમ સમયમાં જ નિષ્પન્ન બની જાય છે. તેમ કહેવું પણ ઠીક નથી. કારણ કે, જે ક્રિયાના પ્રથમ સમયમાં જ કાર્ય નિષ્પન્ન થઈ જાય છે, તે તે તે સમયે જ દેખાવું જોઈએ પરંતુ એવું તે બનતું નથી. અને વિવક્ષિત કાર્ય, કેશ, કેદાળી, આકાર, સ્થાસક આદિ સમયમાં પ્રતીત થતું નથી. પરંતુ દીર્ધ ક્રિયાકાળના અંતમાં જ નિષ્પન્ન થયેલ દેખાય છે. આ માટે એવું માનીએ કે ક્રિયાના આરંભ કાળમાં જ ઘટ બનીને તયાર થઈ જાય છે. તે આ કેઈ પણ રીતે માની શકાય તેવું નથી. આથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧