Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६३४
उत्तराध्ययन सूत्रे
मनुष्याणाम्, तथा विषया अप्यनुकूलतया मनो हरन्ति सर्वेषाम् । वर्षाकाले जलबुदबुदा इव, कराञ्जलिगता आर इव सम्पदः क्षणनश्वराः सन्ति । यथा - स्वच्छजलपरिपूर्णगम्भीरगर्ते प्रतिबिम्बभावापन्नं तत्तटवर्तिवृक्ष - च्छाया-लता- पत्र-पुष्पादिकं किमपि कार्य साधयितुं न शक्नोति तथा संसारान्तर्गतं वस्तुजातम् किमपि स्वात्मकल्याणाय न भवति । एवमनन्तदुःखसंभृते संसारेऽनन्तानन्तदुः खमनुभवन्तोऽपि नोद्विजते सर्वार्थेषु लब्धेष्वपि राजान इत्र प्राणिनः । अतो मनुष्यजन्मदुर्लभम् ।
1
विषयसुख भी अनुकूल होने से सब को सुहावने लगते हैं, सब के चित्त लुभाते रहते हैं । वर्षाकाल में जैसे जल का बुदबुदा देखते २ नष्ट हो जाता है, और अंजलि का जल जैसे क्षणभर में झर जाता है उसी प्रकार से यह वैभव भी क्षगविनश्वर जानना चाहिये। जैसे स्वच्छ जल से परिपूर्ण गंभीर खड्डे में प्रतिबिम्बरूप से पतित उसके तटवर्ती वृक्ष की छाया लता पत्र पुष्पादिक कुछ भी कार्य साधक नहीं हो सकते हैं, उसी तरह संसार के अन्तर्गत वस्तुओं का समूह भी आत्मकल्याण का कुछ भी साधक नहीं होता है । इस प्रकार अनंत दुःखों से भरे हुए इस संसार में अनन्त दुखों का अनुभव करते हुए भी संसारी जीव प्राप्त अर्थ में अधिकतर लुभाने वाले राजा की तरह प्रतिदिन उन्हीं संसारवर्धक वैषयिक सुखों में लुभाते रहते हैं। आत्मकल्याण कैसे होगा इसकी थोड़ी सी भी चिन्ता नहीं करते हैं । इसलिये यदि मनुष्यजन्म पाया है तो कुछ कर लेना चाहिये, नहीं तो इस मनुष्य
પ્રકારથી આ વિષયસુખ પણુ અનુકૂળ હતાં સઘળાને સુખરૂપ લાગે છે. બધાના ચિત્તને લાભાવે છે, વર્ષાકાળમાં પાણીના પરપેટાની જેમ જોત જોતામાં નાશ પામે છે અને હાથમાં લીધેલ પાણી જેમ ક્ષણભરમાં ચાલ્યું જાય છે. એજ પ્રકારથી આ વૈભવ પણ ક્ષણભરમાં નાશ પામનાર સમજવા જોઈએ. જેમ સ્વચ્છ જળથી ભરેલા ઊંડા ખાડામાં પ્રતિબિંબ રૂપથી પતિત તેની પાસેના वृक्षनी छाया, सत्ता, चांदडा, पुष्य वगेरे, पशु अर्थसाध थतां नथी. એવી રીતે સંસારના અંતર્ગત વસ્તુઓના સમૂહ પણ આત્મકલ્યાણમાં કાંઇપણ સાધક મનતા નથી. આ પ્રકારનાં અનંત દુઃખોથી ભરેલા આ સંસારમાં અનત દુઃખાના અનુભવ કરવા છતાં પણ સંસારી જીવ પ્રાપ્ત અર્થમાં અધિકતર àાભાવનારા રાજાની માફ્ક દરરોજ તેની સંસારવ ક વિષયી સુખામાં લેાભાતા રહે છે. આત્માનું કલ્યાણુ કઈ રીતે થશે તેની ઘેાડી પણ ચિંતા કરતા નથી. આટલા માટેજ મનુષ્યજન્મ મળેલ છે તે તેનુ` કાંઈક સાર્થક કરી લેવું જોઈ એ.
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧